Book Title: Kevali Prabhuno Sath Volume 04
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 373
________________ કેવળી પ્રભુનો સાથ ચતુરંગીય - શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં મહાવીરપ્રભુનો નિર્જરા માર્ગ - આ માર્ગમાં જીવ સંવર કરી કર્મ છેલ્લો ઉપદેશ ગ્રંથસ્થ થયો છે. એમાં રોકવા કરતાં પૂર્વ સંચિત કર્મોની નિર્જરા વધારી ચતુરંગીય નામના અધ્યયનમાં સદૈવ, કર્મભાર ઓછો કરે છે. સદ્ગુરુ અને સદ્ધર્મને પ્રાપ્ત કરવા માટે નિર્જરા પ્રેરિત સંવરમાર્ગ - નિર્જરા માર્ગ ચાર લક્ષણો પરમ દુર્લભ બતાવ્યાં છે – આરાધવાના અનુસંધાનમાં આવતો સંવર. માનવતા(મનુષ્યત્વ), શ્રુતિ (સદ્ધર્મનું શ્રવણ), નિર્વાણમાર્ગ - આ માર્ગમાં જીવ પોતાના શ્રદ્ધા અને શ્રમ(પુરુષાર્થ). આત્માના ગુણોની પૂર્ણતાએ ખીલવણી કરી, ચૈતન્યઘન/ચેતનઘન - શુધ્ધ આત્માનું ઘન સ્વરૂપ. તે સિદ્ધ ભગવાનનાં પહેલાં ચાર લક્ષણો – આત્મા એવો ઘટ્ટ હોય છે કે તેના પર પુદ્ગલનું કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત ચારિત્ર તથા એકપણ પરમાણુ રહી શકતું નથી. અનંતવીર્યની પ્રાપ્તિ કરે છે, જેનાં થકી આત્માને અવ્યાબાધ સુખ મળે છે. તે આઠમા ગુણસ્થાનથી છઠ્ઠ ગુણસ્થાન (ઉત્કૃષ્ટ) – મન,વચન તથા કાયાના શરૂ કરી બારમા ગુણસ્થાનના અંત સુધી યોગને પ્રભુને આજ્ઞાધીન રાખવા તે. છઠ્ઠા મુખ્યતાએ કાર્યરત રહે છે. ઉત્કૃષ્ટ જીવનો સ્વછંદ મહદ્ અંશે ક્ષીણ થયો હોય છે. નિશ્ચયનય - આત્માની શુદ્ધ સ્થિતિની અપેક્ષા. નિહાર - વપરાયેલા પરમાણુનો ત્યાગ. વિહાર કર્યા તાવ પ્રદેશી - તે પ્રદેશથી. પછી તાત્કાલિક ઉપયોગમાં ન આવે તેવો જે ધર્મરસ - ધર્મનું આચરણ કરવાની ઇચ્છા. ભાગ બચે છે તેને અને જે પ્રુણ ગ્રહણ કર્યું છે, એની અમુક અંશે નિવૃત્તિ કરવાના આશયથી નિગ્રંથમાર્ગ - આ માર્ગમાં જીવ પોતાનાં જીવ તે પરમાણુનો નિહાર કરે છે. વિહારમાં આંતરબાહ્ય સમૃદ્ધિ, શક્તિ, વૈભવ આદિનું એકઠા થયેલા પરમાણુઓને જીવ પોતાના ભાવ મમત્વ ત્યાગી, તેને શ્રી સત્પષને અર્પણ કરી દ્વારા બંધન અને અગ્નિ આપે છે. આ બંને મળતાં દે છે. અને તે પુરુષ સાથે એકરૂપ થઈ, પરમાણુઓ ગતિ પામે છે, અને નિહારનાં સ્થાન સ્વચ્છંદનો રોધ કરી, પોતાનાં અસ્તિત્વને પર ભેગાં થાય છે. નિહાર માટેનાં સ્થાનો છે સપુરુષમાં સમાવી દે છે. આ માર્ગ સાતમા મનોયોગ, વચનયોગ, કાયયોગ. ગુણસ્થાનના પ્રારંભથી શરૂ કરી, તેના અંત સુધી મુખ્યતાઓ પ્રવર્તે છે. પરમ ભક્તિ - ભક્તિ(પરમ) જુઓ. પરમાર્થ લોભ - આત્માર્થે લાભ મેળવવાની નિર્જરા (અકામ) - જે કર્મકાર્ય જીવ અનિચ્છાપૂર્વક ઇચ્છા. ભોગવી ભોક્તા થાય છે. પરમાર્થિક સિદ્ધિ - જીવને પરમાત્મા કે સિદ્ધ નિર્જરા (સકામ) - જે કર્મ કાર્ય જીવ ઇચ્છાપૂર્વક પ્રભુ જેવી સિદ્ધિ મળતી જવી; આત્માર્થે થતો ભોગવી ભોક્તા થાય છે. વિકાસ. ३४८

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402