________________
૬૬
આમ વિચારીને રાજાએ તરત સાંઢણીએ મંગાવી અને પાતે તથા પેાતાના માણસો એના પર સવારી કરીને ઊપડયા; પહોંચી ગયા એ નગરમાં. રાજા જઈને જુએ છે તેા રાજકુમારી મર્યા જેવી થઈને નિશ્ચેષ્ટ પડી છે, અને એના મા બાપ વગેરે ભારે ગમગીન થઈ બેઠા છે. સાજી સારી રાજકુમારી ઝેરથી બેભાન, અને કુટુ બીએને રાતાં જોઇ રાજા હરિષેણુનુ દિલ દ્રવિત થઈ ગયું. સાથે ને એટલે આનદ થયા કે કુમારીના દેહમાં હજી પ્રાણ છે, ને પાતે અહીં ઠીક પહોંચી ગયા. કુમારીના પિતાએ એના આવકાર કર્યો.
રાજા હરિષેણુ તાપસેાના કુલપતિ પાસે તત્વજ્ઞાન પામેલા છે એથી અહી એને સંસારી જીવના માથેની કર્મની પરાધીનતા પર વિચાર આવે છે કે, આગળ જીવ રાંકઃ
કે
અહા ? માણસ ગમે તેવા સત્તા અને સમૃદ્ધિથી સંપન્ન હોય અને જાતને મહાસુખી માનતા હોય; પરંતુ ક'ના એકાએક ઊઠતા ઉપદ્રવ આગળ કેટલા બધા રાંક અને પામર છે ! આવા ઉપદ્રવ વખતે એની સુખની કલ્પના કેવી ઊડી જાય છે ? અને અર્હત્વ કેવુ... ઓગળી જાય છે ! અગર ક આ સોંસારમાં એક જ ઉપદ્રવ ઊભા કરીને ય જીવી છતી સત્તા—સમૃદ્ધિ તથા બધા જ સુખની કલ્પના ઉરાડી શકે છે, તે આવા સ'સારની કેવી અસારતા ! તેમજ કની કેવી શિરોરી ? ’
સસાર કેમ અસાર ?
બેલેા, તમને શું નથી દેખાતું કે માણસને ઘણી