________________
૧૦૯
નથી લાગતું કે ‘ અડ્ડી. તાપસા નિંદા કરે, તો એ કેવા ક્ષુદ્ર દિલના ગણાય ? ’રાજાના અંતરમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ વસી છે, તેથી દિલ ઉમદા છે, એટલે માત્ર જાતની હલકાઈ જુએ છે. પત્નીને એ કહે છે.
· અન્યું તે બન્યું. પરંતુ હવે આપણે આ નિળ જીવન જીવનારા તાપસેની વચમાં રહેવું ઠીક નથી. તેથી કયાંક એકાંતમાં જઈને રહીએ.’
રાણીએ એ સ્વીકારી લીધું, અને બંને જણ વહેલી પ્રભાતે ત્યાંથી નીકળી ગયા, ને જંગલના કોઈક ગુપ્ત સ્થાને જઇને રહ્યા.
તાપસાની શેાધ :
અહીં તપાવન આવા બે ઉચ્ચ આત્મા વિના શૂન્ય લાગવા માંડ્યુ. તાપસે જૂએ છે કે ‘ આ શું થયું ? આ અને એકાએક ક્યાં ઉપડી ગયા ? ' તાપસા ચારે બાજુ જંગલમાં શોધાશોધ કરે છે. કેમ ? ગુનેગાર સમજીને નહિ, પરંતુ સધર્મી તરીકે એમના પર વાત્સલ્ય છે માટે, એમના મનને જો કશું દુઃખ લાગીને જતા રહ્યા હાય તા એમને શોધીને એમના મનનુ દુઃખ દૂર કરીને પાછા તપાવનમાં લઇ આવી સાથે રાખવા માટે. દિલ ધર્મોમાં લાગ્યા પછી જો એ ભૂલેલા પર ઉદારતા દાખવવા તૈયાર ન હેાય તે ધર્મમાં લાગ્યું શાનું? ધી દિલ ને ઉદારતા ન રાખતા ક્ષુદ્રતા રાખે, તો પછી શું પાપી દિલ ઉદાર બનશે ? ઉદારતાની આશા કેની પાસેથી? પાપી પાસેથી કે ધમી પાસેથી
ધનું શણ... પકડનાર ઉપર ધર્મ આ ભાર મૂકે છે કે,‘તુ’ અનાદિના રાહે તા ખીજા જીવ પ્રત્યે ક્ષુદ્રતા અને