________________
૧૬૯
રેગ કરે એમાં નવાઈ નથી. આમ, ક્રોધ ભય-શંકા વગેરે માનસિક રોગોની શરીર પર પણ ખોટી અસર પડે છે.
માનસિક રોગોની વન-અવતાર ઉપર ખોટી અસર પડે છે.
એ કેવી રીતે એને તે મોટો વિસ્તૃત વિચાર થાય.
(૧) શેકાના માર્યા કઈ ધ–ઘણયાણીના વચ્ચે કાયમી કલેશ ઊભા થઈ ગયા, કેઈ પિતા-પુત્ર અને શેઠ–મેનેજરના રાહ જામતા નથી. (૨) ભયના માર્યા ઊધા ધારણ કરી કેટલાએ પિસા ગુમાવ્યા. (૩) મુસાભર્યા સ્વભાવથી કુટુંબ કલેશ હંમેશ ચાલ્યા કરે છે. (૪) વાર્થના જ અંધાપામાં મોટા શે ઠેય પણ પીઠ પાછળ ચૂ- થ ય છે. (૫) વૈરની ગાંઠ બાંધી કેટલાય પામર સારા ચાન્સ ગુમાવે છે. (૬) અભિમાનના તેર પર કેઈકને લપડાકે પડી. કેટલું જેવું છે?
આખું જગત આ વાર્થ ભય-શંકા-ગુસ્સ–વર અભિમાન વગેરે માનસિક રોગીના અનર્થોનું પ્રદર્શન છે.
એકલી આપણી જાતમાં જોઈએ તે ય દેખાશે કે આપણે એક યા બીજી માનસિક રોગને ખુશમિશાલ સેવીએ છીએ.
ખુશમિશાલ ” એટલે સમજો છો? જે સેવવામાં દિલને સંકોચ નથી, સેવવા પર કેઈ અફસ નથી કે “ અરે ! આ મેં શું કર્યુ ? ” કેઈભય નથી કે “આ સેવીને મારું શું થશે? ” દા. ત.
આઘે ક્યાં જવું ? માનો ને કે દેરાસરમાં ભગવાનનાં દર્શન કરતા હતા એટલામાં કઈ પૂજા કરનાર આડે આવીને