________________
૧૭ ઋષિદત્તાના જન્મ
રાણીએ ક્રમશઃ નવ મહિના પૂરા કરી એક બાળકીને જન્મ આપ્યા, પણ પેતે પ્રસૂતિની વેદનાથી મૃત્યુ પામી, એટલે હવે બાળકીને ઉછેરવાનેા ભાર હરિષેણ તાપસના માથે આળ્યે. જુએ કની વિટંબણા ! ઘરના અન્યા વનમાં ગયા તો વનમાં લાગી આગ. જનમ આપતાં જ દીકરીની મા મરી પરવારી.
સંસારના ભાવા અનિત્ય, નાશવંતા છે, એમાં શા રાગ કરવા ?” એ હિસાબે રાજાને બૈરાગ્ય જન્મેલા અને તેથી રાજ્યપાટ છેડી વાનપ્રસ્થ જીવન સ્વીકારેલું, એટલે હવે અહીં રાણીના વિયેાગ પર દુઃખ કરવાનું હતું નહિ, કિન્તુ બાળકીને કયાં મૂકી આવે ? એક જીવ તરીકે એના પર દયા હાય, એટલે આ સ્થિતિમાં એની ઉપેક્ષા ન કરાય, એને તરાડાય નહિ.
હરિષેણુ બાળકીને કાળજીથી ઉછેરે છે. એ અહી’ ઋષિ આશ્રમમાં જન્મી તેથી એનુ' નામ ઋષિદત્તા રાખવામાં આવ્યુ. પછી તે સહેજ મેાટી થતાં હવે ખીજા તાપસાને રાગાદિ કરા
વા દ્વારા આરાધનામાં અંતરાયભૂત ન થાય એ માટે હરિષેણુ એને લઈને જુદા સ્થાને જઇને રહે છે. હરિષેણુ પેાતે તા સમજે છે, પરંતુ બીજા તાપસેા પણ આ વસ્તુ સમજે છે, એટલે હવે એને આ તપાવનમાં સાથે રાખવાના આગ્રહ કરવા છોડી દે છે.
રાગાદિના નિમિત્તોથી આઘા રહેાઃ
સાધક આત્માને આ સાવધાની જોઈએ કે