________________
પૂરા થયાં, ત્યાં આવેલ ષિને એ પ્રણામ કરે છે, ઋષિ એને પૂછે છે, “આપ કેણ? ક્યાંથી પધાર્યા ?”
રાજકુમારની સાથે બારોટ કુમારની ભવ્ય ઓળખ આપે છે. પછી કુમાર ત્રાષિને પૂછે છે “આપ અહીં શી રીતે? આ ભવ્ય તીર્થ સમું જિનમંદિર કેણે બંધાવ્યું હશે? ” ત્યાં વળી ત્રાષિની પાછળ ઊભેલી કન્યા કષિની લટકતી લાંબી જટામાંથી દેખાઈ, તેથી એ પણ પૂછે છે કે, અહીં આ બાળા કોણ છે ? ”
૭ ઋષિની પૂર્વકથા : તત્વશિક્ષા
ત્રષિ કહે છે, “આ મેટી કથા છે. માટે પૂજાનું કાર્ય પત્યા પછી બહાર આવું છું ત્યાં આપણે વાત કરીએ.”
કન્યાના હાથમાં ફૂલને કરંડિયો હિતે, એ ફૂલેથી પૂજા વગેરે પતાવી દ્રષિ બહાર આવે છે, અને ત્યાં રાજકુમારને હવે પિતાની ઝુંપડીમાં લઈ જઈ ભેજનાદિ આપી, પછી માંડીને પિતાની વાત કરે છે.
કષિ કોણ? અશિક્ષિત મન–ડે વિકના જંગલમાં –
રાજકુમારને ઋષિ કહે છે, અમરાવતી જેવી એક નગરી છે, એનું નામ મિત્રાવતી. ત્યાં રાજા હરિષણ રાજ્ય કરે છે. એને પટ્ટરાણ પ્રિયદર્શનાથી અજિતસેન નામે એક