________________
૧૪
પણ તમે એને છોડતા નહિ, કેમકે મારો ત્યાગ કરવાથી તમને મારા કરતાં સારી પત્ની નહિ મળે એમ નહિ, મળશે, અને એથી તમારે મેક્ષ અટકે જ એવું નથી. મેક્ષમાર્ગે ચડી જવાથી મેક્ષ પણ થશે. કિન્તુ વીતરાગને જૈન ધર્મ છોડી દેવાથી એનાથી સવા તે શું, એની હળને ય ધર્મ નહિ મળે, અને જે મળશે એ સરાગીને ધર્મ મળશે, એમાં તમને સાચે મેક્ષમાર્ગ નહિ મળે, અને એથી તમારે મોક્ષ અચૂક અટકી જશે.”
સીતાજીના આ શબ્દ જ્યારે રામચંદ્રજીએ સાંભળ્યા ત્યારે એણે ચમત્કાર સરો, સાંભળતાં જ રામ મૂચ્છિત થઈ ગયા, અને ભાનમાં આવતાં જ કહે “અરે ! મેં આવા મહાન દિવ્ય દિલવાળી અને સુબુદ્ધ મહાસતીને અજ્ઞાન મૂઢ લેકના બેલથી જંગલમાં છોડાવી ? આ મારી કેવી મૂર્ખતા? કેવી નિર્દયતા?” પછી તેના પતિને કહે “ચાલ જલ્દી રથ ત્યાં લઈ લે, આપણે મહાસતીને પાછી લઈ આવીએ.” શબ્દ શું કામ કરે છે? રામના હૈયાને સીતાના શબ્દોએ પલાળી નાખ્યું, અજ્ઞાન મૂઢ લોકનાં વચન પર મદાર બાંધવાનું મૂકાવી દીધું.
અલબત્ રામ જંગલમાં શોધવા ગયા, પણ સીતાજી મળ્યા નહિ, ત્યારે એમને પારાવાર શેક સાથે પસ્તાવો થયે. વર્ષો પછી લવણ-અંકુશ બહાર પડી રામચંદ્રજી તથા લક્ષ્મણજી સામે સચોટ લડાઈ આપતાં, જ્યારે રામને એમની ઓળખાણ પડી અને સીતાજી મળ્યા, તેમ જ એમની પાસે