________________
૧૪૪ ખરું, અને કેઈએ ગુરુની હીલના ન કરવા ઉપદેશ પણ કર્યો, તેમજ જગતને પિતાના દષ્ટાન્તથી ગુરુ-અવજ્ઞા ન કરવાનું જાહેર કરવા પણ કહ્યું; કિન્તુ પિતે ગુરુ પાસે આલેચના ન કરી એને એ ન સૂઝયું કે શિષ્યને કહું કે “મને લઈ જાઓ મહાવીર પ્રભુ પાસે, જેથી હું પાપની આલેચના કરી પ્રાયશ્ચિત માગું તે પાપનાં શલ્ય કેવા ઊંડા ઊતરેલા રહી ગયા ! કે હવે એ સંસારમાં દુર્ગતિઓમાં ભયંકર ભટકવાને છે.
પાપશલ્યની આ ભંડાઈકે ભવ પાપાચરણે આપે !
જીવતા છીએ ત્યાં સુધી જ ગુરુ આગળ આના ઉદ્ધાર શક્ય. આપઘાતથી મરી ગયા પછી, અગર જીવતા રહેવા છતાં મૃત્યુ સુધી ગુરુ આગળ એને ઉદ્ધાર ન કરવામાં મરી ગયા પછી શું થાય ? “ગુરુને કહીએ તે ગુરુ આગળ હલકા પડીએ, માટે ન કહેવું તે ન જ કહેવું.” એમ કરી જરા પિતાનું માન સાચવ્યું એનો લાભ કેટલે? અને પરભવે જમના જન્મ પાપાચરણમય મળે એનું કેટલું નુકસાન? આ જે વિચારાય તે અહીં આલેચન કરતાં ભલે ને ગુરુની નજરમાં હલકાઈ થઈ, પરંતુ એ નુકસાન વધાવી લઈ પલેકનાં અતિ ભયંકર નુકસાનને રેકવાનું કરાય; તેમજ માન કષાય પર ભારે પ્રહાર કરાય.
તીવ પશ્ચાત્તાપ સાથે આલોચનાની બલિહારી છે.
આલેચના એ પાપનાશને પહેલે ઉપાય છે. એના પર