________________
૧૩૭
પર, ‘આહા' આ મારી ઈન્દ્રિયાને કેવુ' સરસ જોવા સાંભળવાનું મળ્યું? બસ, આંખ આમાં ચાંટી જ જાય છે; કાન આમાં લીન જ થઈ જાય છે ! વાહુ સરસ ! અસ, તેા પછી આપણે બીજી જોઈ એ છે ય શું? ઇંદ્રિયાને મજા પડે એ જ જોઈ એ.’ વિષષસેવામાં કેમ બુધ્યુગીરી ? કેટકેટલા
અનથ અને ખોટ ? –
જીવની આ કેવી ખવાસગીરી ? કેવી ગુલામી ! ? થનમનતી યુવાનીનુ બધુ જોમ એને આ ઈન્દ્રિયાનુ ખવાસપણું કરવામાં ખલાસ કરવું છે! આમાં જીવની કઈ બુદ્ધિમત્તા ? કે સરાસર બુમ્બુગીરી ? ઈન્દ્રિયો અને એના વિષયાની જ ગુલામી કરવામાં જ્યાં (૧) પુણ્યના લેશ પણ કમાવાને નિ. (૨) તત્ત્વજ્ઞાનની લેશ રમણતા નિહ. (૩) સુસંસ્કારનું નામનું ય સજ્જન ન,િ (૪) પરમાત્મભિક્તની સહેજ પણ મસ્તી નહિ; ને ઉપરથી (૫) પાપાના ઢેર, (૬) કુસંસ્કારોની પુષ્ટતા, (૭) માહની રમણતા તથા (૮) આ ભવની બરબાદી, અને (૯) એ ઊભા થવામાં વપરાયેલી પૂના અનેક જન્મની અથાગ તપસ્યાની સરાસર બરબાદી, સાથે (૧૦) દીર્ઘ દ્રુતિઓનાં જાલિમ દુઃખાની પરંપરા ચાલે એવા પાપાનુ’ધના થોકબંધ સર્જન થાય, ત્યાં જીવની શી બુદ્ધિમત્તા ગણાય ? નરી બુધ્યુગીરી જ ગણાય, કે પેાતે પેાતાના જ હાથે પેાતાના એકાંત વિનાશ સર્જ !!
આ બધુ તફાન એક્ામ વતી યુવાનીનુ છે. ખૂબી તો પાછી એ છે કે એ ઇન્દ્રિયાના ગમતા વિષયે ઊભા