________________
૭૨
એ પ્રમાણે અસર થાય યા ન થાય. કેટલાંક કર્મ નિર્મામત્તાધીન; એટલે તેવા તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું નિમિત્ત પામી ઉદય પામનારા, વિપાક દેખાડનારા હોય, એ ક તેવાં દ્રવ્યાદિની અસર લે; માટે દુમળાં, પર ંતુ સબળ કર્મ દ્રવ્યક્ષેત્ર-કા—ભાવની અસર નથી લેતાં, અને પેાતાના પ્રભાવ દેખાડે છે.
સનિમિત્તક અનિમિત્તક કર્માંય :
,
એટલા માટે · શ્રીપન્નવણા ' સૂત્રમાં કહ્યું કે ક એ જાતનાં, (૧) સોનમિત્તક ઉદયવાળા અને (૨) નિનિમિત્તક ઉદયવાળાં. આમાં નિમિત્તકમાં આવાં ક આવે કે જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાંનુ કોઈ નિમિત્ત પામીને વિપાક-ઉદયમાં આવે. દા. ત. અહીં રાજકુમારીને મંત્રપ્રયાગનુ નિ મત્ત મળ્યું અને આરોગ્યનુ કર્મ ઉદયમાં આવ્યું. બિમાર માણસ હવા ખાવાના સ્થળે જાય, અને ત્યાં રહેતાં સાજે થાય, એ ક્ષેત્રનું નિમત્ત પામીને શાતાવેદનીય ક ઉદયમાં આવ્યુ ગણાય. એમ ઋતુ બદલાય અને શરદી વગેરે મટી આરોગ્ય મળે, એ કાળ–નિમિત્તક કર્માંના ઉદય થયા ગણાય. બહુ ચિંતા-શંકા-ભય વગેરે ભાવનું નિમિત્ત પામીને ય રોગ અશાતા ઊભી થાય, એ ભાવ-નિમિત્તક અશાતા વેદનીય કમ ના ઉદય કહેવાય. આમ સનિમિત્તક કર્માં ઉદયનું નિમિત્ત મળતાં કામ કરે. પણ આવાં કોઇ નિમિત્તને ગણકાર્યા વિના એમ જ દા. ત. ટી. ખી. કેન્સર લકવા વગેરે રોગ ઊભા થઇ જાય ત્યાં પ્રબળ નિનિમિત્તક કર્મ ને ઉદય ગણાય.
એમ, ગેાખવાની ઘણી મહેનત કરવા છતાં જ્ઞાન ન