________________
૫૦
ધનપ્રવૃત્તિ વખતે ય અંતરમાં ધમ પિરણિત ચાલુ હોય; મન એમ વિચારે કે,
‘આ તા . કાયામાયાના તર્પણ એટલે કે મુનિમનાં પોષણ છે; એમાં રાગ-દ્વેષ કરીને માલિક આત્માનું ન લુંટાઇ જાય એ ધ્યાન રાખજે, તેમ આ દેહ મુનિમને પાધ્યા પછી એની પાસેથી આત્માનું કામ લેજે.”
આવી આવી જાગૃતિ રાખવાથી ધર્મ પારેણિત ચેવીસ કલાક કાયમ રહે. તેથી પલાકે મહાદુઃખ લાવનારાં પાપકમ ન ઊભાં થાય. પાપ અટકાવવા માટે કરવાનું આ, કે
(1) હૃદયમાં સતત્ ધર્માંના પરિણામ જાગતા રહે એવી ભિન્ન ભિન્ન પ્રકારની સારી ભાવના-લાગણી-ગણતરી શીખી લેવી જોઇએ કે ‘કયા અવસરે કેવી કેવી સારી વિચારણા કેવા કેવા શુભ ભાવ અને ગણતરી રાખવાની’ તેમ (૨) શકય સંયમ કેળવવુ જોઇએ, તથા
(૩) એને પેાષનારી શય ધસાધનાઓમાં રમતા રહેવાનું. એથી દુઃખ લાવનાર પાપ અટકે.
(૨) પરલેાકે દુઃખ વખતે ચિત્તને સમાધિ હોય તે એ દુઃખ દુઃખ ન લાગે. એ સમાધિને અહીથી ઊભી કરવી પડે.
શી રીતે એ ઊભી કરાય ? સમ્યગ્દર્શનથી, હૈયેાપાદેય આશ્રવ–સંવરના વિવેક અને એને અનુરૂપ વલથી,