Book Title: Kevali Prabhuno Sath Volume 04
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 371
________________ કેવળી પ્રભુનો સાથ ગ્રહણ કરે છે. તે દ્વારા તે જીવને સર્વ સત્પરુષનું આજ્ઞારૂપી તપને ફેલાવવા માટે આજ્ઞારસ એક આજ્ઞા કવચ પ્રાપ્ત થાય છે. આત્મિક ભાવરસ રૂ૫ માધ્યમ છે. આજ્ઞારૂપી આજ્ઞાકવચ, પંચપરમેષ્ટિ - ક્ષપક શ્રેણિમાં સર્વ ધર્મ અને આજ્ઞારૂપી તપમાં થોડા જીવો કે સમસ્ત ઘાતી કર્મોનો પૂર્ણતાએ ક્ષય કરવા માટે પંચપરમેષ્ટિ જીવો માટે વેદાયેલો કલ્યાણનો અપૂર્ણ ભાવ જે ભગવંતના કલ્યાણનાં પરમાણુઓના સ્કંધ પુદ્ગલ પરમાણુઓમાં સમાયો છે તે આજ્ઞારસ ગ્રહણ કરે છે. એક જ સ્કંધમાં પાંચ પરમેષ્ટિનાં છે. એ અપૂર્ણ ભાવ પુદ્ગલ પરમાણુઓમાં ભાવરસરૂપે સમાય છે. તેમાં આજ્ઞાધર્મ, કલ્યાણનાં પરમાણુઓ સમાવેશ પામ્યા હોય છે, જે કર્મને ક્ષીણ કરવામાં મદદ કરે છે. આજ્ઞાતપ સાથે કલ્યાણભાવ પણ સમાયેલા હોય છે. આજ્ઞારસ ત્રણ પ્રકારે છે : સ્વકલ્યાણક, આજ્ઞાતપ - આજ્ઞાતપ એટલે આજ્ઞારૂપી ધર્મ માટે જે પરકલ્યાણક તથા સ્વપકલ્યાણક. જે સુખબુદ્ધિરૂપ અંતરાયાદિ પુદ્ગલ પરમાણુઓ આડા આવે છે એને ખસેડવા આત્મસ્વભાવરૂપી આજ્ઞારસ (ગુણપ્રેરિત) - જીવ પોતાના ગુણો મૂળ સ્વભાવદશાની સહજદશા ઉત્પન્ન કરનાર ખીલવતા ખીલવતા પ્રભુને વિશેષ વિશેષ પ્રક્રિયા કરવી. આ તપમાં જીવ પૂર્વ સંચિત આજ્ઞાધીન થતો જાય છે, અને એ દ્વારા પ્રભુનાં વિભાવ પરમાણુઓ નિર્જરાવે છે અથવા તેનો કલ્યાણનાં પરમાણુઓમાંથી આજ્ઞારસ મેળવતો નિહાર કરે છે. જાય છે. તે ગુણપ્રેરિત આજ્ઞારસ કહી શકાય. આજ્ઞાધર્મ – આજ્ઞાધર્મ એટલે આજ્ઞાનો આશ્રવ, આજ્ઞારસ (ચેતન પ્રેરિત) - કમરહિત થયા પછી જેનાથી જીવ એના મૂળ ધર્મ તરફ ગુણાશ્રય આત્મા જે આજ્ઞારસ મેળવે છે, તે ચેતનમાંથી કરતો જાય છે. નિષ્પન્ન થયેલો હોય છે, આજ્ઞાને મેળવવા કે પાળવામાં પુદ્ગલનું માધ્યમ રહેતું નથી, તેવો આજ્ઞામાર્ગ - આ માર્ગમાં જીવ અંતરંગથી પોતાનાં આજ્ઞારસ ચેતનપ્રેરિત છે. મન, વચન તથા કાયાને સર્વ સદ્ગુરુનાં શરણમાં સોંપે છે. પોતાની મતિકલ્પનાને અલ્પ આજ્ઞારસ (પુદ્ગલ પ્રેરિત) - મહાસંવર માર્ગમાં તથા ન્યૂન જાણી, તેને તે ત્યાગતો જાય છે, અને જીવ, અજીવનાં માધ્યમથી આજ્ઞારસનો પોતે માત્ર પરમ સેવક તથા ઉપાસકરૂપે પોતાની આશ્રવ કરે છે, કર્મની નિર્જરા કરે છે અને અંતરંગ ચર્યા ઘડતો જાય છે. આ માર્ગ પાંચમા એ જ આજ્ઞારસથી યોગ્ય વિહાર પણ કરે છે. ગુણસ્થાનના મધ્યમભાગથી શરૂ કરી છઠ્ઠા આ પ્રક્રિયા પુદ્ગલરૂપી કલ્યાણનાં પરમાણુની ગુણસ્થાનના અંત સુધી કાર્યરત રહે છે. પછીથી સહાયથી કરવામાં આવે છે તેથી તે પુગલ તેની વિશુદ્ધિ અને વિશેષતા વધતાં જાય છે. પ્રેરિત આજ્ઞારસ કહેવાય છે. આજ્ઞારસ - આજ્ઞારસ એ આત્મપ્રદેશની શુભ તથા આજ્ઞારૂપી તપ - આત્માની શુદ્ધિ વધારવાના શુદ્ધ પરિણતિનો યોગ્ય આહાર છે. જીવે સેવેલા આશયથી જીવ પ્રયત્નવાન થાય છે ત્યારે તે કલ્યાણભાવના આધારે આજ્ઞારૂપી ધર્મ અને પ્રભુની ઇચ્છાને સમજી પોતાને આડાં આવતાં ૩૪૬

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402