________________
૮૩
મનથી ખૂબ ખૂબ ધસેવા કરી કૃતજ્ઞતા મજાવ્યાનેા સતેાષ રહે. મન ક્ષુદ્ર હોય તેા ધમે` કશુ કર્યું" ન લાગે. ધર્મે ઘણું કર્યું લાગે પછી તે કેમ ? તે કે સવાર પડી જાગ્યા કે તરત કૃતજ્ઞભાવે ધમ ને ધ દાતા દેવ-ગુરુ યાદ આવે, પરમેષ્ઠીમંત્ર યાદ કરાય તે કૃતજ્ઞભાવે, કે અહે ! આ પરમેષ્ઠી-નમસ્કારે અને પરમેષ્ઠીએએ મારા પર કેટલે બધા ઉપકાર કરી મને આટલે બધે ઊંચે માનવ અવતારે અને સળમાં ચડાવ્યેા છે !' આમ નવકાર ગણવાના, દેવદન કરવાના, પૂજા કરવાની, એ બધુ ધર્મ પ્રત્યેની કૃતજ્ઞતા ખજાવવા. ધર્મે મને ઘણું દીધુ છે તે હું એમાંથી ઘી-દૂધ-સુખડ-કેશર-વરખ વગેરે ધર્મના એટલે કે પ્રભુના ચરણે ધરવા લઇ જાઉં,’-આવું રાજ ને રોજ થાય.
એવું સાધુ–સેવા, સાધર્મિક-સેવા, અનુક પાદાન, વગેરેમાં ખરચતા રહી ધર્મ પ્રત્યે માત્ર કૃતજ્ઞતા બજાવ્યાને સંતા રહે, પણ ધ` મ`દિર વગેરે પર પાતે કોઈ ઉપકાર કર્યા એવી વિશેષતા ન લાગે. તપાસો મંદિર-ઉપાશ્રય-ધર્મ ખાતામાં ખરચીને તમે ઉપકાર કર્યો એવું નથી લાગતું ને ? એવું ન લાગતું હોય તે બેડ પર ચડાવવાનું, નામ કાતરાવવાનું કે તકતી મરાવવાનું મન ન થાય. જો એનુ મન થાય છે તેા એના અતા એ છે કે ઉપકાર પેાતાને મનાવવા છે કે મેં ધર્મનું આટલું ભલું કર્યું. મેં પૂજા ભણાવી, આંગી રચાવી, પ્રભુને ગાદીએ બેસાડયા, પ્રભુનુ આટલું કર્યું, પ્રભુ ઉપર ધર્મ ઉપર ઉપકાર કર્યો !' કેવી
(
ઉલ્ટી ગંગા !