________________
૯૬
પર એની હકુમત લઈ એની ગુલામી ચલાવ્યે રાખવી એ ભૂખ`તા છે; કેમકે એ અંતે તેા જવાના. જીવના હાથમાં એમાંનુ કશું જ નહિ, અને એની ગુલામીમાં રાગાદિ ધને ઊભા કર્યાં એ માથે રહેવાનાં. એથી ભવભ્રમણ ઊભું રહે. આ ઉચ્ચ માનવ અવતારે જ્યારે તપસ્યાની ઉત્તમ તક છે કે જેનાથી ભવમાં ભટકયા કરવાના અંત આવે છે; તે પછી આ અનિત્ય રાજ્યપાટ અને પરિવારના સમાગમમાં શું બેસી રહેવું ? હવે તો આને ઠાડીને જાઉં તપાવનમાં અને તપ તપુ.”
રાજાએ પેાતાના આ વિચાર રાણીને જણાવ્યા ત્યારે રાણી કહે ‘ તે પછી મારે પણ આ સયાગામાં શા માટે બેસી રહેવું? હું પણ તપેાવનમાં આવી તપ તપીશ.' અને જીવન સફળ કરીશ.'
રાજા પુણ્યશાળી; કેવી સહુચરીના યાગ મળ્યા છે! ત્યાગની કપરી પણ વાત વધાવી લેનારી ! ૐપડિયા મકાનની મમતા ન છૂટે, તેા મેાટા રાજ્યપાટની મમતા છૂટવી સહેલી છે? રાજિદા સાદાં ભાજન-વસ્ત્ર વગેરેની લહેર ન છૂટે, તે રાજશાહી સુખ–વિલાસેાની લહેરને ડવી સરળ કહેવાય ? પરંતુ એ બધાની અનિત્યતાનું સાચું ભાન થાય, એની ગુલામીમાં આત્માને ભૂલવાનું ને આત્મહિત ગુમાવવાનુ મહા નુકસાન દેખાય, અને એ દિલને ભારે ખટકે, તે એને ત્યાગ કરવા કઠિન નથી.
રાજા હરિષેણે મ`ત્રીઓને ખેલાવી પેાતાના વિચાર જણાવી દીધા. મંત્રીઓએ કહ્યુ’, ‘મહારાજા ! હજી રાજકુમાર