Book Title: Kevali Prabhuno Sath Volume 04
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 361
________________ કેવળી પ્રભુનો સાથ સચોટ વાણી ખુલાસો આપે છે કે આજ્ઞા અર્પણતાના ગુણથી ઊપજે છે. અર્પણતામાં, સરળતામાં, શ્રદ્ધામાં, પ્રેમમાં જે શ્રી પ્રભુ તથા શ્રી ધર્મ પ્રત્યે અતાદાસ્યભાવ છે એ વિલિન થઈ જાય છે. અર્પણતામાં આત્મા પોતાનાં વ્યક્તિગત બંધારણને શ્રી પ્રભુના આજ્ઞારૂપી ક્ષીરસમુદ્રમાં સમાવી દે છે. આ સમર્પણ ભાવથી શરૂ કરી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવમાં અત્યંત સિધ્ધપણે પ્રાપ્ત થાય છે. શ્રી અરિહંત પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ સર્વ અપેક્ષાએ પૂર્ણ છે, કારણ કે જેટલા સમય શ્રી અરિહંત પ્રભુ યોગ સાથે નથી જોડાતા તેટલા સમય માટે તેઓ સિદ્ધ અવસ્થામાં છે. જ્યારે તેઓ યોગ સાથે જોડાય છે ત્યારે તેઓ અરિહંત બને છે. અરિહંત પ્રેરિત પરમાણુ લોકના બંધારણ સાથે એકદમ સમાન છે (સરખાં છે). આ બંધારણ જાણો – SOOOOOOOOOOOOOOOGરી C3000000000000000000000000 | ત્ર સયોગી કેવળી પરમાર્થ શતાવેદનીય 10000000000000000000000002 અયોગી કેવળી પરમાર્થ શતાવેદનીય 2 અરિહંત પ્રેરિત પૂર્ણ પરમાણુ 099999999999999999999999 1 2 સિધ્ધ પ્રેરિત પૂર્ણ પરમાણુ > ગણધર પ્રેરિત પૂર્ણ પરમાણુ આચાર્ય પ્રેરિત પૂર્ણ પરમાણુ » ઉપાધ્યાય પ્રેરિત પૂર્ણ પરમાણુ 0000DUDUQUQDDUDODUUUUUUUUUUUUUUU JOOOOOOOOOOOOOOOOOOOO00000000000 - સાધુસાધ્વી પ્રેરિત પૂર્ણ પરમાણુ G) ) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 > અરિહંત પ્રેરિત પૂર્ણ પરમાણુ >અયોગી કેવળી પરમાર્થ શાતાવેદનીય 2 સયોગી કેવળી પરમાર્થ શાતાવેદનીય 2) OOOOOOOOOOOOO OS > પૂર્ણ પરમેષ્ટિ પૂર્ણ ૐ પૂર્ણ આજ્ઞા કવચ અરિહંત પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ ૩૩૬

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402