________________
૨૧. ઇન્દ્રિયાના અનર્થ : આપઘાત અકાય
સંસ્કારો એ તરફના જ દૃઢ થયેલા છે, તે એમને અહી પૂરબહારમાં ખીલી ઊઠવા માટે યુવાનીના ક્ષનમનાના કાળ વસ ંતઋતુ જેવું કામ કરે છે. વસંતમાં વનરાજી ખીલી ઊઠેં, એમ યુવાનીમાં અનાદિના વિષયસંસ્કારો જાગતા-ખીલતા થઇ જાય છે. પછી પરિણામ વિચારી જીવને અનાદિથી આ ગમતી વાત છે, વિષયરંગે રંગાઇ જવાની વસ્તુ પસંદ છે. એમાં યુવાની સહાય કરે પછી જીત્ર ઝાલ્યા રહે ? યુવાની દિવાની, યુવાની વાંકી
:
યુવાનીમાં ઈષ્ટ વિષયે સિવાય ખીજું કાંઇ એને સૂઝે ? પ્રિયાનું દર્શન મળ્યા પછી પ્રભુનાં દર્શનની ભૂખ રહે ? એક નાસ્તિકે કહ્યુ', 'પ્રિયાના નમેવાસ્તુ, મિન્યઃકુશ - નાન્તર: ।' અમારે તે ગારી ગુલાખી પ્રિયાનું જ દન હૈ। બીજાએનાં દશનનું શું કામ છે ?
સમજાય છે ? યુવાની કેવી દિવાની ? ચુડા રૂપાળા વિષયાની એવી જાલિમ આસક્તિ કે એમાંથી માથુ' ઊંચુ કરવાની વાત નથી. ભવ તા ઘણા ઊ ંચા મળ્યા, વીતરાગ અરિહંત ભગવાનનાં દર્શન-પૂજન-વંદન આદિ દ્વારા મનને પ્રભુમાં લગાવી શકાય એવા ભવ ! પરંતુ યુવાની એવી વાંકી કે મનને વિષયેામાં જ પકડી રાખી ત્યાં જવા જ ન દે. માનવ અવતારે તક કેવી સુંદર ? :
માનવ અવતાર તે એટલા સુંદર મળ્યો, ને એમાં યુવાની વળી એવી જુસ્સાભરી કે અરિહંત તીથંકર ભગવાનની આજ્ઞાનુસાર ત્યાગ—તપસ્યા—અહિંસા સહ.-બ્રહ્મચય આદિને