________________
૯૦
અતાવેલી ખામી મનમાં ઊતરે, એના પર અસેસી થાય અને એને સુધારીને આગળ વધવાનુ` કરાય. એટલે
આગળ વધવાના આ બે ઉપાય,—(૧) સવજ્ઞવચનના આદર્ સાથે સપૂર્ણ સ્વીકાર, અને (ર) વચનાનુસારી પ્રવૃત્તિમાં પોતાને રહેતી ખામી પર ભારે અસાસી.
શ્રાવક જિનવચનેાક્ત સપૂર્ણ અહિંસાને તથા સવ થા અપરિગ્રહને ઉપાદેય-કવ્ય તરીકે સ્વીકારી લે છે, પરંતુ એનું પાલન નથી કરી શકતા; એટલે જે સ્થાવર જીવાની અહિંસા પાળી નથી શકતા એની એને ભારે અાસી રહે છે. આ અક્સાસી એને શકય એટલી સ્થાવરકાય જીવોની દયા-અહિંસામાં પ્રેરે છે, એમાં આગળ વધારે છે, અને એમ કરતાં એક દિવસ એવા આવે છે કે જ્યારે એ સ્થાવર જીવાની પણ સપૂર્ણ હિંસાને ત્યાગ કરે છે, અને સ થા અહિંસાનું પાલન કરે છે.
ખૂબી આ છે કે જિનવચન પર સર્વેસર્વા શ્રદ્ધા-આદર હાવાથી, પેાતાને ગૃહસ્થજીવનમાં અનિવાય એવી પણ લેશમાત્રે ય સ્થાવર હિંસાને કળ્યું નથી માનતા; કિન્તુ એને પાપરૂપ જ અને ત્યાજ્ય જ માને છે. માટે જ એ અંગે. એને રાજની અક્સાસી રહે છે કે, અરે ! આ મારી કેવી મેાહની ફસામણી કે એના લીધે આ અસંખ્ય સ્થાવરકાય જીવોની હિંસા કરવી પડે છે ! નહિતર એ વેાએ મારુ શું બગાડયું છે ?
પરંતુ જે ઘરવાસમાં નિરપરાધી એવા એમને મારા સ્વાર્થ હણવા પડે છે, એ આ ઘાસને ધિક્કાર છે !