________________
ન હોય, તે ત્યાં પણ એમની સેવા શી? આ જ કે એમની નજરમાં આપણી લેશ પણ અયોગ્યતા કે નરસાપણું ન ભાસે એવી તકેદારીભર્યા આપણા વિચાર–વાણી-વર્તાવ જોઈએ.
સમજાય છે આ ? જુએ શ્રી મહાવીર પ્રભુ મિક્ષમાં જઈ બેઠા, યા શ્રી સીમંધરસ્વામી ભગવાન હજી ધરતી પર હયાત છતાં કરોડો માઈલ દૂર બેઠા છે, તે એમની સેવા શી કરવાની ? સેવા શી રીતે કરવાની? આ જ સેવા, ને આ જ રીતે, કે એમના જ્ઞાનમાં આપણે અગ્ય-નરસા ન ભાસીએ, અનુચિત વર્તનારા ન લાગીએ. એ શી રીતે બને ? એમની આજ્ઞાને સંપૂર્ણ વળગ્યા રહીએ; એમના આદર્શને, ને આપણે આદર્શ, એમનાં સિદ્ધાન્તને આપણે સિદ્ધાન્ત, અને એમની દષ્ટિને આપણી દષ્ટિ બનાવીએ તે આપણે એમના જ્ઞાનમાં અગ્ય ન ભાસીએ, નરસા ન દેખાઈએ.
દા. ત. આપણું કેઈએ મોટું નુકશાન કરી નાખ્યું, હવે એના પર જે આપણે રેષ ધમધમાવીએ, તે સર્વસની દષ્ટિમાં કેવા ભાસીએ? અથવા રેષ-કોધ થઈ જાય છે કિન્તુ એ રોષની કશી અફસેસી નથી થતી, તે જ્ઞાનીની દષ્ટિમાં કેવા લાગીએ? અમેગ્ય, નરસા જ ને ? બસ, ત્યાં જ આપણે એમની સેવા ગુમાવી. અલબત એ વીતરાગને પિતાને શાતા-અશાતાવાળું મન જ નથી, તેથી આપણા કે કેઈના ય તરફથી એમને કશી માનસિક અશાતા નથી પહોંચવાની. પરંતુ એમને પ્રતિસમય વિશ્વનું પલટાતું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય છે, એમાં આપણે સારા મટી અગ્ય બનીએ, તે એ પણ ઝટ દેખાવાનું ને આ જ આપણે