________________
મમતા હોય, આસ્થા હોય, તે ય એ મમતાની લાગણીથી પણ એમનાં શાસ્ત્રોને ઉપયોગ કરાય. “મારા કલ્યાણવાંછુ મહર્ષિઓએ મારા માટે જે ખાસ શાસ્ત્રો બનાવ્યાં છે, તે મારે એને ઉપયોગ કરવો જ જોઈએ. આવું મનને જરૂર થાય. તે પછી એમ કહો કે મષિએ પર એવી મમતા જ નથી. નહિતર એમણે તમારા માટે બનાવેલ શાસ્ત્રરત્નને કેમ ઉપગ ન થાય ?
“મારા દાદાજીને મારા પર બહુ પ્રેમ હતો અને એથી એમણે આ ઘર મારા માટે ખાસ બનાવેલું,” એવી મમતાની લાગણીથી એ ઘરને ઉપયોગ થાય છે, તે શું પૂર્વે મહર્ષિએને તમારા પર બહુ પ્રેમ નહોતે ? શું એ પ્રેમથી ખાસ ગ્રન્થ નથી બનાવી ગયા ? આ વાત છે કે - પૂર્વજોએ તમારા પરના પ્રેમથી રચેલ શાસ્ત્રોને અમૂલ્ય વારસે તમને મળે છે તે એને સુંદર ઉપયોગ કરે; નહિતર પછી ફરીથી બીજા ભવે આવો વારો મેળવવાને હક ઊડી જશે. લાય કાત નષ્ટ થઈ જશે.
ભૌતિક વાતેના રસથી શાસ્રરસ ડે છે ?
શું કામ આજની બહુ ભૌતિક વાતમાં જ મન ઘાલ્યા કરો છો? એમાં મન ઘાલી-ઘાલીને મનને ખરાબ અસ્ત અને કૂચા જેવું શા સારુ બનાવ? સમજી રાખે કે, ભૌતિક વાત ને દુન્યવી વાતો બહુ રસ રાખી એના જ બહુ વિચાર-વાણી-વર્તાવ કરવાથી શાસ્ત્રને રસ જ જાગતું નથી પછી શાસ્ત્રોના તત્વભર્યા ભાવ જાણવા-સમજવા અને મનમાં