________________
૧૧૫
ગમતા વિષય આવે એ વખતે સત્ત્વ હોય તો જ એને સ્વેચ્છાએ ત્યાગ થાય. સત્ત્વહીન જીવા અહીં ટકી શકતા નથી. અવસર મળ્યે પરણેલી પરસ્ત્રીને જોવામાં ય લાગી જાય, તે પછી અ-પરિણિત એક કન્યા પર આંખા મારવાનું ચૂકે? તે હવે આવું કેમ કરશેા, ’ એમ પૂછ્યા વિના રહે?
.6
૧૮. સત્ત્વના ઉપાય
પ્ર૦- એવી સત્ત્વહીનતા કેમ મીટે ? ઉ॰-પ્રશ્ન મજેના; પરંતુ અંતરમાં એસત્ત્વહીનતા ખટકી રહી છે અને એને કાઢી સત્ત્વ પ્રગટાવવુ છે માટે પૂછે છે? ભૂલતા નહિ, માત્ર જાણવા ખાતર પૂછતા હેશે। તે જાણ્યા પછી અહીં થી કશે। નિર્ધાર લઈ ને નિહ જાએ. આજે એવા ખાલી ખાલી જાણવા માટે પ્રશ્ન પૂછનારા ઘણા જોવામાં આવે છે. એટલે તે સારું સમાધાન મળ્યા પછી પણ જરાક પેલું સમાધાન જાણે ગળે ઊતર્યુ નથી તે પાછા ઉંડુ કરે છે! પાછા એવા જ પ્રશ્ન ખીજા શબ્દોમાં કરતા રહે છે; તેમજ અહીંથી ગયા પછી એમના પૂર્વ માનસમાં કશે ફેરફાર દેખાતો નથી. માટે પ્રશ્ન કરવા તે સાચું સમાધાન ગ્રહણ કરી દિલમાં તે જીવનમાં ઉતારવા સારુ હોવા જોઈએ. અસ્તુ.
..
પરસ્ત્રીદર્શનની સત્ત્વહીનતા કેમ સીટે ? •
આ પ્રશ્નનું સમાધાન આ છે કે
(૧) પહેલુ તે, એ સત્ત્વહીનતા મનને ખટકવી જોઇએ કે ‘અરે! હું આ કેવેા મુડદાલ કે મારી જ આંખને