________________
સ્કન્ધની અસર નથી, પરંતુ પ્રતિ સમય ચાલતી પીડાવેદના ઉપજાવનાર અલગ અલગ કમસ્કન્ધની અસર છે, તે તે સમયે પાકનાર કર્મ સ્કન્ધ પાકે એટલે ત્યાં જ વેદના ઉપજાવે છે, એની પછીના સમયે પાકનારો કર્મને સ્કન્યા પાકતાં જ એજ સમયમાં વેદના આપે છે, એમ માને કે સળંગ પીવેદના ચાલી, તે આ હિસાબે એટલા કાળની વેદનાનો કોઈ એક કમક નહિ કિન્તુ અનેક કર્મ સ્ક જવાબદાર હોય છે.
એટલે હવે સમજાશે કે જે સમય વેદના બંધ પડી એ સમયે એ કઈ જોરદાર કર્મ સ્કન્ધ પાકનારો હતે જ ન, યા હતા તે એના પર કોઈ એ પ્રભાવ પડે કે જેથી એ ફળ દેખાડ્યા વિના એમજ રવાના થયે. પ્રશ્ન થાય,
પ્ર–તો બધું કાકતાલીય ન્યાયથી બને છે ?
ઉ૦-ના, અહીં કાતાલીય ન્યાયથી જેમ તાડ પડવાનું હતું, એજ વખતે કાગડો એના પર બેઠો. એમ “રની પીડાનાં કર્મદળિયાં પૂરા થવાનાં હતાં એજ વખતે મંત્રપ્રયેળ થયે, ને મંત્રપ્રયાગે એને સાજી કરી” એવું ન માનીએ, પરંતુ હવે પાકનાર કર્મ પર મંત્રપ્રાગની એવી અસર પડી કે કર્મની ફળ દેખાડવાની શક્તિ મંત્રપ્રયાગથી કુંઠિત થઈ ગઈ, તેથી જે કે કર્મ પાકવાના હિસાબે ઉદયમાં આવ્યાં ખરાં, પણ પીડા ન આપી શક્યાં, અને આરોગ્યનાં કર્મ વિપાક-ઉદયમાં આવી, એણે આરોગ્ય દેખાડયું, એમ બની શકે છે.