________________
૭૬
ચાકી કરે છે, ત્યારે ઠેઠ જનમથી માંડીને વરસેા સુધી રેજ માત્ર ખાનપાન જ નહિ, કિન્તુ સર્વ પ્રકારના ઊછેરને પામનાર છેકરા માતાપિતાના ઉપકારને ભૂલે, એના યહિ ચત અદલેા વાળવાની વાત તે દૂર, પણ ઉપરથી માતાપિતાના ચિત્તને કલેશ પમાડવાનું કરે, એ કૂતરાની જાતથી ય ગયા ને ?
એવા કૂતરાના જીવનથી ય બદતર જીવનને જીવતાં કૃતવ્ર માણસજાતને કશા વિચાર ખરો ?
કૂતરા શાળામાં શિક્ષણુ નથી પામ્યા, ત્યારે મનુષ્ય આજે શાળામાં શિક્ષણ પામે છે, શિક્ષિત બન્યા કહેવાય છે. એવા શિક્ષણમાં ઉપકારીના ઉપકારને સમજવાનું યાદ રાખવાનુ` અને એના યથાશક્તિ બદલા વાળવાનુ કશુ શીખવાનું નહિ ? ઉલ્ટુ શિક્ષણની પદ્ધતિ જ એવી કે એ શિક્ષણુ પામીને તૈયાર થનાર ોકરાઓના મેટા ભાગ એવા સ્વાર્થ રસિક અને વિષયાંધ અનેલા દેખાય કે એ સ્વાર્થ રસ અને વિષયાસક્તિમાં માતાપિતાને દ્રોહ દેનાર, અને એમનાં હૈયાને હંમેશાની બળતરા કરાવનારો દેખાય છે ! ત્યારે સહેજે વિચાર આવે કે, ‘ આજના જમાના કેવા ? ’
સ્વાર્થી ધતા અને વિષયાસક્તિ જાલિમ વધારી કૃતજ્ઞતા ભૂલાવનાર જમાના પર ઓવારી જવાતું કરાય ? કે જમાનાને ઝેરી સમજી સાવધાન મનવાનું કરાય?
X