________________
૫૮
કહેવાય, કે જેમાંથી અપૂર્વ મહાસમાધિ પ્રગટી ! અને એ વીતરાગ કેવળજ્ઞાની બની બેઠા !
ત્યારે એ ભુલશે નહિ કે
આ રાગાદિ દુષ્કૃત્યના ભારે આંતર ખેતની સમાધિમાં મૂળ પ્રભાવ કોને ? પ્રભુને, પ્રભુના સમ્યગ્દર્શનના સમ્યગ્દર્શનમાં મનને શુ થાય?
એ સમ્યગ્દર્શને વસ્તુસ્વરૂપનું સમ્યગ્ દર્શન કરાવ્યું, તત્વદર્શન કરાવ્યું. મોટું ચારિત્ર પાળે, મેટી ધર્માં સાધનાએ કરા, મેટી તપસ્યાએ કરે, કે જિનભક્તિ કરા, એ બધું આ તત્ત્વદર્શીનને, વસ્તુસ્વરૂપના દર્શનને, સમ્યગ્દર્શનને વધુ ને વધુ વિકસિત કરવા માટે કરવાનુ છે. પ્રભુએ ભાખેલાં તત્ત્વાના હાડોહાડ રંગ લાગી જાય, સમ્યગ્દન અંતરમાં ઉછાળા મારવા લાગે, દૃષ્ટિ સીધાં તત્ત્વને જ પકડતી થઈ જાય, એવું બધી સાધનામાંથી ઊભું કરવાનું છે. અંતરની દૃષ્ટિમાં તત્ત્વની એટલી બધી ખેતપ્રાતતા થઈ જાય કે પછી જડ-ચેતનના ભેદ સાફ સાફ દેખાય, કાય! માયાથી આત્માનુ તદ્ન નિરાળાપણું સાફ સાફ દેખાય, રાગાદિની લાગણીઓએ આત્માના મહા રેગ મા વિકાર જેવી લાગી અંતરને કરડયા કરે.
મ
તીય કર ભગવાને ભાખેલા જીવાજીવાદિતત્ત્વની શ્રદ્ધાની બલિહારી છે. જીવનમાં એવી કશી ત્યાગ–સંયમ-તપની સખળ સાધના નથી બની શકતી, તે ય કમમાં કમ આ તત્ત્વશ્રદ્ધાને આ સમ્યગ્દર્શનને અંતરમાં ઉછાળા મારતું કરી શકાય.