________________
૩૬
અનાવ્યું, પછી તે એ મન અપવિત્ર વિચારો કરવા માટે તૈયાર જ ન હેાય,
ત્યારે મન આવું સયમિત, પવિત્ર અને પ્રશાંત બન્યા વિના પ્રભુભક્તિમાં એવુ` એકતાન પણ કયાંથી બની શકે કે ત્યાં પછી મેાટી ઇંદ્રાણી ઊતરી પડે તે ય એના પર દૃષ્ટિ જ જાય નહિ, એને વિચાર જ ન આવે ? મન પવિત્ર બનાવે, શાણુ –સ્વસ્થ અને વિષયેાથી ધરાયેલું બનાવે, તે મન આડુંઅવળું નહિ જાય, સ્ત્રીઓનાં રૂપમાં નહિ જાય. બાકી તો આજની મર્યાદાહીન વેશવાળી સ્ત્રીઓના યુગમાં માણસનાં મેાત છે. વીતરાગનાં મદિરમાં ય એના હલ્લા ચાલુ ! એ જોઈ માણસનું મન પાગલ થાય એની એવી બેનેને કયાં પરવા છે ? કહા એ માટે જ એવા વેશ પહેરી મંદિરે આવે છે. ત્યારે ભેાળા લેાક ત્યાં ભાન વિસરી જાય છે.
પરંતુ એવા ઘેલા થતા મનને કહા, મૂખ` ! આવા અવસરે પવિત્ર મટી અપવિત્ર શાનું થવા જાય છે? કાની ખાતર બગડે? કેાની ખાતર ઘેલું અને નિર્માલ્ય થાય ? વિષ્ડાની કોથળી ઉપર નાઈલેાનનું અસ્તર જોઈ શું મેહવું હતું? એમાં જોવાલાયક વિચારવા લાયક છે જ શું? આ તે હમણાં અહીંથી ખસી જશે, પણ તારામાં એથી પેઠેલી પાગલતા વિહવળતા ાંડ ખસે, ઉલ્ટુ ઊંડી ઊતરી જશે. વિકાર ઉન્માદને એ અનંતા કાળના રાગ છે. એ રેગ આવા લપટ દેશનેથી ફાલશે-ફૂલશે. વળવાનું કાંઈ નહિ, અને મહા રાગિષ્ઠ બનવાનુ