Book Title: Kevali Prabhuno Sath Volume 04
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 374
________________ પરિશિષ્ટ ૧ પરમાણ, કલ્યાણનાં – સહુ જીવોનું કલ્યાણ થાય એ પરિનિર્વાણમાર્ગ - આ માર્ગમાં જીવ પોતાનાં તેજસ ભાવના કરવાથી જે શુભ કર્મ પુદ્ગલોનો પિંડ તથા કાર્મણ શરીરનો પૂર્ણતાએ ક્ષય કરવાનો રચાય છે તે. પુરુષાર્થ કરે છે અને તે આત્મામાંથી પરમાત્મા બની, સિદ્ધભૂમિમાં સિદ્ધાત્મારૂપે અક્ષય સ્થિતિને પરમાણુ, પંચપરમેષ્ટિનાં - પાંચે પરમેષ્ટિ પ્રાપ્ત કરે છે. પરિનિર્વાણમાર્ગના બે ભાગ ભગવંતોએ જે કલ્યાણભાવ વેદ્યા હોય, તે સહુના છે – સયોગી પરિનિર્વાણ માર્ગ અને અયોગી ઉત્તમ પરમાણુઓમાંથી જે કલ્યાણભાવનો સ્કંધ પરિનિર્વાણ માર્ગ. રચાય છે તે પંચપરમેષ્ટિનાં પરમાણુ કહેવાય. પ્રદેશોદય (વિપાક) - ક્ષમાપના કરવાથી જીવ પરમાણુ, પૂર્ણ પરમેષ્ટિ - તીર્થંકર પ્રભુ સર્જિત ભાવિમાં ભોગવવાની વેદનાને ઉદેરીને - પંચ પરમેષ્ટિનાં કલ્યાણ પરમાણુ, જેમાં પૂર્ણ ઉણા કરીને વર્તમાનના વિપાક ઉદયરૂપે આજ્ઞારૂપી ધર્મ તથા પૂર્ણ આજ્ઞારૂપી તપ ભોગવે છે – જેને શ્રી પ્રભુ ‘વિપાક પ્રદેશોદય’ રહેલાં છે. તરીકે ઓળખાવે છે. પરમાણુ, પૂર્ણાતિપૂર્ણ – પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં પ્રમાદ - જીવનું સંસારી પ્રસંગોમાં ઉત્સાહી રહેવું તીર્થકર પ્રભુ સિદ્ધ તથા અરિહંતનો આજ્ઞારસ અને આત્મસ્વરૂપની ઉન્નતિમાં ઉદ્યમ ન કરવો પૂરી પૂર્ણાતિપૂર્ણ પરમાણુ બનાવે છે. અથવા સ્વરૂપ મેળવવા માટેનો અનુત્સાહ પરમાણુ, સિદ્ધનાં - સિદ્ધ થતી વખતે, શુદ્ધાત્મા જે રાખવો તે પ્રમાદ. કલ્યાણનાં પરમાણુ જગતમાં વેરે છે તે સિદ્ધનાં પુણ્ય (સંસાર) - જે પુણ્યથી સંસારનાં સુખપરમાણુ તરીકે ઓળખી શકાય. સુવિધાની વૃદ્ધિ થાય તે. પરમાવગાઢ અવધિજ્ઞાન - ક્ષપકશ્રેણિ માંડવા પુણ્ય (પરમાર્થ) – જે પુણ્યથી પરમાર્થ આરાધનની માટે અવધિજ્ઞાનની જે પ્રકારની શુદ્ધિ જરૂરી સુવિધા મળે તે, આત્મશુદ્ધિ વધારવા નિમિત્ત છે તે પરમાવગાઢ દશા. તેમાં શુક્લધ્યાનમાં મળે. આત્મા નાના સંખ્યાતસમય સુધીની જાણકારી પુરુષાર્થ (ચતુરંગીયનું અંગ) - શ્રમ (ચતુરંગીયનું મેળવે છે. અંગ) જુઓ. પરા આજ્ઞા - આજ્ઞા(પરા) જુઓ. પૂર્ણ શુધ્ધ સ્વભાવદશા - પૂર્ણ શુદ્ધિ પામ્યા પછી જે પરા ભક્તિ - ઉત્તમ ભક્તિ; જ્ઞાનીપુરુષનાં સર્વ સહજદશાનો – સ્વભાવનો અનુભવ આત્માને ચારિત્રમાં જીવને ઐક્યભાવનો લક્ષ થવાથી થાય છે તે. તેના હૃદયમાં વિરાજમાન પરમાત્મા સાથેનો પંચાસ્તિકાય - અસ્તિકાય એટલે પ્રદેશોના ઐક્યભાવ અર્થાત્ જીવનું મન, વચન તથા સમૂહવાળું દ્રવ્ય. તેવાં પાંચ દ્રવ્ય છે – ધર્મ, કાયાથી ઉત્તમ આજ્ઞાધીનપણું. અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ. ૩૪૯

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402