________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી પંચપરમેષ્ટિભગવંતનાં કલ્યાણનાં પરમાણુનો આકાર અને બંધારણ આ પ્રમાણે સમજાય છે –
6666666666666900 સાધસાધ્વીજી ઉOOOOOOOOOOOOOOOG72 સાનુસાચ્ચારજી ΟΟΟΙΟΟΙΟΙΟΙΟΙΟΙΟΙΟΙΟΙΟΙΟΙΟΙΟ
છમ0 'પરમેષ્ટિ
ઉપાધ્યાયજી
/> આચાર્યજી
આચાર્યજી
પૂર્ણ
OOOOOOOOOODB0000 પરમેષ્ટિ સિધ્ધ NOTDOOOOOOOOOOOOOOX)
અરિહંત ത്തായി DOOOOOOOOOOOOOOO અન્ય સિધ્ધ
પરમેષ્ટિ
::::::
::> આચાર્યજી
ઉપાધ્યાયજી
છિદ્મસ્થ પરમેષ્ટિ
OOOOOO
OOOOOOO - 9999999999 )
સાધુસાધ્વીજી
અહીં જણાવ્યા પ્રમાણે આ આકારના મધ્યભાગમાં પૂર્ણ પરમેષ્ટિનો ભાગ રહેલો છે. તેના ઉપર તથા નીચેના ભાગમાં છદ્મસ્થ પરમેષ્ટિના પરમાણુનો વિભાગ છે. આ આકારને ગુપ્ત રીતે શ્રી કલ્યાણમંદિર સ્તોત્રની નીચેની કડીમાં શ્રી સિધ્ધસેન દિવાકરે વર્ણવ્યો છે –
તારક તમે જિનરાજ! કેવી રીતથી સંસારીના, તમને હ્રદયમાં ધારી ઉલટા તારતા સંસારીઓ, આશ્ચર્ય છે, પણ ચર્મકેરી મસકથી સાચું ઠરે, અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે.
શ્રી અરિહંત પ્રભુ સહુથી વચ્ચેના ભાગમાં છે. દેખાય છે એક ભાગ, પણ મૂળમાં છે બે ભાગ. આ બે ભાગના જોડાણથી એની શક્તિ અનંતગણી થાય છે, કારણ કે
૨૮૨