________________
બાકી અશિક્ષિત મન તે જિંદગીના છેવાડા સુધી આડાઅવળા વિચાર-વિકલ્પરૂપી જંગલમાં દેડ્યા કરવાનું. રાજા હરિષણને લઈ અશિક્ષિત ઘેડ જંગલમાં કથાનો કયાંય દેડયે જાય છે. રાજાએ જોયું કે આ રેકે રકાતે નથી, તે પછી હવે કયાંય એવું પકડવાનું મળે તો એને વળગી જવું.” બસ, એમ વિચારીને જ્યાં એક વડનું ઝાડ આવ્યું કે રાજા એની ડાળીને વળગી પડે. ઘેડો તે આગળ ઊપડે પણ રાજા હવે ઝાડ પરથી નીચે ઊતરે છે. ઝાડનાં આલંબને આગળ ભટકતે બએ. એમ વીતરાગનાં આલંબને કુવિચારોમાં આગળ વધતાં બચાય.
૮, પરલેકને વિચાર
રાજા ચારે કોર જુએ છે તે જંગલ છે. એટલે મનને થાય છે કે કયાં જવું? મહેલમાં બેઠે કે શહેરમાં રહ્યો હોય ત્યાં સુધી કોઈ ચિંતા ન હોય કે જંગલમાં મુકાવું તે શું થાય ? પણ જંગલમાં મૂકાવાનું આવ્યું ત્યારે ચિંતા થઈ
આવશે ત્યારે જેવાશે શું જોઈશ? :
સંસારમાં આવું જ છે. જ્યાં સુધી જીવન ચાલુ છે, પરલેકપ્રયાણ નથી આવ્યું, પરલેકનાં દુઃખ વેઠવાનાં નથી આવ્યાં, ત્યાં સુધી મન એ તરફ ચિંતા વિનાનું રહે છે