________________
-
-
-
૧૪. વીતરાગની સાચી સેવા પ્રીતિમતી તે હવે મહારાણી બની, એને રાજાની સેવા શી બજાવવાની હય? સેવા તે દાસી કરે કે મહારાણું? પરંતુ જરા સમજી લેજે કે,
સામાના તનની સેવા કરતાં એના મનની સેવા મોટી છે.
સામાના મનને શાંતિ આપવી, શાતા ઉપજાવવી, પ્રકલ્લિતતા-પ્રસન્નતા રહેવામાં સહાયક થવું એ મેટી સેવા છે.
માબાપના, ઉપકારીના કે ગુરુના મનની આ સેવા કરવાનું ધ્યાનમાં રહે તે જીવન અનેરું જીવવું પડે. હરપળે આ યાન રહે કે રખે ને મારાથી એવો એક પણ શબ્દ પણ ન બોલાય જેથી સામાના દિલને અશાંતિ થાય ! મારું મુખ જરાય એવું કટાણું કે ઉદાસીન ન દેખાડાય કે જેથી એમને અશાતા ઉપજે ! એ સહેજ પણ માત્ર આંખના રેષ જે ય એક પણ વર્તાવ ન થાય કે જેથી એમનું મન ગમગીન બને ! ઉપરથી એ ઉપકારી બીજી રીતે ગમગીન બનેલા હોય તે એમને પ્રકુલ્લિત કરવા માટે મારે સ્વાર્થ ભૂલી જે કઈ ભોગ આપવું જરૂરી હોય એ આપ જોઈએ.”
વીતરાગની સેવા શી? –
સેવાધર્મ પરમગહને...કેમ? એની પાછળ આ રહસ્ય છે કે સેવ્ય ઉપકારીના મનને સહેજ પણ અશાતા ન થાય એવી આપણે સતત જાગૃતિ રાખી વર્તવું પડે, એટલું જ નહિ કિતુ જે એ સેવ્ય સ્વામી પોતે વીતરાગ જેવા હોઈ કે સ્થિતપ્રજ્ઞ હોઈ એમને કશી માનસિક અશાતા