________________
૧૪૩
ગુરુ આગળ યથાસ્થિત આલોચના કરવી પ્રકાશન કરવું એ છે. દુષ્કૃત્ય જેવું બન્યું, જે રીતે બન્યું, એ બધું સ્પષ્ટ રૂપે બાળભાવની સરળતાથી તેમજ અત્યંત પશ્ચાત્તાપ સાથે ગુરુને કહી દેવું, એ છે. આ વસ્તુ મર્યા પછી બીજા જન. મમાં અહીંનું યાદ જ નહિ આવવાથી શી રીતે બની શકે?
ત્યારે, જે પાપની ગુરુ આગળ આલોચના ન કરી અને હૃદયમાં જ છુપાવી રાખ્યું, એ પાપનું દિલમાં શલ્ય રહી જાય છે.
પાપનું એ શલ્ય પછી જનમ-જનમ પાપ બુદ્ધિ કરાવી આંખ મી ચીને એવા પાપાચરણ કરાવે છે.
પાપનું શલ્ય એટલે કાંટે. એ ઊંડાણમાં જામી પડે એ ભૂડું. માટે પાપનું શલ્ય અંદરમાં ઊભું રાખ્યું અને પશ્ચાત્તાપથી બહારમાં તપ ઘણે કર્યો છતાં ઉદ્ધાર થાય નહિ. ગુરુને કહ્યું હતું, અને ગુરુ જે પ્રાયશ્ચિત્તરૂપે તપ આપત, એના કરતાં ય ૧૦–૧૦૦-૧૦૦૦ ગુણ તપસ્યા કરી! પણ જે આલેયણા નહિ તે પાપનો નિકાલ નહિ, શલ્યને ઉદ્ધાર નહિ, તે તે હલકા જમે અને એમાં પાપબુદ્ધિ અને પાપાચરણ ચાલ્યા જ કરે છે. ગુરુ આગળ પાપનું પ્રકાશન ન કરવું અને મનમાં જ એ રાખી મૂકવું એની આ ભંડાઈ છે.
ગશાળાને અંતકાળે પસ્તા થયે કે “અરેરે ! મેં ગુરુ ધર્માચાર્ય મહાવીર પ્રભુની કેટલી બધી અવહીલના કરી ! વિટંબણા કરી !” પિતાના શિષ્યોને એ કહ્યું પણ