________________
- ૧૦૦ આવ્યેથી મન પછી એમાં એડજસ્ટ (adgust) થઈ જાય છે ને? ગોઠવાઈ જાય છે ને? સવાલ મનને એડજસ્ટ કરવાને છે.
સ્વેચ્છાએ ત્યાગ કરી મનને એમાં ગોઠવી લેતાં આવડે, તે પછી કોઈ દુ:ખ નથી લાગતું. | મન વૈભવ પરિવારને સુખદ અને એટલે જ મહત્ત્વનાં માની લે છે, તેથી જ એના ત્યાગની વાત આવતાં ભડકે છે.
એ વિરલ દુર્લભ મહાકિંમતી પુરુષાર્થ શક્તિથી વૈભવ પરિવારના સ્વેચ્છાએ ત્યાગ કર્યા પછી જે તપોમય જીવન બનાવાય, એમાં મન ગોઠવાઈ જાય છે, મન એવા ત્યાગ તપને જ અનુકૂળ માની લે છે પછી ત્યાં કશું કપરું નથી લાગયું.
રાજા હરિષણ અને એની રાણ પ્રીતમતી તપોવનમાં માજથી તપ તપી રહ્યા છે, અને વિશ્વભૂતિષિની ઉપાસના કરી રહ્યા છે, તત્ત્વશ્રવણ કરી રહ્યા છે. એમાં એક દુખદ ઘટના બની આવે છે. રાણી પ્રીતિમતી તપ તપવા છતાં પાંચમે મહિને ગર્ભવતી હોવાનું સ્પષ્ટ દેખાય છે. ત્યારે અહીં તપોવનમાં ગર્ભાએ કેટલું લજજાસ્પદ? રાણી તથા રાજા હરિફેણને એ ભારે લજજાકારી બને છે.
જે જે હું અહીં હરિષણના બ્રહ્મચર્યમાં ભંગ થયે નથી. તેથી જ એને આશ્ચર્ય સાથે ખેદ થાય છે કે “આ શું ?” એને ખાતરી છે કે “રાણીમાં પહેલેથી સંસારી જીવનમાં ય પાકે સદાચાર છે. એ કાંઈ અહીં તાપસ જેવા ઉચ્ચ જીવનમાં તે સદાચારને ભંગ કરે જ શાની?” એટલે આશ્ચર્ય પામી પત્નીને પૂછે છે,