________________
૧૬૮
માનસિક રોગ કેવા જાલિમ? શરીરના જરા જેટલા રોગની ભારે ચિંતા થાય છે, માનસિક મેટા રેગેની પણ થેડી ય ચિંતા નહિ ? કેમ થતી નથી? કે કરવી નથી ? કરવી હોય તે રુડી થાય. શરીરના જરા જેટલા પણ રોગને કાઢવા માટે ઉપાય કેટલા કરાય છે ? અરે ! રોગ ઓળખાય નહિ, તે નિષ્ણાત પાસે તપાસ કરાવાય છે, અને ઓળખ થતાં ભારે ચિંતા કરાય છે, ને ઉપાયની યોજના ગઠવાય છે. એમ માનસિક રોગની ખબર ન પડે તે એના નિષ્ણાતને મળે, પૂછે, તપાસ કરાવે, એવું કાંઈ જીવનમાં ખરું? મનના રેગની ઓળખ થતાં એની મુખ્ય ચિંતા ઊભી કરે ખરા? કે,
અરરર! અહીં જીવતો છું ને આ રોગ હટાવ્યા વિના જાઉં, તો દીર્થ પરલેકે કેવી દુર્દશા ? અહીં પણ માનસિક રોગના કારણે કેટલી વિટંબણા?...'
આ ચિંતા કરવી હોય તે શું ન થાય? રાગ મદ-ઈષ્ય વગેરે માનસિક રેગેની ચિંતા કરવી હોય તે કરી શકાય એવી છે ભૂલશે નહિ.
માનસિક રેગે શરીર બગાડે છે.
શરીરરેગની ચિંતા કરનારા, પણ માનસિક રોગમાં રીબા નારા, પ્રાય શારીરિક રોગના ચાલુ ભોગ બન્યા રહે છે. આજનું મેડિકલ સાયન્સ કહે છે “શંકા, ભય, ગુસ્સ વગેરે માનસિક લાગણીઓ શરીરના લેડી ધાતુઓ–પાચન વગેરે પર ખરાબ અસર કરે છે. એમાંથી ડાયાબિટિસ વગેરે રોગ થાય છે.” માણસ જમતી વખતે કોઇના ધમધમાટ માં હોય તે એ વખતે લીવર હજરી વગેરેના રસ વિકૃત થવાથી એવા વિકૃત અનમાં ભળી