________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ઉત્તમ કાર્ય કરતાં પણ એ જીવને આજ્ઞામાં રહેવું વધારે પ્રિય હોય છે, તેથી આવા શુદ્ધ કાર્યને પણ તે જીવ આજ્ઞાધીનપણે કરે છે. મહાસંવર માર્ગમાં બે વચ્ચેનો ભેદ આ રીતે વિચારી શકાય
—
સંવર પ્રેરિત મહાસંવર
૧. આ માર્ગમાં જીવ લોકકલ્યાણના ૧. ભાવમાં કર્મની નિર્જરાને મુખ્ય કરે છે.
૨. આ માર્ગમાં લોકકલ્યાણના ભાવ જીવ જ્ઞાનમાર્ગે કે યોગમાર્ગે મુખ્યતાએ કરે છે. ભાગ્યે જ ક્રિયામાર્ગે કરે છે. આ મુખ્ય ભાવ સાથે ગૌણતાએ ભક્તિમાર્ગ આવે જ છે.
૩. આ માર્ગમાં
જીવ
૨.
૪. આ માર્ગે જીવ વૈરાગ્ય પ્રેરિત વીતરાગતામાં વધારે જાય છે.
ભાવ
કલ્યાણભાવ
પહેલા ૩. આ માર્ગમાં જીવ માત્ર સ્વભાવગુણ, લોકકલ્યાણના કરવાની અહોભાવની ભક્તિથી શક્તિ મેળવે છે, એટલે કે પ્રાર્થના, વેદે છે. એટલે કે એ જીવ ક્ષમાપના, મંત્રસ્મરણ તથા ધ્યાનના પ્રાર્થનાથી (સ્વતંત્રતાથી), ક્ષમાપનાથી માધ્યમથી જીવ લોકકલ્યાણના ભાવ (સ્વતંત્રાએ), મંત્રસ્મરણથી (સ્વતંત્ર રીતે) સેવે છે. કે ધ્યાનથી (સ્વતંત્રપણે) આ ભાવ કરી શકે છે. વળી, તે પ્રાર્થના ને ક્ષમાપનાથી, ક્ષમાપના ને મંત્રસ્મરણથી, મંત્રસ્મરણ ને ધ્યાનથી, પ્રાર્થના, ક્ષમાપના ને મંત્રસ્મરણથી અગર ક્ષમાપના, મંત્રસ્મરણ અને ધ્યાનથી લોકકલ્યાણની ભાવનાને વેદી શકે છે.
૪. આ માર્ગે જીવ મૈત્રીપ્રેરિત વીતરાગતામાં વધારે જાય છે.
કલ્યાણ પ્રેરિત મહાસંવર
આ માર્ગમાં જીવ સ્વભાવના ગુણના આશ્રવને લોકકલ્યાણના ભાવમાં મુખ્ય રાખે છે.
આ માર્ગમાં લોકકલ્યાણના ભાવ માત્ર ભક્તિમાર્ગથી જ થાય છે.
૧૮૫