________________
૨૩. ઋષિદત્તાને બાપની હિત શિક્ષા
હરિજેણે પ્રસન્નતાથી કન્યાને કહ્યું, “વત્સ ! તારે આ શેક કરવા જેવો નથી. તારે તે અમારી હિત-શિક્ષાના બોલ ક્યાંય વિસારવા નહિ, એ જ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે. મારું જીવન તે બે વરસ વધુ ચાલ્યું કે આ જ સમાપ્ત થયું એથી તને બહુ વિશેષતા નથી; પણ તું શિક્ષાવચન બરાબર અમલમાં ઉતારે એથી તારે જીવનભર લાભ છે, તારા જીવનમાં મહાન વિશેષતા થશે. હિતવચન આ છે કે :
शुश्रषेथा गुरुन् शीलं पालयेथा: पतिव्रते । सपत्नीष्वपि मा को पी: कोपयन्तीष्वपि ध्रुवम् ॥ विधुःलंतप्यते काचिद् ग्रस्यमाणोऽपि राहुणा ? मा भूः सुखे च दुःखे च वत्से ! धर्म पराड्.मुखी।
धर्म एव हि जन्तूनां पिता माता सुत: प्रभुः ।। કન્યાને બાપની હિતશિક્ષાઓ :તાપસ હરિણ કન્યા ત્રાષિદત્તાને કહે છે,(૧) સેવાઃ- “વત્સ! વડિલની સેવા-સુશ્રષા કરજે. વડિલની જે સેવા કરે છે એ જગતમાં સેવા પામે છે.
સેવા પામવા પુણ્ય જોઈએ છે, ને ગુરુજનેની સેવા કરવાથી પુણ્ય ઊભું થાય છે. એ જે ભૂલાય તે સેવાને બદલે અવિનય-અકકડતા-અભિમાન-ડરામડાડકાં વગેરે દેશે પિષાય છે ને એથી તે પુણ્યને બદલે પાપકચરા જ