________________
૭૦ પ્રદેશદ-વિપાકેદય :
નિમિત્ત પામી વિપાક દેખાડનાર કર્મ માટે આવું બને છે કે તેવાં નિમિત્તના હિસાબે તેવાં કર્મ વિપાકમાં જે મારી જાય, અને બીજા કર્મ પાકેલાં પણ માત્ર પ્રદેશથી ભગવાઈ જાય. રવિપાક ન દેખાડી શકે, પણ પૂર્વે પણ જુઓ પાપનું ઝેર ચડ્યું ત્યારે તે પૂર્વે આરોગ્ય આપી રહેલ કમદળિયાં રેગ્ય આયે જતા હતાં, તે સર્પદંશ પછી આરોગ્ય કેમ અટકયું ? કહે, સર્પદંશનું નિમિત્ત પામી અશાતા વેદનીય કર્મને વિપાકેદય જોર મારી ગ, તેથી પેલા ચાલુ આખ્યદાયી કર્મને રવિપાક સ્થગિત થઈ ગયે, એટલે એ બિચારાં સ્થિતિ પાક ઉદય પામવા છતાં ખાલી પ્રદેશોથ રવિપાક દેખાડયા વિના જ ભગવાઈ રવાના થતા ગયાં ને અશાતાકર્મના વિપાક પ્રબળ બનવાથી પીડા શરૂ થઈ. બસ, એથી ઉલટું હવે આ ઝેર–નિવારક મંત્ર-પ્રાગથી બન્યું. હવે અહીં આરોગ્ય શાતાદાયી કર્મજોર મારી જાય છે. કમ પર દ્રવ્ય-ક્ષેત્રની અસર :
આ બતાવે છે કે કર્મના ઉદય પર તેવા તેવાં દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ અસર કરે છે. કર્મ તે બંધાયા પછી એને અમુક અબાધા-કાળ અર્થાત એને અબાધિત રહેવાને કાળ પૂરો થયા બાદ, સમયે સમયે ઉદય પાકયે જાય છે. એમાં શાતા–અશાતા જેવા પરસ્પર વિરોધી કર્મ પણ પિતાના કાળ પાયે ઉદય પામતા જાય. પરંતુ જેવાં દ્રવ્ય ત્રાકાળ-ભાવની પ્રબળતા, એ પ્રમાણે શાતા કે અશાતા બે