________________
૧૪૮
પરમાત્મામાં ચોંટતુ નથી, તેમજ પેાતાના આત્માની ચિંતા શકાતુ નથી વિષયઘેલુ મન એટલુ
પણ થતી નથી, કહી મધુ મુડદાલ બની જાય છે. બાકી એ તે તું સમજે જ છે કે કુશીલના માગે જતાં કુળને કેવું કલ'ક લાગે; તેમજ ગમે તેટલા પ્રેમાળ પતિને પણ કુશીલની જાણ થતાં કેટલી બધી નફરત થાય ? તિરસ્કાર છુટે ? અને કદાચ જીવનભર માટે કાઢી પણ મૂકે? ત્યારે ખાઈ માણસ માટે એવુ હડધૂત થયેલ જીવન કૈટટ્ટુ નાલેશી ટુ અને કેવુ દુ:ખદ બને ! સ્ત્રીૠત
માટે શીલ એ તે સાથે! અલકાર છે. (૪) સહવતી પર શપ નહિ :
“હું ભાગ્યવતી ! બીજું એ પણ ધ્યાન રાખજે કે તુ રાજરાણી થશે એટલે બીજી શૈકય રાણીઓના પણ સંપર્ક મળશે એમાં એ કદાચ તારા પર ગુસ્સે થાય તે ય તું જરાય ગુસ્સે ન થઈશ. એમને તારી નાની સગી એને ગણજે; અને નાડિયા ઊંચાનીચા થાય એમાં આપણે વડેરાએ શુ' ઊ’ચુનીચું થવુ' ? નાનાનુ` તે ગળી જ ખાવાનું હાય,' એવા ભાવ દિલમાં હમેશા રાખજે. તેા તને બધાના સ્નેહ-સદ્ભાવ-સહાનુભૂતિ મળશે. જોજે,
જગતની વચમાં જીવન જીવવાનુ છે; એ સાથેનાઓના સ્નેહ-સદ્ભાવ-સહાનુભૂતિ વિના તા અકારુ જીવન અની
જાય
ચિત્ત અસ ્ વિકલ્પે અસમાધિ અને દુર્ધ્યાનથી ઘેરાયેલુ રહે, તેથી આવા ઉચ્ચ જીવનમાં શુભકમે પાજ નની,