________________
| [ ૯ ] પ્રાચીનતા જેટલી જ છે. આ સત્યને સ્વીકાર સ્વ. રાષ્ટ્રીય કવિ દિનકરએ પિતાનાં વિખ્યાત અધ્યયન ગ્રંથ, સંસ્કૃતિ કે ચાર અધ્યાયમાં કર્યો છે તેમાં જ તેમણે ષમ પુત્ર ભારતના નામ ઉપરથી જ ભારત વર્ષનું નામાભિધાન થયેલું છે. તેમ સ્વીકાર્યું છે. તદુપરાંત બ્રાહ્મી લિપિને ઉભવ તથા વર્ણ વ્યવસ્થાને આરંભ પણ આ યુગથી જ થયે છે તેમ નેણું છે.
ભારતરત્ન શ્રી લેકમાન્ય તિલકે જે ધર્મને અનાદિ ધર્મ ગણે છે. તથા આ સત્યને તેમણે નિર્વિવાદરૂપે પ્રતિપાદિત કર્યું છે.=
બહાંડ પુરાણમાં વમની સર્વોચ્ચતા પ્રતિપાદિત કરતાં જણાવાયું છે.
पम पार्थिवरेष्ठ सर्व क्षत्रस्य पूर्वजम पभाद भरती मझे वीरः पुत्र शताग्रजः। નાગરી પ્રચારિણી સભા કાશીથી પ્રકાશિત થયેલ સૂરસાગરમાં પણ એવી જ પ્રભુતાનું વર્ણન થયેલ છે– + સંસ્કૃતિ કે ચાર અખાય પ. ૨૯,
–શ્રી રામધારીસિંહ દિનકર. = જાઓ કેરી ૧ ડિસેમ્બરને એક ૧૯૯૪ લોકમાન્ય ટિલક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org