________________
૫૪
,
ખનું ? કયાં એ ભરત ચક્રી અને શાલિભદ્રનાં સુખ ? ને કયાં મારાં ? ' એમ દુઃખ આવ્યાં હોય તો ય મનને એમ થાય કે ‘મને તે શા એવાં દુ:ખનાં પેાટલાં વરસ્યાં છે કે એમાં દીન-દુખિયારે ખનું ? કયાં એ જંગલમાં તરોડવાનાં સીતાને દુ:ખ ? કયાં એ શ્રેણિક-કૃષ્ણને નરકનાં કારમા દુઃખ ?’ આ વિચાર સમ્યકત્વના બળે આવે.
સમ્યગ્દર્શનને આ પ્રભાવ છે કે બહારનાં સુખ વખતે અંતરાં ભાવી અનને નાંતરનારા રાગાદિ પાયાનુ ભારે દુ:ખ લાગે.
સુખમાં રાગ, વિષયમૂહતા, અને હાંજા અભિમાનાદિ કાચા તથા આરભ-સાર ભાદિ પાપા કેવા મહાલવા માંડે છે ? ત્યારે તેા જ્ઞાનીએ સંસારનાં સુખાને અસાર તુચ્છ અને દુઃખરૂપ કહે છે. સુખી સમકિતીને અંતરમાં આ રાગાદિ પાપાનુ ભારે દુઃખ હાય છે. એટલે તા કહેવાય છે કે,
સમકિતી મહારથી સુખી, પણ અંતરથી દુ:ખી; ત્યારે સાધુ માહ્યથી દુ:ખી, કિન્તુ અંતરથી સુખી.
સાધુને બહારના કષ્ટોભયુ જીવન પણ અંતરમાં નિષ્પાપતા–સ યમ-શાસ્ત્રસ્વાધ્યાય તથા વીતરાગ દેવ અને એમનું શાસન મળ્યાના અપર પાર આનંદ.
પ્ર॰ તે શું સમકિતીને આ દેવ-ગુરુ-શાસન મળ્યાના આનંદ નથી ? તો પછી કેમ એ અંતરથી દુઃખી ?
ઉ-કહા, આ શાસન અને પેાતાનામાં ભરચક ભરેલા રાગ-વિષય ગુલામી-વરતિ-હિંસામય આર્ભ સમારંભ આર્દિ પાપાની ભયાનકતા દેખાય છે, ભાવી રાગાઢિ પાપમય