________________
૧૨૮
ધર્માત્માને મન ધર્મોની જાહોજલાલીની સૌથી વધારે "મત હાય છે, એની આગળ પૈસાની કિંમત નહિ.
ધરણુશાહ પેરવાડ એક રાણકપુરજીનું મંદિર ખંધાવવા પાછળ એ કાળના નવાણુ ક્રોડ રૂપિયા પેાતાના શી રીતે ખર્ચી શકયા હશે ? એમણે જોયુ. કે મને માનવભવની આ મહાન સતિથી માંડીને ધન વગેરે બધાની અઢળક પુણ્યાઈ આપનારા તથા હવે પછીના ભવિષ્યમાં મારા તારણહાર દેવાધિદેવનું વિશિષ્ટ ભવ્યતાવાળુ' મંદિર અધાવવાની આ સેાનેરી તક છે; તે એવું બ ́ધાવી દઉં કે એમાં સેકડા-હજારો વરસની જાડોજલાલી થતી જ રહે; કેઈ લાખા જીવાના ક્લિમાં એ ધર્મનાં બીજ અને ધનું પાષણ કરતું જ રહે !
મરતાં પોતાને તે અવશ્ય મૂકવાની, તથા મૂકેલી પછી બીજાઓના વિષયવિલાસ પાખનારી, ને અસંખ્ય સ્થાવર વગેરે જીવાના કચ્ચરઘાણ કાઢતી રહેનારી લક્ષ્મીના આવા સદુપયાગ ન કરે એ કેવા પામર અને કંગાળ ? તન-મન-ધનના શે! સદુપયોગ
સંસારમાં ભટકતાં જીવને લક્ષ્મી પ્રાપ્ત કરવાની નવાઈ છે ? અનતી વાર એ મળી; નથી મળ્યું. એથી ધની જાહેોજલાલી કરવાનુ. મૂઢ જીવને એ ભાન નથી કે ગેાઝારી લક્ષ્મીએ જ અતિ આસક્તિ તૃષ્ણા મમતા કરાવી કરાવીને જ મને દુર્ગાના ધરામાં એવા ફેંકી દ્વીધા કે ભવાના ભવા સુધી એમાં જ ભટકતા રહ્યો. માટે આ શીખા કે મળેલી તન-મન-ધનની સ`પત્તિથી
-: