________________
એવાં પણ અસાર સુખ અને સાધન પાછળ જીવોની કાળી ભાવના ને કાળા પાપાચરણ એ સરાસર મૂઢતા છે.
એમ તે હરિષેણ રાજાની આ તાત્વિક વિચારણું આગળ ચાલે એવી છે. પ્રસ્તુત પ્રસંગ જોઈ મન ઊંડા તત્ત્વચિંતનમાં ગરકાવ થઈ જાય એવું છે. પરંતુ અત્યારે રાજકુમારીની સ્થિતિ જોતાં એને બચાવી લેવામાં હવે વિલંબ કામને નથી એમ લાગે છે. તેથી એ કાર્ય કરવા પૂર્વ કુંવરીના રોતા માતા પિતાને કહે છે,
‘ભાગ્યવાન! જરાય ચિંતા ન કરશે. હવે આ કુમારી સજીવન થઈ ગઈ સમજો.” આમ કહીને તરત જ રાજાએ વિષાપહાર મંત્રને ઉપયોગ કર્યો, અને મંત્રના પ્રભાવે કુમારીનું ઝેર તદ્દન નષ્ટ થઈ ગયું, એ ભાનમાં આવીને બેઠી થઈ ગઈ ! એથી બધાને હર્ષને પાર ન રહ્યો. અહીં એક વસ્તુ સમજવા જેવી છે. પ્રશ્ન થાય -
પ્રવે-જે આ મંત્ર-પ્રયોગને વેગ ન મળે હતા તે તે રાજકુમારી મરત જ ને? પણ મંત્રથી જીવી ગઈ એમાં કર્મોનાં ફળ અકાટય હેવાનું કહેવાય છે એ કયાં રહ્યું ?
૧૨, કમનું જૈન વિજ્ઞાન શું મંત્ર કમ પર અસર કરે ?
ઉo_જૈનધર્મનું તત્વજ્ઞાન આનું સુંદર સમાધાન આપે છે. જીવને જે પીડા–વેદના ચાલે છે એ એકજ કર્મ