________________
૧૧૨
રાગાદિન નિમિત્તથી આઘો રહું,” પણ બેપરવાઈ ને જોઇએ કે “મને નિમિત્તે શું કરવાના હતા?”
નિમિત્ત સેવતાં તે ભલભલા ડૂખ્યા. વિશ્વામિત્ર ષિને મેનકા અપ્સરાના નૃત્યનું નિમિત્ત મળ્યું, એમાં બેપરવાઈ કરવા ગયા કે “મને તપોનિષ્ટને આ નિમિત્તે શું કરવાનું હતું ? ? તે અંતે એનામાં લેભાયા અને પડયા. આજની દુનિયામાં જુએ છે ને કે પ્રભક નિમિત્ત બહ વધી જતાં એ સેવવામાં પડેલી પ્રજા કેવી પાયમાલીના પંથે પડી છે? પવિત્ર રહેવું છે? તે ભૂલે ચૂકે ચિત્રપટદર્શન, નવલિકાવાંચન, પરસ્ત્રીદર્શન વગેરે નિમિત્તો સેવતા નહિ.
આજના વિષયરસભર્યા છાપાં વાંચી કરા-છોકરીઓનાં માનસ અને વર્તાવ કેવા બની ગયા છે ? આજની છોકરીઓને પિતાના શીલની વિશેષ ચિંતા રહે છે? કે પિતાના અંગે પાંગ અને હાવભાવ દેખાડવાની ? આજના છોકરાઓને ગુણસમૃદ્ધિના વિચાર ચાલે છે? કે ધનસમૃદ્ધિના ? આજે છાપાં અને લેકવર્તાવે દાટ વાળ્યો છે. બીજાના દેખાદેખી નવા નવા આત્મા પતન પામતા જાય છે, બગડતા જાય છે. નિમિત્ત બળવાન છે. તાપસે તપવનમાં વિદત્તાનાં વારંવારના દર્શનને પતનનું નિમિત્ત માની એને લઈને રાજાતાપસને અહીં જ રહેવા માટે આગ્રહ નથી કરતા.
રાજા હરિણ-તાપસ કન્યા રાષિદત્તાને લઈ જઈ જંગલના ગુપ્ત ભાગમાં રહે છે. પણ હવે કન્યા ઉંમરે વધતાં એનું સૌંદર્ય ખીલી ઊઠયું છે. તેથી મોટો ભય છે કે “કેઈ વનચર માણસ એને જોઈ જતાં એના પર ઉપદ્રવ