________________
પરિશિષ્ટ ૧
પુરુષાર્થ. આ માર્ગમાં જીવ કર્મક્ષય કરવા કરતાં વિભાવરસ - વિભાવરસ એ કર્મ નથી, પણ જીવે શુદ્ધાત્માના ગુણોનો આશ્રવ કરવા પર લક્ષ કરેલા વિભાવનું પરિણામ છે. જીવ જ્યારે કેંદ્રિત કરે છે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનાં મહાસંવર (સંવરપ્રેરિત) - સ્વકલ્યાણની ઇચ્છા
કારણોથી વિભાવ કરે છે, એટલે કે કર્મનો
કર્તા થાય છે ત્યારે એ કારણો વિભાવના થકી મહાસંવરમાર્ગનો પુરુષાર્થ આદરવો. આ
પ્રતિકરૂપ - રસરૂપે પરિણમે છે. જેના માર્ગમાં જીવ જ્ઞાનમાર્ગે કે યોગમાર્ગે કર્મના
લીધે તે જીવ એના આત્મા પર ભાવિમાં આશ્રવને તોડવા માટે લક્ષ કેંદ્રિત કરે છે.
ભોક્તા બને એવા પુદ્ગલ પરમાણુઓને મૈત્રી - જગતના સર્વ જીવ સાથે મિત્રતા ઇચ્છવી,
આશ્રવે છે. નિર્વેરબુદ્ધિ રાખવી, શુભ ભાવ ભાવવા તે મૈત્રી.
વિહાર - પરમાણુની ગતિ કરવી અથવા
પરમાણુનું સંક્રમણ કરવું. વિહારમાં જે પુદ્ગલ મૈત્રી (પરમ) - મિત્રતાનું ઉત્કૃષ્ટ રૂપ. જ્યાં પરમાણુઓનો વિપાક ઉદય કે પ્રદેશોદય દોષદૃષ્ટિ આવતી જ નથી.
આવવાનો હોય તેને જીવ આત્માના દરેક રાગ (વીતરાગીનો) - ‘વીતરાગીનો રાગ' જુઓ.
પ્રદેશમાંથી એકઠા કરે છે. તેમાં આત્મા પ્રત્યેક
પ્રદેશ પર એ પુદ્ગલ પરમાણુઓના ભાવરસને લોકાંત - લોકાંત તે પાંચમા દેવલોકનું નામ છે.
વેદે છે. વિહાર કરાવવો એટલે થયેલી તેના જુદા જુદા વિભાગ. અધઃઉર્ધ્વ લોકાંત,
કમરચનામાં ફેરફાર કરવો. વિહારનો બીજો પૂર્વાપર લોકાંત, દક્ષિણોત્તર લોકાંત.
અર્થ સંવર પણ થાય છે. વિનય - વિનય એ પોતાની અલ્પતા અને દાતારની વેદ
વેદકતા - આત્માની વેદન કરવાની શક્તિ. મહત્તાની કબૂલાતથી ઉપજતી જીવની સહજ આત્મિક ચેષ્ટા છે. વિનય ગુણમાં જીવ શુદ્ધિના
વીતરાગ બોધ - શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુએ
વીતરાગ બાથ - શ્રી સર્વશ વીતરાગ 2 લોભને પ્રાધાન્ય આપી, પ્રાપ્ત થયેલી સર્વ શક્તિ કલ્યાણનાં પરમાણુ દ્વારા આપેલો બોધ. અને સિદ્ધિ પ્રત્યેનો ઐહિક માનભાવ ત્યાગે છે.
વીતરાગીનો રાગ - જે જીવ ધર્મની મંગળતા વિનયાભાર - વિનય તથા આભારની લાગણી કાયમ રાખવા ધર્મનાં સનાતનપણાના ભાવ વેદે એકસાથે અનુભવવી.
છે, તે જીવના વીતરાગી મહાત્મા ઋણી બને
છે, તેથી ઋણમુક્તિ માટે વીતરાગી મહાત્માએ વિપાક પ્રદેશોદય - પ્રદેશોદય(વિપાક) જુઓ.
પોતાની વીતરાગતામાં તે જીવ માટે રાગભાવ વિભાવ - આત્મા સિવાયના, પરપદાર્થ સંબંધીના સેવવો પડે છે. આ છે ‘વીતરાગીનો રાગ'.
પોતાપણાના ભાવમાં રહેવું તે વિભાવ, જીવ જે જીવ આ ‘વીતરાગીનો રાગ’ પામે છે તેને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જીવત્વ છોડી પરમાત્મત્વ પામવાનું નિકાચીત એ પાંચ કારણોથી વિભાવ કરે છે.
કર્મ બંધાય છે.
૩૫૧