________________
૧૪૦
જીવનમાં ભારે પીડા–આપત્તિ આવતાં, અગર કોઇ તેવું પાપકા થઈ જતાં, સંભવ છે મન મરવાના વિચારમાં ચડી જાય, પરંતુ ત્યાં એવા વિચાર રોકવા જોઇએ. એ રેકવા માટે ત્રણ વાત વિચારવાની :
-
(૧) આપઘાતમાં અંતે સમાધિ–વેશ્યા બગડતાં દુતિ થશે. અહીં થોડું... દુઃખ અસહ્ય લાગે છે તો ત્યાં જાલેમ દુઃખ કેમ સહન થશે ? તે પણ જીવનભર ! એટલે જીવનભર અસમાધિ દુર્ધ્યાન-અશુભ ક્ષેશ્યા.
આમ દુતિના દુ:ખ વખતે અસમાધિ થયા કરે, એનાથી કેવાં ધાર પાપ બધાયે જ જવાનાં ?
(૨) વળી દુર્ગંતિને ભવ એટલે એમાં કોઇ જ ધર્મસમજ નહિં, તેથી વાણી–વિચાર વર્તાવ પાપભર્યાં ચાલવાના.
આપઘાતથી દુર્ગાતિનું જીવન દુઃખમય સાથે પાપાચણભર્યું . હેાય એનું ય પરિણામ કેવું ખરામ ? ત્યાં ઊગવાને શો આ
(૩) આપઘાતથી ઊંચા માનવજીવનનો નારા એટલે પાપનાશની ને મુકૃત કમાઇની બધી તકનો નાશ !
આપઘાતમાં કેવાં કેવાં સુકૃતની બધી તક નષ્ટ ?:
અર્થાત્ આપઘાત ન કરતાં હજી જો અહી જીવતા રહીએ છીએ, તે તન-મન-ધનથીન્દ્રયાથી કેટલાય સુક્ત કરી શકીએ છીએ, (૧) કમમાં કમ પરમેષ્ઠિનમસ્કાર મત્રનું કે અરિહંતનું સ્મરણ કરી શકીએ છીએ (૨) વળી કાયાને મેરુ મૂકી, મરીને કાયા નષ્ટ કરવી છે તે, જીવતા રહીને એને