Book Title: Jainaradhnani Vaignanikta
Author(s): Shekharchandra Jain
Publisher: Samanvay Prakashak
Catalog link: https://jainqq.org/explore/005236/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ neEnd yeasy 3 (डॉ) शेखर चन्द्र जैन Page #2 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મ લેખન પુષ-૨ “જૈનારાધનાની વૈજ્ઞાનિકતા લેખક છે. શેખરચંદ્ર જૈન એમ. એ., પી. એચ. ડી. એલ-એલ, બી, સા.ના આચાર્ય વળિયા આર્ટસ એન્ડ મહેતા કોમર્સ કોલેજ ભાવનગર, મકારાક પ્રવિણચંદ્ર ગાંધી કેશકુમાર જૈન સમવય પ્રકાશન, ભાવનગર. Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈનારાધનાની વૈજ્ઞાનિકતા પર્યુષણ-૧૯૮૧ વી. નિ. સ. ૨૫૦૭-૮ સવ હકક લેખકને સ્વાધીન મુદ્રક : સ્યાદ્વાદ મુદ્રણાલય પાલીતાણું પ્રકાશક શ્રી પ્રવીણભાઈ ગાંધી રાકેશ જૈન સમન્વય પ્રકાશક મુખ પૃષ્ઠ આવરણ રમેશભાઈ રાઠોડ પ્રોત્સાહન પુરસ્કાર પાંચ રૂપિયા Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી ચત્રભુજ મેંતીલાલ ગાંધી ક જેઓ આજીવન સરસ્વતીની સાધનામાં ઓત-પ્રેત રહ્યા. મૂળ ભાવનગરનાં વતની અને ગર્ભશ્રીમંત શ્રી ચત્રભુજભાઈએ વ્યાપાર માટે મુંબઈને ક્ષેત્ર બનાવેલ તે સેવા અને વિદ્યાકીય સેવાર્થે જન્મભૂમિ પસંદ કરેલ. સામાજિકની સાથે રાજકીય પ્રવૃત્તિઓમાં પણ તેઓ સક્રિય રસ લેતા હતા. પાલીતાણામાં જૈનબાલાશ્રમની ચાલીસ વર્ષ સુધી સેવા કરી શૂન્યમાંથી ભવ્યતાને શિખરે તેને પહોંચાડવાને ભગીરથ પ્રયત્ન કર્યો. જૈન સમાજે તેમની સેવાની કદરરૂપે ચ. મે. વિદ્યાલયની સ્થાપના કરી તેમની સ્મૃતિને કાયમી બનાવી. તે તેમના સુપુત્ર શ્રી વાડીભાઈ. મનુભાઈ, દેવુભાઈ, તુલ સીભાઈ અને પ્રવીણભાઈએ આ દાનને પ્રવાહ ચાલુ રાખ્યો છે. તેમનાં સુપુત્રી શ્રીમતિ સાવિત્રીબેન મહેતા અને દોહિત્ર ડે. પંકજ મહેતા પણ તે પંથે સેવા કાર્ય કરી રહ્યા છે. તેઓની સંપત્તિમાંથી ઉત્તમપ્રકાશન, શિક્ષણ, સામાજિક કાર્યો માટે ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ છે. શ્રી ચત્રભુજભાઈ પુણ્યનિવણભૂમિ પાવાપુરીજીમાં ૧૯-૧૨–૫૭ નાં રોજ સ્વર્ગવાસી થયા હતા. Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રીમતિ જયાલક્ષ્મી દેવેન્દ્રભાઈ ગાંધી જેએ દાન કરવામાં સતત પતિનાં અનુગામિની રહયા. મેંદરડા (સેારડ) નિવાસી સેવાભાવી પિતાશ્રી આણુ જી ત્રિભાવનદાસ પાંચમીયા અને લાધીબાઈનાં સૌથી નાના સુપુત્રી સ્વ. શ્રી જયલક્ષ્મીબેન પિતા-માતાની સેવા ભાવના અને શ્વસુર પક્ષની દાન સરિતાનાં ત્રિવેણીસ ગમ જેવા વ્યકિતત્વની મહિલા હતા. લૌકિક શિક્ષણ માત્ર ૭ ધેારણ સુધી પ્રાપ્ત કરેલ અને જૈનધમ માં સામાયિક સુધી અભ્યાસ પૂર્ણ કર્યુ હતુ . સ ંવત ૧૯૯૫ નાં માગશર શુદ ૧૫ નાં રાજ શ્રી દેવેન્દ્રભાઈ ચત્રભુજ ગાંધી સાથે ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યાં હતા. શ્વસુરપક્ષનાં દાનના સાક્ષી રૂપે પાલીતાણામાં જૈન ખાલાશ્રમ, અને ચ. મા. વિદ્યાલય, ભાવનગરમાં શ્રીમતિ ન. ચ. ગાંધી મહિલા કોલેજ, ને મગળ ઘર, ઘાટકોપર (મુખઈ) ના અજવાળીબેન ચત્રભુજ ઉપાશ્રય, મહેન્દ્ર હાસ્ટેલ, પરમ કેશવબાગમાં મહેન્દ્ર ચત્રભુજ હાલ વિનાદરાય ચત્રભુજ સભાગૃહ ત્થા અન્ય અનેક સસ્થાએ પાંગરી છે. તેઓ તા. ૯-૧-૮૧ ના રાજ સ્વગ વાસી બન્યા છે, Page #6 -------------------------------------------------------------------------- ________________ વિષય જૈનધર્મની પ્રાચીનતા જૈનધર્મની વિશિષ્ટતા ધર્મ અને તેની વ્યાખ્યા–નિશ્ચય અને વ્યવહાર ધર્મ અને સંપ્રદાય જૈનધર્મ કેમ? આપણે જેને કેમ? જૈનધર્મમાં ભગવાન દેવદર્શન નમસ્કાર મંત્ર અને તેની વ્યાપકતા પૂજા અને તેની મહત્તા આ પૂજા વિધિ ૨ પ્રક્ષાલ શા માટે જ પૂજાના પ્રકારે આરતી શાંતિપાઠ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨ સામાચીક અને સ્વાધ્યાય પ્રતિક્રમણ વ્રત-ઉપવાસ આહાર-વિહાર [ ભાભક્ષ] રાત્રી-ભેજન [બારવ્રત] પંચમહાવ્રત ગુણવ્રત શિક્ષાવ્રત લેશ્યા ફસાય સસ્ત વ્યસન અષ્ટમૂલગુણ અનુપ્રેક્ષા ભાવના [બાર ભાવના] જૈનધર્મના પ્રાણસિદ્ધાંતઃ સ્યાદવાદ સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર્યયાણી મોક્ષમાર્ગ સંલેખના અર્થાત સંથારો નવ ત ચર્ચા Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈનારાધનાની વૈજ્ઞાનિકતા જેનારાધનાની વૈજ્ઞાનિકતા' પુસ્તક આપની સમક્ષ પ્રસ્તુત કરતા અત્યંત આનંદની લાગણી અનુભવું છું મારૂં પ્રથમ આધ્યાત્મિક પ્રવચનનું પુસ્તક “મુક્તિને આનંદ” કે જેની ગુજરાતી આવૃત્તિમાં યુવાન ડો. પંકજભાઈ મહેતાએ પિતાના માતુશ્રીના સ્મરણાર્થે મને આર્થિક મદદ કરી છે. અને જ્યારે આ પુસ્તક તેમના મામાથી રમુભાઈએ વાંચ્યું ત્યારે તેઓ પ્રસન્ન થયા. આવીજ પ્રસન્નતા અને આશીર્વાદ પૂજ્ય વિજય મેરૂપ્રભસૂરીજીના પણ પ્રાપ્ત થયેલ. અને સ્થળે આ પુસ્તકની ચર્ચાની સાથે સાથે વધુ એક ચર્ચા થઈ કે વર્તમાન કાળમાં જૈનધર્મ, દર્શન અને આરાધના વિશે લોમાં દિવસે દિવસે હાસ જોવા મળે છે અને એક બાજુ કાં તે અતિશ્રદ્ધાથી ગ્રસ્ત જેને રૂઢિની પરંપરાને નિર્વાહ માત્ર કેટલાક ક્રિયાકાંડ કરીને પૂર્ણ માની લે છે. તેઓ હાર્દને સમજતા નથી. બીજી બાજુ યુવાન પેઢી ધમને માત્ર ક્રિયાકાંડ સમજીને તેની તરફ ઉપેક્ષાવૃત્તિ સેવે છે તેઓ તના Page #9 -------------------------------------------------------------------------- ________________ કંદમુળ ખાવાની બાબતમાં કે રાત્રિભોજન કે પાણી ગાળવાની બાબતમાં માત્ર રૂઢિ સમજીને તેને તિરસ્કાર કરે છે અને ભૌતિકવાદથી પ્રેરિત થઈ આધુનિક દેખાવવાના મોહમાં ધર્મ પ્રત્યે તિરસ્કાર દાખવે છે. આ બન્ને વૃત્તિઓ જેને સંસ્કૃતિ માટે ખૂબ જ નિરાશા જનક છે. આ ચર્ચા સમયે પૂજ્ય મહારાજે અને શ્રી રમુભાઈએ કહ્યું કે એક એવું પુસ્તક તૈયાર કરવામાં આવે કે જેમાં આરાધનાની પદ્ધતિનું મહત્વ સમજાવવામાં આવે. ક્રિયાઓ વિશે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરવામાં આવે અને પ્રારંભિક જૈનદર્શનને પણ ખ્યાલ આપવામાં આવે. શ્રી રમુભાઈએ મારા જેવા અલ્પજ્ઞાનને પ્રેમ અને શ્રદ્ધાથી આ કામ સોંપ્યું અને પ્રકાશનને તમામ ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી. ધર્મકાંચન અને દર્શનમાં રૂચિ લેનાર મારા જીવ આવી પ્રેરણાથી પ્રેરિત થયે અને મે વિવિધ થેનું અવલેકન કરી આ પુસ્તક તૈયાર કર્યું છે, આ પુસ્તકમાં મે જૈન તરીકે વ્યક્તિએ દિનચર્યામાં શું કરવું જોઈએ? નિયમનું પાલન કેમ અને કઈ રીતે કરવું જોઈએ? અને આચાર્યો દ્વારા નિરુપિત ક્રિયાઓને કેમ કરવી જોઈએ તેની છણાવટ વૈજ્ઞાનિક તર્કો દ્વારા કરી છે. અને રાત્રિ ભજન, ભક્ષાભક્ષ વગેરેને ત્યાગ, વ્રત ઉપવાસને મહિમા, Page #10 -------------------------------------------------------------------------- ________________ મહાત્રતાની મહત્તાની ચર્ચા પ્રસ્તુત કરી છે. સાથેાસાથ જૈન ધર્મ માણસને માણસ્ર તરીકે જીવવાની કળા શીખવવાની સાથે સામાજિક ઉત્થાન અને વિશ્વકલ્યાણની દ્રષ્ટિ અને સમજ કેમ આપી શકે તે માટે સ્યાદવાદ વગેરે સિદ્ધાંતાની સરળતાથી આલેખના કરી છે. પુસ્તકમાં મે બનતા સુધી અઘરા શબ્દ કે તાત્વિક ચર્ચાના વિષયને ગુ ંચવણથી મુકત રાખીને તેને સરળ અને પ્રાથમિક જ્ઞાન આપવાની દૃષ્ટિએ લખ્યુ છે. પુસ્તકના અંતમાં રાજ અરાજ પ્રચલિત થાડા ટેકનીકલ શબ્દોના અર્થ પણ આપ્યા છે. મણુકાની અતિશય તકલીફ઼ને લીધે ત્રણ મહિના પથારીવશ રહ્યો, પર ંતુ પડયા પડયા વાંચન કર્યું અને વિદ્યાર્થી શ્રી પ્રદિપ રૂપાણી, પંકજ મહેતા અને શ્રી કિશાર શીલુએ પેાતાના અભ્યાસમાંથી સમય કાઢીને લેખન કાર્ય ન કર્યુ હાત તે વિચાર। લિપિબદ્ધ ન થઈ શકત. આાભારી છુ પૂજય આચાર્યાં મેરૂપ્રભસૂરીજીને કે જેણે આશીર્વાદ આપ્યા અને ઋણી છું- ૨સુમામ, ડ। પ`કજભાઈના કે જેઓએ ઊડા રસ લઈ પ્રકાશનમાં યોગદાન કર્યું. આ પુસ્તક વાંચીને આપને જો પ્રેરણા મળે તે હુ મારી મહેનત સફળ માનીશ આમાં જે કંઈ ઉત્તમ છે તે ગ્રંથાનુ દાહન છે અને જે ત્રુટિ છે તે મારી અલ્પબુદ્ધિની સમજને લીધે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને દર્શન માટેની યોગ્યતા ધર્મને સમજવા અને જાણવા માટે સૌથી પહેલી યોગ્યતા શ્રદ્ધા છે. મનુષ્યમાં કુદરતે હૃદય અને બુદ્ધિ આ બે તત્વો મૂકેલા છે. હદય તે તેની કેમળતા, પુજતા અને શ્રદ્ધાનું જન્મ રધાન છે. અને વૃદ્ધિ તર્કની ઉદગમ ભૂમિ છે. ધર્મ એ હૃદયની ધર્યું છે, આત્માને વિષય છે. એટલે એમાં શ્રદ્ધાને એટલેકે 'હસ્થને વિશેષ મહત્વ છે. એનો અર્થ એ નથી કે કઈ પણ ચકું પરિક્ષત વગર, જાણ્યા વગર એમને એમ સ્વીકારી લેવી. બધી રીતને સ્વીકાર તે પણ બરાબર નથી. આવે સ્વીકાર લીધદ્ધા છે. અને તે આર્યો છે. તેની એક સ્થિતિ છે કે તે વિતર્ક અને કુતર્કમાં ખુબજ જલદી પરિવર્તિત થઈ જાય છે. જ્યારે કેઈપણ વ્યક્તિ વસ્તુને સમજવા, જાણવા અને પરિક્ષણ કરવાની જિજ્ઞાસાથી અથવા પિતાના વસ્તુ પ્રત્યેના અને દુર કરવાની ભાવનાથી જિજ્ઞાસા વશ પ્રશ્ન કરે છે, તર્ક કરે છે ત્યારે તે યોગ્ય છે. કારણકે આવી તર્ક ભાવનામાં છદ, દ્વેષ, કે સામી વ્યક્તિને પરાસ્ત કરવાની ભાવના હતી Page #12 -------------------------------------------------------------------------- ________________ નથી પરંતુ જ્ઞાની પાસેથી કોઈ શીખવાની, જાણવાની ભાવના હોય છે માટે તર્ક ત્યાં જરૂરી છે. એટલે તર્ક સાધન અને છે. શ્રદ્ધા સતત એની સાથે હાય છે. સાચે જિજ્ઞાસુ હુ ંમેશા વસ્તુને કથનને જુએ, તપાસે અને તેની વૈજ્ઞાનિકતા સમજે તે પણ જરૂરી છે. વર્તમાન યુગમાં શ્રદ્ધા ઘટી છે, અને ધર્મને બ ંધન કે રૂઢિ કે અકમ યતા સમજીને કૃતક દ્વારા યુવકો નકારાત્મક વલશે અપનાવે છે. પરંતુ જે તેએ તટસ્થ રહી જ્ઞાન સ'પાદનની દ્રષ્ટિએ પણ એક વખત ધર્મને સમજવાને પ્રયાસ કરે જે વિજ્ઞાન તેને વધુ સત્ય લાગે તેની કસેાટી પર *સે તે મને વિશ્વાસ છે કે તેના કુતŕ દુર થશે, તેના પૂર્વામહે। દુર થશે અને પછી ધમ રૂઢિ નહીં રહે જ્ઞાનનું મહાન તત્વ અની જશે. સક્ષિપ્તમાં કહેવાનુ કે ધર્મને સમજતા પહેલા શ્રદ્ધા અને જિજ્ઞાસા પેદા કરી. Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈનારાધનાની વૈજ્ઞાનિકતા વિક્રમ સંવત ૨૦૩૭ વીર સંવત ૨૫૦૭ સને ૧૯૮૧ પ્રથમ આવૃતિ નકલ ૨૦૦૦ મુદ્રક સ્યાદવાદ મુદ્રણાલય ભૂતેશ્વર રોડ, પાલીતાણુ-૩૬૪૨૭૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ–ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય જૈન ધર્મની પ્રાચીનતા વિષે અનેક ભ્રાંતિઓ પ્રચલિત છે. જેનેત્તર પ્રચારકે તથા કહેવાતા પંડિત કે જે જૈનધર્મની પ્રાચીનતા અંગે સ્પષ્ટ સમજણ ધરાવે છે તેઓ પણ તેની ઐતિહાસિકતાને અકળ કારણે સર સ્વીકારતા નથી તેઓ જૈન ધર્મને હિન્દુ ધર્મની જ એક ઉપશાખા ગણે પોતાની દલીલની ઇતિશ્રી કરી દે છે. અથવા તે તેને મહાવીર યુગને સમકાલીન માની તેની પ્રાચીનતાને માન્ય કરતા નથી. પછી જ્યારે જૈન ધર્મના અનુયાયીઓ તે ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરવા યત્ન કરે છે ત્યારે લોકો પણ તેને અસ્વીકાર કરે છે અથવા તે પિતાના ધર્મની આત્મકલાઘા વૃત્તિ ગણી તેની અવગણના કરે છે. એટલું જ નહિ, અફસેસ તે એ વાતને છે કે કેટલાક કહેવાતા પંડિતે તે જેનધર્મને હિન્દુ ધર્મની પ્રતિક્રિયા રૂપે ઉદભવેલ નાસ્તિક ધર્મ તરીકે પણ મૂલવે છે. આ રીતે તેનું ગૌરવ ભંગ તે કરવામાં આવ્યું જ છે પણ તેની સાથે તેની સત્યતા ઉપર જવાત કરવામાં આવે છે. નિસંદેહ હિન્દુધર્મને આ વ્યાખ્યાતાઓએ Page #15 -------------------------------------------------------------------------- ________________ [૨] જૈન ધર્મની સાથે સાથે હિન્દુ ધર્મની પણ કુસેવા કરી છે. તદુપરાંત તેઓ અનાદિકાળથી પ્રચલિત ધર્મોના અરસપરસના સહકારની ભાવનામાં વૈમનસ્યને ભાવ જગાવી રહ્યાં છે, સસ્તી લોકપ્રિયતાના મોહમાં અંધ બની ભારતીય ઈતિહાસને વિકૃત કરી રહ્યા છે. આ વ્યાખ્યાતાઓ અસહિષ્ણુ બની જૈન ધર્મને હિન્દુ ધર્મના વિરોધી, વેદ વિરોધી ધર્મ, નાસ્તિક ધર્મ વગેરે પ્રકારના માન-અકરામ (!!) થી નવાજી અટકયા નથી તેઓ એ તે આવેશમાં આવી એટલે સુધી કહી નાખ્યું છે, “પર્વતકાય ગજરાજના પગ તળે ચગદાય મરવું શ્રેયસ્કર છે પણ જૈન દેરાસરમાં તે પગ ન જ મૂકો” વળી આ વિધાનની પુષ્ટિ માટે તેઓ અનેક ગ્રંથનાં દષ્ટાંતે ટાંકવાની નિરર્થક ચેષ્ટા પણ કરી રહ્યા છે પરંતુ હું બેધડક કહું છું કે આવી કટુ આચના ન તે કઈ વેદગ્રંથમાં કે ન તે કઈ મહાનગ્રંથમાં વાંચવા મળે છે. અલબત્ત મને લાગે છે કે તેમાં જે તે પાઠકને દષ્ટિદેષ યા તે કૃતિદોષ થયું હશે કારણ કે એ વિધાન આ મુજબ હશે. “જનમંદિરમાં જવા કરતાં પર્વતકાય હાથીના પગ નીચે ચગદાય જવું શ્રેયકર છે” સ્પષ્ટ છે કે જૈન મંદિર નહિ પરંતુ જનમંદિર. જનમંદિર એટલે વૈશ્યાગૃહ એ અર્થ સ્પષ્ટ કરવાની ભાગ્યે જ જરૂર હોય! આ માત્ર અનુમાન જ નથી પરંતુ તેની પૃષ્ઠભૂમિમાં સત્યનું બળ પણ છે કારણ કે તત્કાલીન પ્રતિહાસ સાક્ષી પૂરે છે કે તે સમાજ અને તે સમય પૂર્વે Page #16 -------------------------------------------------------------------------- ________________ [૩] સમાજ ભેગ-વિલાસની ચીતલ ગહરાઈઓમાં આકંઠ ડૂબી પતનની પાતળી કમર ઉપર ઊભે હતે. આવી નાજુક પળે જનજાગૃતિ માટે જે કઈ સંત આવું કથન કરી સમાજની સુષુપ્ત ચેતનાને ઉત્ક્રાંત કરે તે તેમાં લગીરે અજુગતું નથી. પરંતુ કાળક્રમે શ્રેષયુક્ત વાતાવરણમાં પિતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે “જન સંજ્ઞા ઉપર બે માત્રા ચઢાવીને તેને જેને બનાવવાની નિકૃષ્ટ ચેષ્ટા કરી, સમાજમાં વિરોધને મોટો વંટોળ જગાવી વૈમનસ્યનાં બીજ રોપવામાં આવ્યાં. આ રીતે એતિહાસિક તને વિકૃત કરવાની નિકૃષ્ટ ચેષ્ટા કરવામાં આવતી હોય ત્યારે વિદ્વાનોએ તે તનું વસ્તુપરક (નિરપેક્ષ) અર્થઘટન કરવાને આપદુધર્મ અદા કરવો જોઈએ તેમનું આ તટસ્થ અર્થઘટન ભારતની ભાવાત્મક એક્તા માટે એક મહત્વનું ઉપાદાન બની રહેશે. આ જ રીતે ગીતાના સ્વધર્મની રક્ષા કાજે આત્મબલિદાન કરવું તે શ્રેયકર છે પણ પરધર્મ અપનાવે તે ભયાવહ છે [પ નિધન: : Fર ધર્મ: મiાવ) તે વિધાનને પણ મૂઢમતિ ધમધ પ્રચારકે એ વિકૃત રીતે પ્રચારિત કરી પરધર્મો પ્રત્યે વૈરની જત સળગાવી છે તેનું પરિણામ એ આવ્યું છે કે ધર્મના ઉત્તમોત્તમ તત્વોથી ભાવિકે અનભિજ્ઞ જ રહી ગયા છે ને તેઓ ધમષની જવાળામાં સબડ્યા કરે છે. જ્યાં સુધી જૈન ધર્મની એતિહાસિકતાને પ્રશ્ન છે, તે વિષયમાં એટલું અવશ્ય કહી શકાય કે જેને ધર્મ પણ હિન્દુ Page #17 -------------------------------------------------------------------------- ________________ | [૪] ધર્મ અથવા તે વૈદિક ધર્મ જેટલો જ પુરાતન છે. જિજ્ઞાસુ અને સંશોધન પ્રિય જૈન તથા જૈનેત્તર ભારતીય અને વિદેશી વિદ્વાનોએ પ્રાચીન ગ્રંથોનું અનુશીલન કરીને તથા શિલાલેખે ની લિપિ ઉકેલી તેનું પરિશીલન કરીને ઉપરોક્ત તથ્ય-સત્યને સ્વીકાર કર્યો છે. પાણિનીકાલીન ભારતવર્ષ” નામના યશોદાયી ગ્રંથના લેખક પ્રસિદ્ધ પુરાણવિદ્દ ડો. વાસુદેવશરણુ અગ્રવાલે અથર્વવેદનાં દષ્ટાંતે પ્રસ્તુત કરતાં લખ્યું છે. “ભિન્ન ભિન્ન ધર્મમાં શ્રદ્ધા રાખનાર તથા વિધ વિધ ભાષાઓ બોલનાર જાત જાતના લોકોને ધરતી પોતાના ખેાળામાં સ્થાન આપે છે.' આ કથન પુરવાર કરે છે કે વેદકાળમાં ભિન્ન ભિન્ન ધર્મ પાળનારા તથા ભિન્ન ભિન્ન ભાષા બોલનાર લેકે હતા. તથા તેમનામાં અરસ-પરસ સહકાર ને સંપ હતે. વિવિધ ધર્મો પાળનાર અર્થાત કે તે સમયે હિન્દુ અથવા વૈદિક ધર્મ સિવાય પણ અન્ય ધર્મો પ્રચલિત હતા, એ તથ્ય ઉપરોક્ત વિધાન સ્પષ્ટ કરે છે તે નિર્વિવાદ છે. અંતઃ સાય તથા બહિંસાક્ષ્યને આધારે એ સિદ્ધ થાય છે કે અન્ય ધર્મ એટલ કે જૈન ધર્મ અથવા તે શ્રમણ ધર્મ પ્રચલિત હતે. ૧. પાણિનીકાલીન ભારત વર્ષ, ૫. ૪ર૯, ડે. વાસુદેવ શરણ અગ્રવાલ. Page #18 -------------------------------------------------------------------------- ________________ [૫]. - શ્રી પી. સી. રાય ચૌધરીએ “રૅનિઝમ ઈન બિહાર' નામના ગ્રંથમાં અનેક તો અને શેના પરિણામે એ સિદ્ધ અને સ્વીકાર કર્યું છે કે, ” શ્રી ઋષભદેવે મહાપુરાણ અને આદિપુરાણમાં પણ આવી નોંધ વાંચવા મળે છે. જ્યારે કલ્પવૃક્ષ અદ્રશ્ય થઈ ગયું ત્યારે લેકે નિરાધાર થઈ આકુળ વ્યાકુળ થઈ ગયા. - સુધા પ્રબળ બનતી ચાલી ને સુધા અનલ દગ્ધ કરવા લાગ્યો ત્યારે બધા લેકે ચૌદમાં મનુ નાભિરાયના શરણે ગયા ત્યારે તેમણે પિતા અવધિજ્ઞાની (ત્રિકાળજ્ઞાની) પુત્ર આદીશ્વર તરફ ઇગિત , લેકે તેના શરણમાં ગયાં ત્યારે તેમણે ઉબેધન કર્યું તમે સર્વે કર્મો કરતાં કરતાં જીવનને દિવ્ય બનાવે. તેમણે ખાદ્ય-અખાદ્ય વનસ્પતિની ઓળખાણ કરાવી, કૃષિ-વિદ્યા તથા કૃષિકાર્યપદ્ધતિ બતાવી, લેકને કૃષિ કર્મ કરવાં દીક્ષિત કર્યા. આ જ ઉલ્લેખ સ્વયંભૂ તેત્રમાં પણ વાંચવા મળે છે. આદિકાળથી ભારતીય તત્વચિંતન બે વિચારસરણીઓમાં વિકસતું આવ્યું છે. આ બે વિચારસરણીઓ છે. પરંપરાવાદી અને બીજી પુરુષાર્થવાદી. પ્રથમ વિચારસરણીમાં બ્રા પ્રારબ્ધ વગેરેનું પ્રાધાન્ય છે જ્યારે બીજી વિચારસરણી પ્રગતિશીલ ૨. જેનિઝમ ઈન બિહાર, પૃ. ૭, પી. સી. રાયચૌધરી. ૩. મસાપુરાણ પ. ૧૯૦-૯૧ તથા આદિપુરાણ ૧૬/૧૭૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ અથવા તે શ્રમણપ્રધાન છે. તેમાં આચરણ તથા કર્મનું પ્રાધાન્ય છે. તેમ છતાં એ સત્ય ઉલ્લેખનીય છે કે આ બને વિચારસરણીઓ અ ન્ય પૂરક છે નહિ કે અવરોધક. પ્રથમ વિચારસરણીનું ઉદ્ગમસ્થાન પંજાબ તથા પશ્ચિમિ ઉત્તર પ્રદેશ છે તે દ્વિતીય વિચારસરણીએ આસામ, બિહાર, બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા પૂવી ઉત્તર પ્રદેશમાં પિતાને પુગળ રચે. આ શ્રમણે પ્રધાન વિચારસરણીના જનક છે જેના જૈન ધર્મની પુરાતનતા વિષે તથા તેના વિકસિત તત્વચિંતન વિષેના ઉલ્લેખે શ્રીમદ્ભાગવતમાં પણ સાંપડે છે. હિન્દુ ધર્મના આ અતિ પ્રાચીન ગ્રંથમાં ષમનાથનાં જીવનનું વિસ્તૃત આલેખન થયેલું છે. ભાગવતમાં સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરવામાં આવ્યું છે કે જેના શુભ નામ ઉપર આ દેશનું નામ ભારત પડ્યું તે મુનિશ્રેષ્ઠ ભરત પમનાથના સૌ પુત્રમાં જયેષ્ઠ પુત્ર હતા. : येषां खलु महायोगी भरता ज्येष्ठः श्रेष्ठ गुणस्चातीत ને વર્ષ મારમિતિ પરિવારના ! ૪. ભારતીય દર્શન ૫. ૮૬ લે. વાચસ્પતિગરોલા. - શ્રીમદ્ ભાગવત : પૃ. ૫-૪-૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૭ ] શ્રીમદ્ ભાગવતના ૧૧ માં સના દ્વિતીય અધ્યાયના સત્તરમાં લેાકમાં જણાવ્યા અનુસાર ભરત પરમભાગવત હતા. અત્રે પરમભાગવત વિષે ચિંતન અનુચિંતન કરતાં સ્પષ્ટ થાય છે કે મુનિશ્રેષ્ઠ ભારત પરમ દયાળુ અને ઇશ્વરના એક નિષ્ઠ ઉપાસક તથા સ્વચ્છ સાત્વિક મનેવૃત્તિવાળા હતા તેવે તેના અભિપ્રેત છે. છતાં આ અઘટન સામે કાઈને મતભેદ હેય તે તેને દુરાગ્રહ નથી પરંતુ એટલુ તા સહુ કાઈ સ્વીકારશે જ કે ષમ-પુત્ર ભરતનું અસ્તિત્વ ભાગવત્ કાળમાં પૂર્ણ રૂપેણ પ્રતિષ્ઠિત થઈ ચુકયું હતું. આ તથ્યને વધુ સ્પષ્ટ કરવા હું ડે. વાસુદેવશરણુ અગ્રવાલને પુનઃ ઉલ્લેખિત કરવા ઉચિત માનીશ. તેમણે ષમ અને ભરત ખન્નેના વંશ-મૂળને સંબંધ મનુ અથવા તે સ્વયંભૂ પુરુષ સાથે જોડયેા છે. તેમણે નશાલિને આલેખ દેરતાં કહ્યુ છે કે સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવ્રત, પ્રિયવ્રતના પુત્ર નામિ, નામિના પુત્ર ષમ અને યમના સેા પુત્ર ને તેમાં સૌથી મેટો પુત્ર તે ભરત. આ નામિનું જ એક ખીજું નામ અજનામ હતુ. અને કાલાન્તરે તેના નામ ઉપરથી જ આ દેશનું પણ અજનામ પડેલું. આ અજનામખ’ડ આગળજતાં તેમના પૌત્રના નામ ભરતસાથે જોડાઈ ભરતખંડ થયેલું× અલબત્ત આ નિષ્કર્ષ વિષે પણ મત અક્રય છે તેવુ' નથી કેટલાક ઇતિહાસકારો ભરતને દુષ્યંત અને × જૈન સાહિત્યના ઇતિહાસ ( પૂર્વ પીઠિકા ) પૃ ૮. ડા વાસુદેવ શરણુ અગ્રવાલ Page #21 -------------------------------------------------------------------------- ________________ [ શકુંતલાને ચિરંજીવ માને છે. પરંતુ આ તથ્યને પુરાણકારો (પુરાણી) વજુદવાળું ગણતા નથી તેઓ ભરતખંડને સંબંધ દુષ્યત અને શકુંતલાના પુત્ર ભારત સાથે બિલકુલ જોડતા નથી બલકે વાયુપુરાણમાં ષમપુત્ર ભારતના નામને પુષ્ટ મળે તે તર્ક વાંચવા મળે છે શ્રીમદ્ ભાગવતના પંચમ સર્ગના ૪૬ માં અધ્યાયમાં જમનાથનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ને તેમાં તેમની પ્રતિભા તથા તેજસ્વી વ્યક્તિત્વનું સંતર્પક આલેખન થયું છે. જૈનધર્મ પ્રાગઐતિહાસિક અને પ્રાદિક ધર્મ છે. સિંધુ નદીની ખીણમાંથી પ્રાપ્ત કરેલ ગમૂર્તિ તથા ઋગવેદની કેટલીક અચાએ તેની ઐતિહાસિકતાનાં બહિસક્ય છે. ઋગવેદની એ ઋચાઓમાં ષમદેવ તથા અરિષ્ટનેમિ નામના મહાન અને સાધુ પ્રકૃતિના મહાપુરુષને ઉલેખ થયેલ છે. ભાગવત તથા વિષ્ણુપુરાણમાં જૈન તીર્થંકર પમદેવની કથાનું વર્ણન આવે છે તે પણ તેની પ્રાચીનતા જ દર્શાવે છે* જૈનધર્મ બૌદ્ધ ધર્મ કરતાં પ્રાચીનતર છે એ સત્યને ભાગ્યે જ કોઈ અસ્વીકાર કરે છે. તેની પ્રાચીનતા વૈદિક ધર્મની * વાયુ પુરાણ- ૩૩, ૫૨. ૪ ભારતીય સાહિત્ય ઔર સંસ્કૃતિ પૃ. ૧૯૯-૨૦૦ ડે. વિશુદાનંદ પાઠક અને ડો. શંકર મિશ્રા. Page #22 -------------------------------------------------------------------------- ________________ | [ ૯ ] પ્રાચીનતા જેટલી જ છે. આ સત્યને સ્વીકાર સ્વ. રાષ્ટ્રીય કવિ દિનકરએ પિતાનાં વિખ્યાત અધ્યયન ગ્રંથ, સંસ્કૃતિ કે ચાર અધ્યાયમાં કર્યો છે તેમાં જ તેમણે ષમ પુત્ર ભારતના નામ ઉપરથી જ ભારત વર્ષનું નામાભિધાન થયેલું છે. તેમ સ્વીકાર્યું છે. તદુપરાંત બ્રાહ્મી લિપિને ઉભવ તથા વર્ણ વ્યવસ્થાને આરંભ પણ આ યુગથી જ થયે છે તેમ નેણું છે. ભારતરત્ન શ્રી લેકમાન્ય તિલકે જે ધર્મને અનાદિ ધર્મ ગણે છે. તથા આ સત્યને તેમણે નિર્વિવાદરૂપે પ્રતિપાદિત કર્યું છે.= બહાંડ પુરાણમાં વમની સર્વોચ્ચતા પ્રતિપાદિત કરતાં જણાવાયું છે. पम पार्थिवरेष्ठ सर्व क्षत्रस्य पूर्वजम पभाद भरती मझे वीरः पुत्र शताग्रजः। નાગરી પ્રચારિણી સભા કાશીથી પ્રકાશિત થયેલ સૂરસાગરમાં પણ એવી જ પ્રભુતાનું વર્ણન થયેલ છે– + સંસ્કૃતિ કે ચાર અખાય પ. ૨૯, –શ્રી રામધારીસિંહ દિનકર. = જાઓ કેરી ૧ ડિસેમ્બરને એક ૧૯૯૪ લોકમાન્ય ટિલક. Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] रिषभदेव जब वन को गये नवसुता नवौं खण्डन भाये भरत सेो भरत खंड का राव करे सदा ही धर्म अरु મથુરા નજીક દરમ્યાન ભગ્નાવશેષના ખેાદકામ ઋષભદેવની ખ′ગાસનધારી મૂર્તિ તથા તેના ઉપર કાતરાયેલ ખળદ (ઋષભ) ની આકૃતિનાં અવશેષો પણ જૈન ધર્માંની પ્રાચીનતાનાં દ્યોતક છે. કાર્ય।ત્સગ આસન નિષ્ઠ મૂર્તિ જૈન મૂર્તિઓની આગવી વિશિષ્ટતા છે. ન્યાય || ૭ || પેાતાના ઇતિહુઁસ વિષયક શોધ પ્રમષ હિમાલયમાં ભારતીય સંસ્કૃતિમાં શ્રી વિશ્વંભર સહાય પ્રેમી એ એટલે સુધી કહ્યું છે કે ભારતીય સ ંસ્કૃતિના નિર્માણુના આરંભ કાળથી જ જૈનાએ પેાતાના સહયોગ પ્રદાન કર્યાં છે. મેહે-જો-ડા માંથી મળી આવેલ જૈન મૂર્તિએ તેમની વિકસિત શિલ્પકળા ‘ વાસ્તુકલા ’ ના સુંદર નમૂના છે. હજરત ઇસા તથા ઈસાઈ ધર્મ' શ્રી પં. સુંદરલાલે નામના અભ્યાસગ્રંથમાં લખ્યુ છે. તે જમાનાની તવારીખનુ અધ્યયન કરવાથી વિદ્રિત થાય છે કે પશ્ચિમી એશિયા, ઇજીસ ઈરાક, ઈરાન, ગ્રીસ અને ઇથોપિયાનાં જગલે અને પવતામાં * Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ ] તે દિવસેામાં હજારા જૈન સંત-મહાત્માએ ઠેર ઠેર વસ્યા હતા. આ મ ́ત-મહાત્મા ત્યાં કઠોર તપસ્વીનું જીવન ગાળતા હતા અને ત્યાગ તથા જ્ઞાન માટે તેએ ત્યાં વિખ્યાત હતા.* હિન્દી વિશ્વકોશમાં પણ નાંધવામાં આવ્યું છે કે એટના હિમિનમઠમાંથી એક રશિયન પ્રવાસી નાટાવીએ પાટીભાષામાં લખાયેલ એક ગ્રંથ શેાધ્યેા હતા. ને તેમાં ચાખ્યુ` નોંધવામાં આવ્યુ છે કે ઈસુએ ભારત તથા ભેટ દેશમાં અજ્ઞાતવાસ કરેલા ને ત્યારે તેમની જૈન સાધુએ સાથે મુલાકાત થયેલી. × જૈન ધર્મ પ્રાચીન ધમ છે એ સત્યને નકારી શકાય નીં તેમ શ્રીવીર સાવરકરે પણ કહ્યું છે. ભારત જ જૈન ધમની જન્મભૂમિ છે. તદુપરાંત તેમણે એમ પણ નિષ્ક નાન્યેા છે કે વૈદિક ધમ અને જૈન ધર્મ એક જ આ પર પરા સાથે સકળાયેલ છે. + તૈતરીય આરણ્યક, વાલ્મીકિશમાયણ, શ્રીમદભાગવત, વૈરાગ્ય સંહિતા, મહાભારત જેવા મહાન ગ્રંથેામાં જે ઉલ્લેખા * હજરતસ્રા ઔર ઈસાધમ પૃ. ૨૨, ૫. સુંદરલાલ. × હિન્દી વિશ્વક્રાગ્ન તૃતીયભાગ ઈસુ પૃ. ૧૨૮, શ્રી નાગેન્દ્રનાથ સુ. એમ. એ. + કિર્લોસ્કર આસિકઃ ફેબ્રુઆરી ૧૯૩૬, વીર સાવરકર. Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] વાંચવા મળે છે તે જ સિદ્ધ કરે છે કે જેને ધર્મને તે યુગમાં પણ પર્યાપ્ત વિકાસ થઈ ગયે હતું. જેના નગ્નમૂનિ તે સમયે વિહાર કરતા હતા અને રાજ જનકને ત્યાં આહાર અર્થે જતા હતા. વૈરાગ્ય શતકમાં તે નિષ્પરિગ્રહી જીવનની પ્રાપ્તિનું અનુષ્ઠાન કરવામાં આવ્યું છે. કંદપુરાણમાં જૈન મુનિઓને નગ્ન અને મયૂરપિચ્છકારી કહેવાય છે... મહાભારતમાં તેઓને અજય ત્યાગી તરીકે વર્ણવામાં આવ્યા છે. વારાહસંહિતામાં જૈન મુનિઓનું વર્ણન શાંતચિત્તધારી સાધુ તરીકે થયેલ છે આમ જૈનેત્તર ગ્રંથ સિવાય શી જિનસેનાચાર્ય કૃત મહાપુરાણ અને વિમલસૂરિ કૃત પહેમચરિયં ઈત્યાદિ અનેક ગ્રંથમાં જૈન ધર્મની પ્રાચીનતા વિષે ઉલ્લેખ મળે છે. આ જૈન-જૈનેતર ગ્રથા જેન ધમની પ્રાચીનતાના આલેાકતંભ છે અને અલ્પબુદ્ધિ અને શ્રેષ–પૂર્ણ પ્રચારકોને આ ઐતિહાસિક સત્યથી અવગત કરાવે છે. * વૈરાગ્યસતક તુહરિ, પૃ. ૮૯ * સ્કંદપુરાણ અ. ૫૧. + વારાહસંહિતા ૬૦/૧૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ ]. આ અવતરણે-નિષ્કર્ષો દ્વારા એટલું તે અનાયાસે જ પ્રતિપ્રાદિત થાય છે. કે વાલ્મીકિના યુગમાં પણ જૈન ધર્મ પ્રચલિત થઈ ગયે હતે. જૈનધમી સાધુ સ્વતંત્રપણે કશીજ અડચણ વગર વિહાર (જમણ) કરી શકતા હતા એટલું જ નહિ, જનક જેવા રાજાધિરાજના મહેલેમાં આદરણીય સ્થાન મેળવતા હતા. તેમના ત્યાગ-બલિદાન, સાધના-ઉપાસના તથા સ્ફટિકવત્ આચરણ તથા શુદ્ધ અને સાત્વિક આહારવિહારનું સમાજમાં ઉંચું સ્થાન હતું. જેનેતર વૈદિક ગ્રંથમાં તીર્થકર તથા મુનિઓના ઉલેખે વગેરે ઉપરથી નિષ્કર્ષ નિકળી શકે છે. કે જૈનધર્મ અનાદિકાળથી અસ્તિત્વમાં છે તથા તે તત્કાલીન સમાજમાં પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત હતે. પ્રસિદ્ધ સૂફી કવિ મલિક મુહમ્મદ જાયસીએ પિતાની કાળજી રચના “પવાવત'માં સિહંલદ્વીપના વર્ણનમાં દિગમ્બર જૈન મુનિઓને ઉલ્લેખ કરેલ છે. શ્રી ઈ. આઈ મિસે ધી લાઇફ ઓફ ધી બ્યમાં નું છે કે સિકંદર જૈન સૂફી સાધુઓને મળે તથા તેમની અખૂટ ધીરજ તથા અસીમ સહનશીલતા નિહાળીને તે ખૂબ પ્રભાવિત થયેલ. - કૃષિસુખમાં ભગવાન ષમદેવે લિપિની શોધ કરેલી એ હકીકત પણ જૈન ધર્મની પુરાતનતા પવે છે. તેમની બ્રાહી નામની કન્યાના નામ ઉપરથી બ્રાહ્મી લિપિ નામકરણ થયેલું ત્યારબાદ તે સમયે જ સ્વર-વ્યંજન, ગણિત-પદવિધા, છંદ Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪] અલંકાર ઈત્યાદી શાસ્ત્રોના શ્રી ગણેશ થયેલા. પુરુદેવચંપુ (પૃ. ૧૪૨) તથા આદિનાથ ચરિત્ર (દામાનંદિકૃત) પૃ. ૩-૧૪ વગેરે ગ્રંથોમાં ઉપરોકત તને પુષ્ટિ મળે છે. નાટયશાસ્ત્રના પ્રણેતા ભરતમુનિએ પણ પોતાના ગ્રંથના મંગલાચરણ સમયે જ નાટકની જનની બ્રાહ્મીને પ્રણામ કર્યા છે. " શ્રી દિનકરછએ પણ સ્વીકાર કર્યો છે કે ષમદેવે અઢાર પ્રકારની લિપિઓની શોધ કરી છે. ઉપરોક્ત વિધાનાં પરીક્ષણ-મૂલ્યાંકન બાદ આટલું સ્વીકારવું જ પડે છે કે જૈનધર્મ પ્રાગૈતિહાસિક અને વૈદિક ધર્મને સમકાલીન છે તથા તે એક પ્રાચીન ધર્મ છે. જે કોઈ દષ્ટિવાન શધ છાત્ર આ વિષયમાં ઉડું અધ્યયન કરે અને ગર્ભિત સત્યેનું ઉદ્દઘાટન કરે તે પ્રાચિન સંસ્કૃતિ અને ભારતીય ઉત્થાનના અનેક વાણખેડ્યાં પંથેનું ખેડાણ થાય. તથા આધુનિક વિજ્ઞાનના અનેક મૂળભૂત સિદ્ધાંતના મૂળ જૈન સાહિત્યમાં જડી શકે. –અસ્તુ. (સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજુ કરેલ શોધ નિબંધ) + નાટય શાસ્ત્ર ૩/૬૭ ભરતનિ. * સંસ્કૃતિ કે ચાર અધ્યાય ૫૪૪, સ્વ. રામધારીસિહ દિનકર. Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મની વિશિષ્ટતા... પરાપૂર્વથી આ દેશમાં વૈદિક અને શ્રમણ સંસ્કૃતિને વિકાસ થયે છે. લગભગ તીર્થંકર પાર્શ્વનાથ સુધી આ બેજ શબ્દોને ઉગ થતું. પણ પછી હિન્દુ અને જૈન જેવા શબ્દ આ બને સંસ્કૃતિઓ માટે વપરાવવા લાગ્યા. અને મહાવીર સ્વામીનાં સમયે તે ધર્મ સાથે હિન્દુ ધર્મ અને જૈનધર્મ આવા શબ્દોનો સ્પષ્ટ પણે પ્રયોગ થયેલ છે. આપણે ધર્મ અને જેન આ બે શબ્દોને શાબ્દિક અર્થ પછી ભાવાર્થ અને ગૂઢાર્થ પછીનાં પ્રકરણમાં લઈશું પણ પ્રથમ એક સ્પષ્ટતા જરૂરી છે કે જૈનધર્મ અને હિન્દુધર્મ કયાં સ્પષ્ટ પણે જુદા પડે છે. અને તેના લક્ષણે ઉપર દષ્ટિપાત કરશું. સાધારણ લોકો કે જેઓને બને ધર્મોના પાયાનું જ્ઞાન નથી તેઓ પારિક મયુક્ત, પૂર્વાગ્રહથી પીડાઈને વ્યાખ્યા કે ભેદ બતાવવાને બદલે દેષારોપણને વધુ મહત્વ આપતા હોય છે. હિન્દુઓ જૈનધર્મને નાસ્તિકધર્મ, સંશયનાં દર્શનને ધર્મ કહે છે તે જેને હિન્દુધર્મને લીલા કરનાર, સરાગી Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] દેવેનું હિંસાત્મક યજ્ઞ કરનારાને ધર્મ કહે છે. પણ મારી દષ્ટિએ બન્નેની સમજ અધૂરી છે. ઘણી વખતે આપણે માત્ર ક્રિયાકાંડને આધારે આત્મ લાધા કરીને કહીએ છીએ કે અમે અહિંસક છીએ, અમે રાત્રે નથી ખાત, અમે રાત્રે પાણી પણ પીવામાં પાપ માનીએ છીએ, કંદમૂળ નથી ખાતા નકોડા અપવાસ કરીએ છીએ માટે અમે જૈન ઉત્તમ છીએ. પણ આ જેને માટે વિશેષ નથી. હિન્દુ પુરાણમાં વિશેષ કરી શિવપુરાણ અને માકેન્ડ પુરાણમાં સ્પષ્ટ ઉલેખ છે કે રાત્રિભેજન માંસ ભક્ષણ-સમાન છે અને રાત્રે પાણી પીવું લેહી પીવા સમાન છે. અને કંદમૂળ અંગે તે એ વિજ્ઞાને પણ અનેક રેગ જમાવનાર ગણાવેલ છે. - જેને એમ કહે છે કે અમારા આદિ તીર્થંકર ઋષભદેવે કલાસ (અષ્ટાપદ) પર્વત પર તપશ્ચર્યા કરી છે. સંસારને તમામ વ્યવહાર ખેતી, શિક્ષણ વગેરે શીખવ્યું છે. અને દિગંબર માન્યતા પ્રમાણે તેઓ સંપૂર્ણ પરિગ્રહ રહિત દિગંબર હતા. માટે અમે સાચા નિષ્પરિગ્રહ યુક્ત ધર્મને વરેલા છીએ. તે હિન્દુઓની પણ દલીલ સ્પષ્ટ છે કે અમારા ભગવાન શંકરની તયશ્ચર્યા ભૂમિ કૈલાસ છે. તેનાં ચિન્હ રૂપે પણ નાન્દી છે જે ઋષભદેવને છે. શંકર પણ દિગંબર છે. અને અમોતે શિવલિંગની જ પૂજા કરીએ છીએ. Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] આવા વિવાદથી આપણે સત્યને પામી શકવાના નથી. પરંતુ બન્ને વચ્ચે જે સ્પષ્ટ વિભાજન રેખા છે તે એ છે કે હિન્દુ ધર્મમાં ભગવાન અવતાર લે છે તે નિશ્ચિત કાર્ય માટે અવતરે છે, લીલા કરે છે અને દુષ્ટોને સંહાર કરી ધર્મ સ્થાપન કરી પુનઃ પોતાના સ્થાને વકુંઠ ધામમાં વિરાજે છે. અને તેમાં પણ બ્રહ્મા વિરું શિવના નિશ્ચિત કાર્યો છે સર્જન, પાલન અને સંહાર. તેઓને ધરતી પર જમ્યા પછી લીલાથે બધું જ સામ, દામ, દંડ, ભેદની છૂટ છે પરંતુ અહિં જૈન ધર્મ સર્વથા અલગ પડે છે. તે ધર્મમાં ભગવાન અવતરિત થતા નથી પણ પ્રત્યેક જીવ કર્મોને ક્ષય કરીને ભગવાન એટલે પરમપદની પ્રાપ્તિ કરી શકે છે. પાપીમાં પાપી જીવપણ જે સમ્યકત્વ ધારણ કરે છે તે પાપને ક્ષીણ કરી તપશ્ચથી કર્મો ખપાવીને મોક્ષ પાપ્ત કરી શકે છે. સાથે સાથે જૈન ધર્મમાં કોઈ નિશ્ચિત નિર્માણ પાલન કે સંહાર કરવા વાળા નથી. અને જૈન દ્રષ્ટિએ કેઈનિમણકે સંહાર કરતું જ નથી પ્રત્યેક ક્ષણે જીવને કર્મો બંધાય છે ક્ષય થાય છે અને સંસાર એ કથી જ ચાલે છે તેને નાશ થતું નથી. અને બીજી વસ્તુ કઈ જીવ કેઈના કલ્યાણ માટે લીલા કરતું નથી તે પિતાના કર્મો ખપાવે છે, સંસારને તેમ કરવાને ઉપદેશ આપે છે જેથી જીવ સ્વયં પિતાના કર્મોને ક્ષય કરી પરમપદને પામે છે. ત્રીજુ મોક્ષમાં ગયેલ છવ આવાગમનમાંથી છૂટી જતું હોવાથી Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] તેને પુનર્જન્મ લેવું પડતું નથી. એટલેકે જૈન દ્રષ્ટિએ પ્રત્યેક જીવ સ્વયં ભગવાન બનવાની ક્ષમતા ધરાવે છે. આમ નીચેથી ઉપર ચડવાની શક્તિ જૈન ધર્મની પાસે જ છે. અને આને લીધે જ જૈન ધર્મ, હિન્દુ ધર્મથી જુદા પડે છે અને પિતનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તદુપરાંત તેને પાયે અહિંસા પર રચાયેલ હોવાથી તે ભાવહિંસા જેટલો સૂક્ષ્મતાથી અહિંસાનું પાલન કરે છે માટે જેટલી વસ્તુઓમાં હિંસા થવાને સંભવ રહે તેનાથી બચવાના પ્રયાસો કરે છે. માટે જ આહાર, વ્યવહાર, સર્વમાં હિંસા ન થાય તેની કાળજી રાખવા માટે રાત્રિભોજન, વગેરેને ચુસ્ત પણે ત્યાગ કરાવે છે. જૈનધર્મને આમ વૈજ્ઞાનિક રીતે આપણે સમજશું, તેનાં હાઈને જાણશું અને તેની વિશિષ્ટતાને મનન કરશું તે તે સમજવામાં સરળ બનશે. અને તેનાં દર્શન આપણને આનંદ આપશે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને તેની વ્યાખ્યા ધર્મ શબ્દ સાંભળતા જ સામાન્ય રીતે આપણે ક્રિયાકાંડ ને જ ઓળખીએ છીએ. દા. ત. રાત્રે ન જમવું, કંદમૂળ ન ખાવા, અપવાસ કરવા, પ્રતિક્રમણ કરવું આદિ પણ સાચી રીતે સૂક્ષમ દૃષ્ટિથી વિચારીએ તે આ ધર્મ નથી. પણ બાહ્ય આચરણ અથવા ધર્મને વ્યવહારસ્વરૂપ છે. ધર્મ તે તેનાથી ખુબજ ઉચ્ચ અને વૈજ્ઞાનિક વસ્તુ છે. આચાર્યોએ કહ્યું છે કે “જે પ્રાણીઓને સંસારના દુઃખથી બહાર કાઢી ઉત્તમસુખ (વિતરાગપ)માં પ્રસ્થાપિત કરે તે ધર્મ છે. અને આ ધર્મ તમામ કર્મોને વિનાશક હોય છે” ધર્મ તે આ ચતુર્ગતિમાં દુઃખેથી મુક્ત કરે છે અને શુદ્ધ ભાવ અર્થાત આમલીન બનાવે છે. નિર્વિકાર શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં દર્શન કરાવે છે. સાચે ધર્મ સંસારમાં પરિભ્રમણ કરતાં નિકોટિએ પહોંચેલ જીવને ઉદ્ધાર કરે છે. અને ઉચ્ચતમ મક્ષપદ સુધી લઈ જવા સહાયરૂપ બને છે. સર્વાર્થ સિદ્ધિમાં ધર્મના લક્ષણ વર્ણવતા આચાર્ય કહે છે “જિનેન્દ્ર દેવે અહિંસા લક્ષણને ધર્મ કહ્યું છે સત્ય જેને આધાર છે, Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] વિનય જેની જડ છે. ક્ષમા જેનું બળ છે. જે બ્રહ્મચર્યથી રક્ષિત છે. ઉપશમ જેની પ્રધાનતા છે, નિયતી જેનુ લક્ષણ છે. અને નિષ્પરિગ્રહતા જેનુ અવલંબ છે.” કેટલાક આચાર્યાએ જૈન ધર્માંના મૂળમાં અહિંસા માનીને અહિંસાને જ ધર્મ કહ્યો છે કેટલાકે મુખજ તટસ્થ ભાવે વસ્તુ સ્વભાવને ધર્મ કહ્યો એટલે વસ્તુ જે સ્વરૂપમાં છે તેનાં મૂળ સ્વરૂપમાં એળખવી તેજ ધર્મ છે. આ વ્યાખ્યામાં આત્માને મૂળ નિરાકાર સ્વરૂપે નિરખવાની વાત છે. સ'સારની વિષમ વાસનામાં ઘેરાયેલ આ જીવ માહવશ સત્યને વિસરી જાય છે. અને ખાદ્ય-સ્થૂલ શરીરને આત્મા માની છે, સોંસાર સુખને સુખ માનીને અનંતકાળ સુધી જન્મ-મરણનાં દુઃખને વેઠે છે. તે આવે જીવ સત્ય સ્વરૂપે આત્માને મૂળ સ્વભાવે આળખે તે જ સાચા ધમ છે. એટલે આત્માને આળખવું એજ ધમ થયા. આ વ્યાખ્યા ઉપરથી આપણે એટલુ તે સમયા જ હઇશું કે ધમ અને ક્રિયાકાંડ તે બન્ને જુદા છે. પરંતુ એને અથ એ નથી કે ક્રિયાઓ કરવી જ નહી. એટલા માટેજ આચાર્યોએ ધર્મને મુખ્ય બે સ્વરૂપેમાં વ્હે'ચી દીધા છે ૧ વ્યવહાર ધમ ૨ નિશ્ચયધમ Page #34 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ ] યહારધમ હવે જ્યારે વ્યવહાર ધર્મની વાત કરીએ ત્યારે ધમ શબ્દ પુણ્ય વાચક અને છે એટલે વ્યવહાર ધર્મથી પુણ્યખ ધ થાય છે. (જૈન સિદ્ધાંત પ્રમાણે પુણ્યખધ પણ ત્યાજ્ય છે પણ તે અવસ્થા મહાવ્રતી થયા પછી જ શકય છે. શ્રાવક માટે આ વ્યવહાર ધમ જ પ્રાથમિક-સેાપાન છે.) આપણે શ્રાવકો પંચપરમેષ્ઠીને ભક્તિપૂર્વક પૂજન વંદન કરીએ છીએ તે વ્યવહાર ધર્મ અર્થાત પુણ્ય અપાવનાર ધ છે. આ વ્યવહાર ધર્મની અંદર પૂજન, ભજન, આહારદાન, સયમ, વ્રત, તીથ યાત્રા, જિનમદિરા, ઉપાશ્રયેા વગેરે બંધાવવાની પ્રવૃત્તિ વગેરેના સમાવેશ થાય છે. આવાં શુદ્ધ સમ્યક્ત્વ ભાવથી પાપના નાશ થાય છે. પુણ્યના ખંધ થાય છે. ઉત્તમ ગત્તિ મળે છે અને શુભ પરિણામી જીવ આ પુણ્યના પણ હનન કરી શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થઈ મેાક્ષપ્રાપ્તિ કરે છે. વ્યવહાર ધર્મથી સંસાર પ્રત્યે અરૂચિ કેળવીને કેવલી ભગવતનાં માર્ગ તરફે મનને વાળી શકાય છે. આમ જોઈએ તે એક વાત નિશ્ચિત થઇ કે અનહિતકારી ભાવાને દુર કરવા માટે શ્રાવકે વ્યવહાર ધર્મના આશ્રય લેવા જોઈએ અને હવે સમજાયુ હશે કે પૂજન ભજન દાન વગેરે કેમ જરૂરી છે. અને કેવી રીતે ધમ છે અને આ ધમાં પણ ચિત્તને પરાવવુ હશે તે તેવા તમામ પ્રકારનાં Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] ખાન-પાન આહાર-વ્યવહાર ત્યાગવાજ પડશે જે હિંસક હૈય, મનને ઉત્તેજક બનાવે, લેભ તરફ લઈ જાય અને એજણા જન્માવે. ટુંકમાં ઈન્દ્રિને સંયમિત બનાવવા માટે આ ખાન-પાનને સંયમ જરૂરી છે. જેથી પંચપરમેષ્ઠીની આરાધનામાં નિરાકુળ થઈને ચિત્તને પરોવાય. આમ ખાનપાન ધર્મ નથી, પણ ધર્મ સાધનને આધાર છે. સંયમ માટે લગામ છે. નિશ્ચયંધર્મ : જ્યારે વ્યવહારધર્મથી પંચપરમેષ્ઠી પ્રત્યે વિનય દાખવનાર છવ સંયમને સાધે છે ત્યારે તે ક્રમશઃ સમ્યકત્વ ધારણ કરી આત્મા તરફ એટલે ભેદ-વિજ્ઞાનની દષ્ટિ કેળવીને આત્મસ્વભાવ તરફ પ્રયાણ કરવા લાગે છે. ચારિત્ર ધારણ કરે છે. આ જીવ રાગ-દ્વેષ રહિત આત્માનાં મૂળ સ્વભાવમાં રમણ કરે છે. સમતા, માધ્યસ્થતા, શુદ્ધભાવ, વીતરાગતા વગેરે ગુણથી ભૂષિત બને છે. રાગરહિત બનવાથી સંસારના પદાથે તેને સ્પર્શી શકતા નથી તે શુદ્ધ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ આત્માનું જ ચિંતવન કરી તપારઢ બને છે. આત્માને મૂળ સ્વભાવ આનંદ છે જે આવા નિશ્ચય ધર્મથી પ્રાપ્ત થાય છે. આ આનંદ ઇન્દ્રિયાતીત હોય છે. જેમાં આંતરિક અનુષ્ઠાન વીતરાગતા અવસ્થાની સાધના મુખ્ય હોય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩ ] જ્યારે વ્યકિત વ્યવહારથી નિશ્ચયમાં સ્થિર થાય છે. સમ્યકત્વ ધારણ કરી સમભાવ કેળવે છે ત્યારે વ્યવહારનાં વ્રત પણ છેડી દે છે. પછી ક્રિયાયુક્ત કાર્યો કરવાની જરૂર રહેતી નથી. આરંભ પરિગ્રહથી તે મુક્ત બને છે. આવા શુદ્ધ પરિણામી ભવ્ય જીવમાં વીતરાગ પ્રણીત સર્વ ધર્મ અનાશ્ત થઈ જાય છે. કહેવાને મતલબ આટલું જ છે વ્યવહાર ધર્મ નિસરણી છે કે જેનાથી નિશ્ચયધર્મ તરફ જઈ શકાય છે. જુઓ જનધર્મની આ લાક્ષણિકતા છે કે તે માત્ર બાહ્યા પૂજા, ભજન, ત્યાગ વગેરેથી જ આપણને સંતેષ કરાવતે નથી તેને જ ઈતિ માનતું નથી. તેનેજ સર્વસ્વ માનનાર તે મૂઢ છે. સંસારમાંજ ભટકનાર છે. સમ્યત્વ રહિત છે પણ જેમ ચોકે સાફ કરીને સેઈ કરવામાં આવે તેમ વ્યવહારથી ચિકે (આત્મા) સાફ કરીને જ પરમાર્થની આરાધના કરવાને ઉપદેશ આપે છે. સ્વર્ગપ્રાપ્તિ તેનું ધ્યેય નથી એટલે જે લેકે બાહ્ય દેડીક ધાર્મિક ક્રિયા કરીને ધર્મ કરવાની વાત કરે છે તેઓ સત્યાભાસમાં જીવે છે સત્યથી દૂર છે જનધર્મને સાધ્ય આત્મપ્રાપ્તિ છે. બાહ્ય ક્રિયાઓ માત્ર સાધન છે સાધનને સાધ્ય માનનાર અજ્ઞાની છે. સાધનની Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] શુદ્ધતા પણ એટલી જ જરૂરી છે અથવા કાદવથી કાદવ ધાવા જેવું બને માટે ખાદ્ય ક્રિયાએ જો શુદ્ધ હૈાય તે મા શુદ્ધ અને માર્ગ તે લક્ષ્ય ન કહેવાય તે જરૂરી છે પણ આ નિશ્ચય અવસ્થા સુધી પહેાંચવા માટે સાધના-તપ ખૂબ જરૂરી છે તેની ચર્ચા પછી કરીશું. આ ચર્ચા વિચારણાથી એક વાત સમજાઈ હશે કે ધમ એટલે થ ? ધમ એટલે જેનાંથી ક્રિયાઓના ખ્યાલ આવે અથવા સુગ કે કટાળા ચડે નહિ પણ ધર્મ એટલે સ'સાર પ્રત્યે અરૂચિ કેળવી સયમ અને વ્રતથી આત્મા સુધી પરાંચવાની પ્રક્રિયા. Page #38 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સમ્પ્રદાયઃ- ધર્મ અને ક્રિયા જેમ જુદા છે તેમ આપણે ધર્મ અને સમ્પ્રદાયના ભેળસેળમાં અટવાયા કરીએ છીએ. ધર્મ શબ્દની સાથે આપણે હિન્દુ, જૈન, બૌદ્ધ, મુસ્લિમ, શિખ કે ઇસાઈ શબ્દ જોડીને હિન્દુધર્મ, જૈનધર્મ જેવા શબ્દો જ ઓળખી શકયા છીએ અને આજ કારણ છે કે ધર્મનાં સાચા સ્વરૂપને જાણી શક્યા નથી. - ઉપર મે ધમન થીક વ્યાખ્યા અને બે મુખ્ય ભેદની ચર્ચા કરી તેમાં કયાંય આ રીતે ધર્મ શબ્દને પ્રયોગ થયે નથી પણ સામાન્ય લેકે આમજ વિચારે છે અને વતે છે ધર્મનાં વિશાળ અર્થની જગ્યાએ તે સંકુચિત રીતે જૈનધર્મ, હિન્દુધર્મ, મુસ્લિમ ધર્મ વગેરેને જ ઉપયોગ કરે છે. - હકીકતમાં જેન, હિન્દુ, ઈસાઈ, બૌધ આ બધા તે સમૂદાય છે. અને સમ્પ્રદાય હમેશા સંકુચિત અર્થમાં જ ઘાતક હોય છે. તે પોતાની સીમિત વ્યાખ્યાઓ, માન્યતાઓ માંથી જ બહાર નીકળી શકતા નથી. હજારો વર્ષોને ઈતિહાસ Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] સાક્ષી છે કે “ધર્મ વ્યક્તિને જે છે જ્યારે સમ્પ્રદાયે ખંડિત કર્યો છે. જ્યારે સમ્પ્રદાયની દૃષ્ટિથી આપણે ધર્મને મુલવીએ છીએ ત્યારે ધર્મનાં મોતી હાથમાં આવતા નથી માત્ર સમ્પ્રદાયની છીપલીએજ પ્રાપ્ત થાય છે. સમ્પ્રદાયને જન્મ જ શ્રેષમાંથી થાય છે આપણે જૈન ધર્મની પ્રાચીનતા અને ધર્મની વિશિષ્ટતામાં જાણ્યું છે કે આ દેશમાં કિ અને શ્રમણ સંસ્કૃતિ શબ્દજ વપરાતા હતા. અને બંનેને લય પણ લગભગ સમાજ માનવે જાતિને હતે પણ કાળક્રમે આ શબ્દો ઘસાયા અને તૂટયા અને નવા નવા બૌદ્ધિક બુદ્ધિ ચાતુર્યથી નવા સિદ્ધાંત સ્થાપિત કરતા ગયા અથવા મૂળ સિદ્ધાંતને વિકૃત કરી પિતાની રીતે કથન કરી લોકોને ભરમાવીને નવીન સમુદાયને જન્મ આપતા ગયા, અને આવા નવીન સમુદાય વાદીએ પોતે જ સાચા છે તેમ માની આધિપત્યની ભાષા વાપરીને ઝઘડવા લાગ્યા પરિણામ ખૂબજ ભયંકર આવ્યું. ધર્મ તૂટતા ગયા. સમુદાય વધતા ગયા. એ એકજ દર્શનનાં ધર્મમાં અનેક સમુદા થયા અને દરેક પિતાને શ્રેષ્ઠ અને સાચા માનવામાં ઝઘડવા લાગ્યા અને પરિણામે સાચે ધર્મ નિસ્તેજ બનતે ગયે અને ઝુથ સમુદાયની ચમક પ્રસરવા લાગી. ક્રિયાકાંડ જ ધર્મનાં સ્વરૂપે રહી ગયા. જાણે આત્મા વગરનાં શરીરની પૂજા થવા લાગી. અરે! ધર્મના નામે વ્યભિચાર પણ ફૂલવા-ફાલવા લાગ્યા! ચાર્વાક જેવા પણ ધર્મના નામે આ દેશમાં પૂજ્ય બન્યા. Page #40 -------------------------------------------------------------------------- ________________ [૨૭] વિવિધ સમ્પ્રદાયનાં મૂળમાં એના દર્શન પક્ષને તપાસીએ તે બધા જ માનવની મુક્તિ, આત્માના ઉદ્ધારની વાત કરે છે બધા જ મનેવિકાને ત્યજીને ભગવાનના સાનિધ્યની વાત કરે છે. ક્રિયાકાંડે કે જે સમ્પ્રદાયની ઓળખ માટેનાં જ સાધન ગણાય તે જરૂર જુદા જુદા હોય છે. પરંતુ આ સંદર્ભમાં એક વાત કહેવી જરૂરી છે કે “જૈન દર્શન”નાં મૂળમાં જે આત્માની વાત છે, મોક્ષની ક૯૫ના છે. અને વિષયને વિવિધરૂપે સમજવાની વાત છે તે અનાદિકાળથી આજ સુધી યથાવત રહી છે. તેમાં અનેક સમ્પ્રદાય કે આખા થયા છતાં મોક્ષમાર્ગની સાધનામાં આ સમ્પ્રદાયે ધર્મ ઉપર અસર કરી શકયા નથી. જ્યારે અન્ય દર્શનમાં આવા પંરિવર્ત થયા છે. દા. ત. અહિંસામાં માનનાર હિન્દુ ધર્મમાં પણ પશુ અને નર બલિનાં યજ્ઞો ઘુસી ગયા હતા. હિન્દુધર્મના નામે શાકતે પણ ખમ્યા અને નિરાકાર બ્રહ્મને માનનાર ધર્મમાં સાકાર અને સરાગી દેવની ઉપાસના પણ સ્થાન જમાવતી ગઈ. - આપણે એક સાધક તરીકે એટલું સમજવું જોઈએ કે ધર્મ અને સમ્પ્રદાય આમ જુદા છે. ધર્મ આત્માને સ્વભાવ છે. ધારણ કસ્વાની વાત છે. જ્યારે સમ્પ્રદાય સંકુચિતતાની વાત છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ તા જૈન ધર્મ કેમ ? હમણા એ ધમ અને સંપ્રદાયની વાત કરી તમને સ્વભાવિક રીતે પ્રશ્ન થાય કે જે જૈન સાંપ્રદાય હાય તે આપણે ધમ એમ કહીએ છીએ ? તે તેના જવાખ એ રીતે આપી શકાય કે, જૈન શબ્દ તે વ્યક્તિવાચક કે સ`પ્રદાય વાચક નથી પરંતુ તે ક્રિયાવાચક છે. જૈન શબ્દ મૂળ જિનમાંથી છે જેના અથ એમ થાય છે કે જેઓએ પેાતાની ઇન્દ્રિયા ઉપર વિજય મેળવ્યે છે. એટલે કે આત્માને અનત ચેાનીઓમાં ભૌતિક વિકારને લીધે જે ઇન્દ્રિયા ભટકાવે છે, તે પાંચઇન્દ્રિયેાને જેણે સયમ રૂપી શસ્ર વડે વરામાં કરી છે તે જિન છે અને એવા કેવલી ભગવાન ઘ્વારા જે કથિત છે તે જૈન છે. તે જૈન દર્શન કે જૈન ધમ છે. આપણે ચાહુક ઉઢાણથી વિચારીએ તે આ વ્યાખ્યા ધ્વારા એક સ્પષ્ટતા થાય છે કે જૈન શબ્દમાં જ ધર્મની વ્યાખ્યા જે આ પૂર્વે કરી છે તે સમાયેલી છે. અને આ રીતે આત્માની, મૂક્તિની ઇન્દ્રિય સયમની વિશાલ ભાવના જેમાં સમાયેલી છેતે જૈન પેાતે ધર્મ છે. અને તેની સ્યાદવાદની દ્રષ્ટિ સમભાવ ને પ્રસ્તુત કરે છે. આ રીતે જૈન ધર્મ સપ્રદાય નથી જો કે શ્વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરા પથ વગેરે તેનાં સંપ્રદાય છે. પરંતુ મૂળ જૈન ધમ તે સંપ્રદાય નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ આપણે જૈન કેમ? આપણે જયારે એમ કહીએ છીએ કે આપણે જૈન છીએ ત્યારે ભ્રમવશ એમ માનીએ છીએ કે આપણે જૈન જાતીના છીએ અથવા વિણક વેપારી છીએ પરંતુ આ અને ભ્રમપૂર્ણ અને નાસમજની વાત છે. હકીકતે આપણે સત્યને જાણતા નથી અને તેની મહત્તાને માનતા નથી. પરિણામે શ્રેષ્ઠ ધર્મના ચારકો આપણે વાણિયા અને રહી ગયા. હવે થોડીક સ્પષ્ટતાથી આ વાતને સમજીએ. સૌથી પહેલા તે એ સમજવાની જરૂર છે કે જૈન તે જાતી નથી પરંતુ ધમ છે. ભગવાન કેવલી પ્રણિત ધમ જૈનયમનાં સિદ્ધાંતાને માનનાર અને જીવનમાં ઉતારનાર તે જૈન છે. સાધારણ રીતે આપણે શ્રાવક કહેવાઈએ છીએ તેની વ્યાખ્યામાં કહેવાયુ છે કે જે વિવેકવાન છે વિરક્તચિત્ત છે, અણુવ્રતના ધારક છે તે શ્રાવક છે અને જે ગૃહસ્થ જીવનમાં પૂર્વક ધૃતનિયમ કરે છે તે પંચપરમેષ્ઠિના ભક્ત દાન, પૂજન કરીને મૂળગુણ્ણાને ધારણ કરે છે અને અનુક્રમે રાગાર્દિક ભાવાને દૂર કરી ઇન્દ્રિય સયમ ધારશુ કરે છે અને સુનીવ્રત ધારણ કરવાની ભાવના Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] સાથે ભગવાન જિનેન્દ્રની જેમ જિન થવાનાં પ્રયત્ન કરે છે જે દેવ શાસ્ત્ર અને ગુરૂમાં શ્રદ્ધા રાખે છે અને જીવનમાં અનાવશ્યક હિંસાથી દૂર રહે છે, પરિમાણવ્રતનું પાલન કરે છે, અષ્ટ મુલગુણ ધારણ કરીને અભક્ષ્ય, રાત્રીજન વ. ને ત્યાગ કરે છે, અને મૈત્રી, પ્રમેહ, કાશ્ય અને માધ્યસ્થ ભાવેને ધારણ કરીને ભાવહિંસાને પણ ત્યાગ કરે છે. જે ભય, નેહ, લાભ, વિગેરેથી પ્રેરિત થઈ કુદેવ, કુશાસ્ત્ર અને કુગુરૂને વંદન કરતું નથી અને ઉત્તરોત્તર નિષ્પરિગ્રહી બનીને આનંદનો અનુભવ કરે છે. આ રીતે જે સંપૂર્ણ રીતે સંપુરૂષના લક્ષણે ધરાવે છે તે જેન છે આ વ્યાખ્યાથી કોઈ પણ વ્યક્તિ કે જે આવા લક્ષણેને ધારક છે તે જૈન છે ભગવાન મહાવીરે પિતાના સમયમાં આવા ગુણેને ધારણ કરનાર કે ગુણેથી પ્રેરિત થનારને સંઘમાં સ્થાન આયે હતો. ઉપરના વિવેચનથી શ્રાવક અને જૈન આ બે શબ્દને સ્પષ્ટ અર્થ આપણે સમજ્યા છીએ. એટલે આપણે જન્મથી જિન કુળમાં જન્મ્યા છીએ એટલે જૈન છીએ પણ લક્ષણધારી જૈન નથી. પરંતુ આત્મપરિક્ષણ કરીએ અને ઉપરનાં ગુણોને આપણામાં વિકાસ થાય અને આપણે તે સક્ષમતા કેળવીએ તે જરૂર જૈન કહેવાઈએ. - એવીજ રીતે જેન એટલે વાણિયા એ અંગે પણ ડીક સમજ કેળવવાની જરૂર છે. મૂળમાં તપાસીએ તે જેનધર્મ Page #44 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧ ] તે ક્ષત્રિયનો ધર્મ છે. અને આપણાં વીશે એવીશ તિર્થંકર ક્ષત્રીયકુળ જૈનમાં શૌર્યવાન, ઐશ્વર્યવાન, તેજસ્વી રાજકુમારો હતાં. સર્વસુખની ભૌતિક સામગ્રીઓ હેવા છતાં પ્રાણીમાત્રનાં કલ્યાણને માટે તેઓ સાધનાનાં માર્ગમાં આરૂઢ થયા ઈન્દ્રિય નિરાધ કરી તપસ્યામાં હીન થયાં અને સુફમાતિસૂક્ષ્મ મન, વચન, કર્મથી અહિંસાનું પાલન કર્યું. પ્રાણીમાત્રનું અંતર પણ ન દુભાય તેની કાળજી રાખી ભયંકર ઉપસર્ગોને સ્વસ્થ ચિત્તે સહન કર્યા. શરીરને મેહ છોડી આત્મામાં રમણ કર્યું અને તેઓ દ્વારા પ્રણિત જૈન ધર્મને પાયે અહિંસા ઉપર રચાયે. કૃત-કારિત અનુમોદનાથી મન વચન કર્મથી અહિંસાને ઉપદેશ આપનાર અને તેને સ્વીકાર કરનાર બંને એ ક્રોધ ઉપર માથી વિજય મેળવ્ય આજીવિકાના સાધનોમાં પણ હિંસાનો ત્યાગ કર્યો અને ધીમે ધીમે એવા ઉદ્યમ તરફ ગયાં કે જેમાં અહિંસા હિય, દયા હેય, સત્યનું રક્ષણ થતું હોય, લેભ અને પરિગ્રહ ન હોય એટલે વેપાર તરફ આ ધર્મના માનનારા વધુ પ્રવૃત થયાં, સમય જતાં તેઓ જેમ જૈન જાતી થઈ ગઈ તેમ વેપારી વાણિયા થઈ ગયાં અમે પછી તે રૂઢીગત રીતે ક્ષત્રિય ભુલાઈ ગયાં વાણિયાએ રહી ગયાં છે કે વનાં હાથમાં આવવાથી આ ધર્મમાં શીથીલતા પણ આવી અહિંસા જે નિર્ભયતા શિખવે છે તેને ભુલીને લેકે કાયર બનવા લાગ્યા. શાબ્દિક રીતે એમ કહી શકાય વાણિયા એટલે Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ]. વાણીની યારી સાથે છે જેને અર્થાત મૃદુભાષી અને આ મૃદ ભાષાને લેકોએ અર્થ કર્યો કમજોર અને ધીમે ધીમે આ કમજોરીને આપણે આપણું લક્ષણ માની બેઠા હકીકતે આપણે ડરપોક વાણિયા નથી પરંતુ ક્ષત્રિય ધર્મના અનુયાયીઓ છીએ જેઓ અહિંસાને માને છે પરંત જેઓ સત્યમાં દઢ છે. અનીતિની સામે ચલીત થતા નથી. - આ રીતે હવે આપણે ખૂબ ઉન્નત મસ્તકે નિરાભીમાન થઈ પરંતુ દ્રઢતાથી કહેવું જોઇએ કે અમે કેમ જૈન છીએ ? સાથે સાથે વર્તમાન પ્રવાહમાં તણાઈને નાચરંગમાં કે આધુનિકતાનાં મોહમાં કે મોડને કહેવડાવવાનાં લેજમાં જૈનત્વ ભુલી જવું જોઈએ નહીં. શ્રાવકના ગુણે અર્થાત આત્મ કલ્યાણ અને વિશ્વ કલ્યાણની ભાવના આપણામાં જન્મે તે ગુણે કેળવવા જોઇએ અને જૈનત્વનાં વિકાસમાં લાગવું જોઇએ. Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મમાં ભગવાન ! ભારતવર્ષના અનેક સંપ્રદાયમાં અને મુખ્યત્વે હિન્દુ ધર્મના વિદ્વાનેએ જૈન ધર્મને અનિશ્વરવાદી અથવા નાસ્તિક ધર્મ કહ્યો છે. પરંતુ તેઓએ ખૂબજ ઠેષ પૂર્ણ થઈ એકાંગી વિધાને કર્યા છે. તેમની દષ્ટિએ જે વેદોને ન માને તે નાસ્તિક અને અવતારે ન માને તે ઈશ્વર વિરોધી. - હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે સંસાર જન્મે છે તે સંપૂર્ણ પ્રલય થઈ જાય છે. ભગવાન અવતાર લે છે, લીલા કરે છે અને પાછા પિતાના લેકમાં જતા રહે છે. તેઓ રાગ ભાવ ધારણ કરે છે અને શયતનીક હોય શકે છે. પરંતુ જૈન ધર્મ આ બધાને વિરોધ કરે છે. કારણ કે તે અવતાર વાદને માનતું નથી તેની દષ્ટિએ પ્રાણી માત્ર સમાન છે. પ્રત્યેક પ્રાણી સમ્યકત્વ ધારણ કરીને તપ દ્વારા કર્મોને ખપાવીને મુકત આત્મા બની શકે છે. જૈન ધર્મની વિશિષ્ટતા લેખમાં આની વિશદ્ છણાવટ કરી છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] જૈને એટલે આપણે તિર્થંકરની આરાધના કરીએ છીએ, પૂજા કરીએ છીએ, દેવશાસ્ત્ર ગુરૂની ભક્તિ કરીએ છીએ એટલે આપણે નાસ્તિક છીએ એ કથન સર્વથા મિથ્યા છે. પરંતુ જેના દર્શનનાં સિદ્ધાંત પ્રમાણે જીવ અનાદિકાળથી પુદગલને સંસાર પ્રાપ્ત કરીને આ સંસારની રચના કરે છે સાત તને આધારે આ આખા સંસારચક્રની રચના ચાલે છે. આપણે નીત કર્મોને બાંધીએ છીએ અને તેને તપશ્ચર્યા દ્વારા ક્ષય, ઉપશમ કે પશમ કરતાં રહીએ છીએ જ્ઞાન દૃષ્ટિ ઉત્પન્ન થતાં કર્મોને આશ્રવ બંધ થાય છે. જેથી સંવર થઈ જાય છે. અને કર્મને સંપૂર્ણ ક્ષય કરીને અર્થાત તેની નિજેર કરીને આ જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. અર્થાત સ્વયં ભગવાન બની જાય છે. બીજા શબ્દોમાં કહીએ તે સંસાર રચનાને કેમ નિરંતર ચાલ્યા જ કરે છે. તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની પરંપરામાં નિર્મિત થાય છે. ખંડિત થાય છે. પરંતુ તેને સંપૂર્ણ નાશ થતો નથી આ રીતે સંસારને સંપૂર્ણ નાશ થતો નથી તેની કઈ રચના કરતું નથી કે તેને કઈ નાશ કરતા નથી પરંતુ કર્મબંધન અને ક્ષયની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. આને માટે સંસારના કર્તા કોઈ વ્યકતિ વિશેષની ક૯૫ના ભગવાન રૂપે જૈન દર્શનમાં સ્વીકારવામાં આવી નથી વિજ્ઞાને પણ આ આ સત્યને રવીકાર કર્યો છે કે કોઈ પણ અણું સંપુર્ણ વિનાશ પામતે નથી. તેનું રૂપ પરિવર્તન થાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ ] જૈન દર્શનમાં તિર્થંકર શબ્દને પગ છે અર્થાત એવા સાધુ પુરૂષ કે જેઓ સંસારમાં ભટકી રહ્યા છે, અજ્ઞાની છે, ભેદ વિજ્ઞાનથી અજાણ છે તેવા લોકોને આત્માને સાચે માર્ગ જે બતાવે છે અને જે પિતાનાં વિહારથી અનેક સ્થાનેએ તિર્થોની રચના કરે છે તે તિર્થંકર છે અને તેઓ પૂર્ણ અરિહંત છે. તિર્થંકર એટલે જ જે સંસાર સાગરને પિતે પાર કરે અને બીજાને પાર કરાવે જેઓ મતિ, મુતિ, અવધિ અને મન:પર્યાયના જ્ઞાતા હોય અને જેઓ રત્નત્રયાત્મક મેક્ષમાર્ગનું પ્રચલન કરે અને જેઓ સંસારપાર કરાવનાર આગમનાં કર્તા છે તેવા તીર્થંકર પ્રણિત આ જન ધર્મ છે એટલે આપણે તિર્થંકરને પૂજીએ છીએ. શ્રદ્ધા અને ભક્તિનાં અતિરેકમાં આપણે ભગવાન શબ્દને પ્રવેગ કરતા હઈએ છીએ પરંતું ભગવાનને અર્થ તિર્થંકરના સંદર્ભમાં જ લેવાને છે અવતારવાદનાં સંદર્ભમાં નહી જન ધર્મ જ એક એ ધર્મ છે કે જે પ્રત્યેક આત્મામાં ભગવાન થવાની શકિત નિહાળે છે અને આત્મા એજ પરમાત્મા છે તેમ માને છે. જૈન ધર્મમાં વ્યક્તિની નહીં ગુણેની મહત્તાને સ્વીકાર કર્યો છે એટલે ત્યાં ગુણ એજ ભગવાન છે વ્યક્તિ નહી. જેને ધર્મના માનનારાઓમાં રહેલી શ્રદ્ધા તેમની ભક્તિ જોઈને જેઓ તેમને નાસ્તિક કહે છે તેઓની બુદ્ધિની બલીહારી સિવાય બીજું શું કહીએ? Page #49 -------------------------------------------------------------------------- ________________ દેવ ન લગભગ ભારતના પ્રત્યેક ધમ માં દેવપૂજનની મહત્તાને સ્વીકાર કર્યાં છે દેવતાએની કલ્પના જો કે માણસની કલ્પના છે. પરંતુ તેની પાછળ મનેાવિજ્ઞાનની ભૂમિકા રહેલી છે. દેવી, દેવતાને વિષે એક માન્યતા સ્પષ્ટ છે. કે તેઓ કલ્યણકારી સુખદાતા અને શાંતિદાતા છે. માણસ પેાતાના આરાધ્ય દેવ સામે જઇને માસિક શાંતિ પ્રાપ્ત કરે છે. અને આત્મ નિરીક્ષણ કરી પેાતાના દુર્ગુણ્ણાને ત્યાગવાના પ્રયત્ન કરે છે. અને દેવસ્થાન એટલે મંદિર આ રીતે ઇશ્વરનું નિવાસસ્થાન પવિત્ર સ્થાન ગણવામાં આવે છે. જૈન દશનમાં જો કે અન્ય ધર્મોની જેમ વિવિધ દેવી દેવતાઓની કલ્પના નથી પર`તુ તિર્થંકરાના દર્શન પૂજનને ખુષ મહિમા છે. દેવદર્શન એટલે હવે તીથકર દુશનની વાત કરતાં એ સમજી લેવુ જોઇએ કે તીથ"કરાના, દશન શું કામ કરવા જોઈએ ? Page #50 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭ ] જૈનેામાં પંચ પરમેષ્ઠીની વદનાની મહત્તા છે. અને દર્શનમાં તે પાંચેયનુ' સમાવેશ થાય છે, વદન શુ કામ કરવુ જોઈએ, દર્શનની શી જરૂર છે તે પહેલા તેમના સ્વરૂપને સમજીએ તે પ્રશ્નનેાના જવાબ સ્વયં મળી જશે. નમસ્કાર મંત્રઃ હ્યુમે અહૅિ તાણુ મેા સિદ્ધાણુ ણુમે આયરિયાણુ હુમે। ઉવજઝાયાણું મા લેાએ સવ્વસાહૂક તી'કરનું' સ્વરૂપ જૈન દશનમાં તીર્થંકરની પૂજા વંદનાના નિર્દેશ છે. તીર્થંકર એટલે સંસાર સાગરને સ્વયં પાર કરીને જે બીજાને પણ પાર કરાવે તે. પૂણ્યના પ્રભાવથી જેએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને જેએ સકળ વિશ્વમાં શ્રેષ્ઠ મુનિ છે તે તીર્થંકર છે જેએ રત્નત્રય મેક્ષ માર્ગનું પ્રચલન કરે છે અને જેએ આગમનાં કર્યાં છે. તે તીથ'કર છે અઢાર દોષથી જેઓ મૂક્ત છે અને જેનાં પંચકલ્યાણક ઉજવવામાં આવે છે તે તીર્થંકર છે અને જે નિયમથી સિદ્ધત્વ પ્રાપ્ત કરી મેાક્ષ પ્રાપ્ત કરે છે તે તીથ કર છે આવા તીરને અન્ત કે અરિહૅત કહેવામાં આવે છે અને નમસ્કારના Page #51 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] પ્રથમ ચરણમાં ‘ણુમા અરીહંતાણુ' કહીને નમસ્કાર કરીએ છીએ. અરિહંત એટલે કે જેએ નમસ્કાર અને પૂજા કરવા ચૈાગ્ય છે અને જે ઉત્તમ માક્ષગામી છે જેઓએ જન્મ મચ્છુ, રાગ, ઘડપણ અને ચતુતિને નાશ કર્યાં છે. પૂણ્ય અને પાપ અન્ને ને જન્માવનાર કર્મને ક્ષય કર્યાં છે તેએ અરિહંત છે બીજા શબ્દોમાં એમ કહી અરિનાંત કર્યાં છે એટલે કે માઢ આદિ ચાર ક્રાં જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, મેહનીય અને અન્તરાય કર્મીને નાશ કર્યાં છે અને તૈધ, માન, માયા અને લાભ કષાયને જીતી લીધા છે તેવા તે જીન છે. સંસારમાં ભ્રમણ કરાવનાર શકાય કે જેઓએ આ કર્યાં અને કષાયા છે અને જેઓએ ઘાતિયકર્માના નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ છે તે અરિહ ંત છે તાત્પય એ કે આપણે જે મૂર્તિની વદના કરીએ છીએ તે આવા ઉત્તમ ગુણેાથી વિભૂષિત અરિહંતની મૂતિ છે અને આવા સ્વપરકલ્યાણુ કરનારનાં દન માટે જ ચાગ્ય ગણવામાં આવ્યા છે. બીજા ચરણમાં મા સિદ્ધાણુ કહીએ છીએ ત્યારે અરિહંત ના એ રૂપની આરાધના કરીએ છીએ કે જે સ પૂ સિદ્ધત્વ પ્રાપ્ત કરી મેાક્ષગામી થઈ ચૂકયા છે. જ્યારે અરિહંત સંપૂર્ણ ચાર ઘાતિય અને ચાર અધાતિય આઠેય કર્મોના નાશ કરીતે સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. તેવા અશરિરી આત્માને સિદ્ધ કહીએ છીએ. સાધારણ અથમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯ ] એમ કહી શકાય કે જેઓ એ આત્માને સંપૂર્ણ જાણીને મેક્ષ પ્રાપ્તિની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે તે સિદ્ધ છે જે નિર ંજન છે. જન્મ મરણુ વગેરેનાં વેપારમાંથી મૂક્ત થયા છે. અને જેઓએ અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કર્યુ" છે અને જે સ'પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. તે સિદ્ધ છે. એક પ્રશ્ન ઉદભવી શકે છે કે અરિહંત અને સિદ્ધમાં શું ભેદ છે તે એમ કહી શકાય કે એએએ ચાર ઘાતિય કાંના નાશ કર્યો છે તે અતિ છે. અને જેણે ચાર દ્વાતિય અને ચાર અધાતિય એમ આઠેય કર્મોના નાશ કર્યાં છે તે સિદ્ધ છે. તે સિવાય અન્ય કોઈ સ્થૂલ ભેદ નથી. એક દેહુ સહિત છે અને બીજા અશરી છે. (જૈન, તીથ કરાની મૂર્તિ અને રચના વિશે સ્વાધ્યાય અને સામાયિક પ્રકરણમાં ચર્ચા કરવામાં આવશે. ) ણુમે આયરિયાણું ના ઉચ્ચારણ સાથે આચાય ને નમસ્કાર કરીએ છીએ. આચાય અને અન્ય મૂનિએ વિશેષણ જૈન ધર્મીમાં સુક્ષ્મ દ્રષ્ટિથી આચારની અપેક્ષાએ ભેદ દર્શાવવામાં આવ્યા છે. આચાય એટલે જૈનધર્મના સાધક કે જે જ્ઞાન અને તપશ્ચર્યાથી એ સ્થાને પહેાચ્યા હોય કે જે અન્ય સાધુઓને દિક્ષા આપી શકે તેમના દેખા નિવારી શકે. અને જે વિશિષ્ટ ગુણાને લીધે સંઘના નાયક હાય. વિતરાગ હાવાને લીધે પ'ચ Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] ♦ પરમેષ્ટિમાં તેમનું સ્થાન હેાય છે, જે મુનિ પાંચ પ્રકારના માચાર, નિરતિચારનું પાલન કરે, (દ્વન, જ્ઞાન, ચારિત્ર, વીય અને તપ) બીજાને કરાવે અને શિષ્યને ઉપદેશ કરે તે આચાય કહેવાય છે. તેમના આચાર અન્ય સાધુઓને માટે અનુકરણીય અને અને જે ઉત્તમ આચરભુના માર્ગ પ્રશસ્ત કરે તે આચાય છે. ધવલામાં ખૂબજ ઉત્તમ રીતે કહ્યું છે કે પ્રવચન રૂપી સમૃદ્ધિના જળના મધ્ય ભાગમાં સ્નાન કરવાથી અર્થાત પરમાત્માના પરિપૂર્ણ અભ્યાસ અને અનુભવથી જેમની બુદ્ધિ નિર્મળ ખની છે જે મેરૂની જેમ નિષ્કપ છે શુરવીર છે. સિદ્ધની જેમ નિર્ભિક છે. જે દેશ કુળ અને જાતિથી શુદ્ધ છે સૌમ્ય છે અંતરંગ અને ખડુિરંગથી પરિગ્રહ રહિત છે. આકાશની જેમ નિલે પ છે તે આચાય પરમેષ્ઠિ ડાય છે. જેએ જ્ઞાન અને પ્રાયશ્ચિત આપવામાં કુશળ છે આગમ અર્થમાં વિશાદ છે અને જે આચરણ અને ત્રતાની રક્ષા કરવામાં નિર'તર ઉદ્યત છે તે આચાય પરમેષ્ઠિ છે જેએ ચૌદ વિદ્યા એમાં પારંગત હાય, અગ્યાર અંગાના ધાય હૈાય, આચાર`ગના ધાર હૈાય અને દોષ રહિત હોય તે આચાય છે. ભગતિ આરાધનામાં આચાર્યના શ્રીસ ગુણાના ઉલ્લેખ કરવામાં આવ્યે છે તેમાં ઉપર વધુ વેલા લક્ષણેાના સમાવેશ થઈ જાય છે. આવી રીતે જેએ સ્વય' તપસ્વી હાય, અપશ્ત્રિી હાય, તેનીજ વંદના આપણે કરીએ છીએ. Page #54 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧ ] . ‘શુમે। ઉવજઝાયાણુ` ' માં આપણે મુનિ અવસ્થા એટલે જેઓએ સ'પૂર્ણ મુનિવ્રતની કઠિન તપસ્યા તેા કરીજ છે, પણ જેએ રત્નત્રય યુક્ત જિનકથિત જ્ઞાનનાં ઉપદેશક ઢાય છે. સરળ અર્થમાં તેએ એવા અઘ્યાયક છે જેઓ જિન વાણીનેા ઉપદેશ આપે છે. નવદીક્ષિત મુનિઓને જ્ઞાન આપી અભ્યાસ કરાવે છે. સાચા જ્ઞાનદાનથી મુમુક્ષુ એને સત્યમાગથી વાકેફ કરાવે છે. ખારઅંગ ચૌદપૂર્વ' જે જિનદેવે કથન કર્યુ છે જે સ્વાધ્યાય કહેવાય છે તે સ્વાધ્યાયના ઉપદેશ કરે છે. માટે તેએ ઉપાધ્યાય કહેવાય છે. આવા ઉપાધ્યાય મુનિએ પાસે શન્ય ( જિજ્ઞાસુ અને સાધક ) જીવ વિનય પૂર્ણાંક શ્રુતનું અભ્યાસ કરે છે. આ ઉપાધ્યાયે। માત્ર સસંગ્રહ અને અનુગ્રહ વગેરે ગુણે! સિવાય આચાર્યનાં સમસ્ત ગુણેના ખારક હાય છે. લેાકાનાં મનમા તત્ત્વ સિદ્ધાંત વગેરે વિષે જન્મેલ શકાઓનું તેએ સમાધાન કરે છે. આગમાનાં પારગામી હૈાય છે. સૂત્રોની વ્યાખ્યા કરે છે. અને ઉત્તમ વક્તા ઢાવાથી જન-જનને જિનવાણી થી અનુરક્ત કરે છે. ‘શુમા લેએસવસાણૢ ' માં સમસ્ત સાધુઓને વંદના કરવામાં આવી છે. પણ સાધુની વ્યાખ્યા ટુકમાં સમજીએ. ક્ષામતા આચાય અને ઉપશ્ચાય અને પહેલા સાધુતાનાં અશેાથી વિભૂષિત હાય જ છે. પછી ઉત્તરાત્તર ગુણુંાને પ્રાપ્ત કરી તે ઉચ્ચ શ્રેણીએ સુધી આત્મ વિકાસ કરે છે. સાધુ દ Page #55 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ] એકજ જેણે સાધનાની ધૂની ધખાવી હોય. જે સતત આત્મારત બનવા નિરંતર પ્રયત્નશીલ છે. અને તેજ સન્યાસી છે જે સતને ન્યાસરૂપે જોવાનો પ્રયાસ કરે છે એટલે જે આત્માના સાચા સ્વરૂપને સમજે છે જેઓ પંચ મહાવ્રત, પંચસમિતિ અને અઠ્ઠાવીસ મૂળ ગુણેને ધારણ કરનાર ચારિત્રધારી છે તે જ સાધૂ છે. સાધુ ઉપાધ્યાય અને આચાર્ય ચારિત્ર ધારણ અને પાલનની દ્રષ્ટિએ સમાન જ છે પણ સંઘકૃત કાને લીધે તેમાં ઉપર મુજબની શ્રેણી છે. તે સમભાવી હેપ છે. તે મોક્ષમાર્ગમાં સ્થિત કરનાર રત્નત્રયને ધારક હોય છે. તેઓ ઉપદેશ આપતા નથી કે દીક્ષા આપતા નથી પરંતુ, આત્મચિંતનમાં જ રત રહે છે. ધવલામાં કહ્યું છે કે જે સિંહ જે પરાક્રમી, હાથી જે સ્વાભિમાની, વૃષભ જે ભદ્રપ્રકૃતિને, મૃગજેવો સરળ. ગોચરી વૃતિવાળો, સૂર્ય તેજસ્વી, સાગર જેવો ગંભીર, મેરૂ, જે અડગ, ચંદ્રમાં જે શાંતિદાયક, મણિ જે પ્રભાપુંજ, સમસ્ત બાધાઓને સહન કરવા વાળા, સાપની જેમ અનિયત વસતિકામાં નિવાસ કરવા વાળ, આકાશ જે નિર્લેપ અને હરહંમેશ પરમપદનું અન્વેષણ કરનાર હોય છે. આ સાધુઓ નિરારંભ પરાગ્રહી, જ્ઞાન-ધ્યાનમાં રત હોય છે. જે સમતમાં હતા ધરાવે છે. જે યાસી લાખ શીલઅને તેને ઉત્તમ ગુણેને ધારક છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩ ] ઉપર જે ૫'ચપરમેષ્ઠીને નમસ્કાર વંદન કર્યાં છે. અને તે પંચપરમેષ્ઠીના લક્ષણ્ણા પણ ટુંકમાં રજુ કર્યાં છે. ત્યારે એક વાત અત્યંત સ્પષ્ટ થાય છે કે આ નમસ્કારમત્રની દૃષ્ટિ કેટલી વિશાળ છે. દેવ અને ગુરૂ બન્નેનાં અત્યંત વિશાળ, સ્પષ્ટ અને નિલે ૫ લક્ષણા વ્યક્ત થયા છે અને જેમાં આ લક્ષણેા હ્રાય તે વંદનીય છે દર્શન કરવા ચેાગ્ય છે. અને આ રીતે આ મંત્ર માત્ર જૈનાના નથી પણ વિશ્વમત્ર જન જન માટેનુ' મંચ, પ્રાણીમાત્ર માટે આ મત્ર ઉપયેગી છે જે ગુણાનુ' પૂજક છે. ગુણુધારક વ્યક્તિને પૂજે છે. તેમાં ક્યાંક વ્યકિત વિશેષની વંદના નથી પણ ગુણ વિશેષ ધારિઓની વડના છે. હું માનું છું કે આવા નમસ્કારમંત્રથી મેાક્ષ કે સિદ્ધિ કે સર્વો: લાભ મળે કે ન મળે પણ શુદ્ધ યુદ્ધ, શુદ્ધમન અને યુદ્ધક્રિયા કરવાની પ્રેરણા જરૂર મળે છે. વિકલ અને દ્વિધાયુક્ત મનને તુર'ત સ્થિરતા મળે છે. વિચારવાની દિશા મળે છે. અને માનવતાના ગુણેાના વિકાસ થાય છે. 'તરની દુર્ભાવનાઓને સમાગે વાળવાની પ્રેરણા મળે છે. જો આમ મનની શાંતિ મળતી હાય તા જરૂર આપણુને સાધનાની પ્રેરણા મળશે, ઇન્દ્રિયવિજયની ઈચ્છા જન્મશે અને પછી સિદ્ધિ કે મૈાક્ષ કેમ નહિ મળે ? આજે આપણી આજની સમસ્યા તે મનની શાંતિની જ સમસ્યા છે અને તેની અશાંતિ Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] અને વિકૃતિને લીધેજ સપૂર્ણ દુઃખા જન્મ્યા છે દ્વેષ જન્મ્યા છે. અને જો તેને જ શાંતિ મળી જાય તે પછી સમસ્યા કે સધ છે જ કાં માટે જ આ નમસ્કાર મંત્ર શાંતિદાતા મત્ર છે. અને તે સંદર્ભમાંજ તેને ઋદ્ધિ-સિદ્ધિ દાતા મંત્ર માનવામાં આવે છે. સંતાષ સહુ સુખાની જન્મ ભૂમિ છે. તેજ માટી ઋદ્ધિ-સિદ્ધિ છે જે આ મ`ત્રથી પ્રકટે છે. પણ આપણે ભૌતિક ધન સપતિને ઋદ્ધિ-સિદ્ધિનાં પ્રતીક રૂપે માની બેઠા છે જેથી દ્વિધા જન્મે છે. જો ઉપરની વ્યાખ્યા ખરાખર સમજીએ તે પછી ભૌતિક નહિં પણ સંતાષ-સુખને સિદ્ધિ-સિદ્ધિ માનશું અને જરૂર મત્રલાભ પ્રાપ્ત કરી શકશું. યુવાન મિત્રા જો પ્રતિક્રિન ૧૦૮ વખત આમંત્રનું સ્મરણ કરે (જેની પદ્ધતિ સામાયિક પ્રકરણમાં છે) તે એક મહિના પછી તેઓને મત્રના મહિમા મારે સમજાવવા નહિં પડે સ્વાત્માનું સુખથી તેએ પેાતે અનુભૂત થઈને સુખને આનદ પ્રાપ્ત કરી શકશે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પૂજા અને તેની મહત્તા આપણે પાછળ દેવદર્શન અને દેવવંદન વિષે ચર્ચા કરી અને નમસ્કાર મંત્રની વિશાળતા વૈજ્ઞાનિકતા વિશે જાણ્યું હવે પૂજા વિષે સમજશું. દેવદર્શન કરીને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કર્યા પછી સ્વાભાવિક રીતે પૂજા તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ પૂજા વિષે થોડુંક જાણવાથી તેની પણ વૈજ્ઞાનિક અસર જાણી શકાશે. ગ્રહસ્થ માટે જિન-પૂજા ષ, કર્મોમાં એક પ્રપાન કર્મ છે અને રાગ અને અનેક આરંભ પરિગ્રહમાં રત ગ્રહ૫ માટે જ્યાં પંચ પરમેષ્ટિની પ્રતિમાઓનો આશય છે ત્યાં મનના શુદ્ધ ભાવથી જે પૂજા કરવામાં આવે તે તેના અસંખ્યાત કર્મોની નિજ' થાય છે. સાથે શ્રાવક પણ છે જ છે કે જે દેવ શાસ્ત્ર ગુરૂનું પૂજન કરે છે. અને તે અહંની બુદ્ધિથી અને સિદ્ધિયંત્રમાં સ્વર વ્યંજન વિગેર રૂપથી Page #59 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધોની સ્થાપના કરીને પૂજન કરે છે અને આચાર્ય ઉપાધ્યાય તથા સાધુના ચરણની સ્તુતી કરીને શુદ્ધિપૂર્વક એમની પણ પૂજા કરે છે. સામાન્ય રીતે એક પ્રશ્ન થાય કે પૂજાથી શું? પરંતુ હકીકતે આપણે જ્યારે દર્શનમાં એક ચિત્ત થઈએ છીએ અને ત્યાર પછી જ્યારે ભગવાનની પૂજન કરવાને સંકલ્પ કરીએ છીએ ત્યારે ભગવાનનાં ગુણાનુવાદ અને પિતાની ભાવનાઓને અભિવ્યકત કરીએ છીએ બીજા શબ્દોમાં કહીએ તે સંસારના વ્યવહારને આરંભ પરિગ્રહ ને રાગદ્વેષને બધાને ભૂલીને પંચપરમેષ્ઠિના ગુણેમાં લીન મનતા જઈએ છીએ અને એટલા સમય માટે જે સંપૂર્ણ ભાવનાથી પૂજન કર્યું હોય તે ભગવાનમય બનતા જઈએ છીએ. પૂજન કરવાના હેતુમાં ભૌતિક ફળની આકાંક્ષાને કઈ સ્થાન નથી અને જેને ધર્મનાં સિદ્ધાંત પ્રમાણે વિતરાગતા ને વરેલા પંચપરમેષ્ટિમાંથી કઈ ભૌતિક સુખનું વરદાન આપી દેતા નથી પરંતુ જ્યારે પૂજક કૃત કારિત અનુમોદના મન વચન કર્મથી ભગવાનનાં ગુણેનું સ્મરણ, સ્તવન કરે છે ત્યારે તે એવી ભાવના જાવે છે કે હે જિનવર સંસારનાં મેહ માયા, ધન સંપત્તિ સર્વસ્વ ત્યાગ કરીને પ્રાણીમાત્ર પ્રત્યે કરૂણા ધારણ કરીને જિતેન્દ્રિય બનીને કોની નિરા કરીને મેશગામી અરિહંત બન્યા છે તેમ હું પણ એ કેટીએ પહેાંચુ? અને જ્યારે આવી ભાવના પૂજકમાં જમે છે ત્યારે તેને અશુભ કર્મો ક્ષય થવા માંડે અને તે પોતે અનંત શાંતિને Page #60 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭ ] અને આહલાદને અનુભવ કરે છે. સંપત્તિ કે પ્રતિષ્ઠા કે સુખ એ તે પાપકર્મોનો ક્ષય અને પૂણ્ય કર્મોના ઉદયથી મળે જ છે પરંતુ કર્મોનું ક્ષય એ જ પ્રધાન છે. દેવ દર્શનના પ્રકરણમાં મે કહ્યું તેમ આત્મશાંતિ અને સંતોષ તે જ મોટામાં મોટી સંપત્તિ છે અને આ સુખ દેવદર્શન કે પૂજાથી મળે છે અને ફરીથી કહેવાનું મન થાય છે કે વિશ્વની તમામ સમસ્યાને ઉકેલ વ્યક્તિના મનની શાંતિ ઉપર જ અવલંબે છે. પૂજા વિધિ સર્વપ્રથમ શ્રાવકે સ્નાન આદિ નિત્ય ક્રિયાઓથી નિવૃત્ત થઈ શુદ્ધ વસ્ત્રો ધારણ કરી અષ્ટમંગલ દ્રવ્ય લઈ અને મંદિર જવું જોઈએ અને તે વખતથી જ પંચપરમેષ્ઠિના ઇયાનમાં અગ્રેસર થવું જોઈએ અને મંદિરે પહોંચ્યા પછી પગ ધોઈને દેવદર્શન કરવા જોઈએ પછી પૂજાની શરૂઆત કરવી જોઈએ પૂજનનાં વસ્ત્રો સ્વચ્છ અને બને ત્યાં સુધી ખાદીના સફેદ કે કેસરી હોવા જોઈએ કારણ કે વસ તે ભાવનાને કિનારા છે. જયારે માણસ શુદ્ધ અને સારા વસ્ત્રો પહેરે છે ત્યારે તેની ભાવના પણ સરળ હોય છે. વસ્ત્રોની મન ઉપર ખૂબ જ પ્રભાવ પડે છે પૂજકે મૂર્તિનું પ્રક્ષાલ કરે જોઈએ. પ્રક્ષાલ શા માટે? સાધારણ પ્રશ્ન થાય કે પ્રક્ષાલ શું કામ કરે જોઈએ અને મૂર્તિને શું કામ નવડાવવી જોઈએ પરંતુ એમ સમજવું Page #61 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] જોઈએ કે ભકત ભગવાનને નવડાવતા નથી પરંતુ એનું પ્રક્ષાલ કે અભિષેક કરે છે તેને આશય મૂર્તિને શુદ્ધ કરવાને નથી કે ચળકાવવાનો નથી. પરંતુ ભાવનાગત રૂપે કે પ્રતિક રૂપે કહેવું હોય તે એમ કહી શકીએ કે ભક્ત જાણે ભગવાનને અભિષેક કરીને પોતાનાં કર્મમલ રૂપી રજકણને ભક્તિ રૂપી જલથી સાફ કરે છે. જાણે પિતાના આત્માને શુદ્ધ બનાવે છે અને બીજું અભિષેક વખતે જન્મકલ્યાણકની પેલી ભવ્ય કહપના સાકાર થાય છે જેમાં નવજાત તિર્થંકર શિશુનાં જન્માભિષેક માટે ઈંદ્ર અને અન્ય દેવે ભગવાનને પાંડુક શિલા ઉપર લઈ જઈ તેમને અભિષેક કરે છે અને પિતાને ધન્ય માને છે કે તેને આ ઉત્તમ અવસર મળે. તેવી જ રીતે ભક્ત પણ એ કલ્પનાથી અભિષેક કરે છે અને આવી જલ ધારાથી પાપ રૂપી મેલને ક્ષય થાય છે. પાપનો નાશ થાય છે માટે પ્રક્ષાલ કે અભિષેકની વિધિની મહત્તા માનવામાં આવે છે. અભિષેક જલથી કે પંચામૃતથી પણ કરવામાં આવે છે જેમાં જલ ઉપરાંત દૂધ, દહીં, ઘી અને ઈશ્નરસને સમાવેશ થાય છે. તાત્પર્ય એ બારૂપથી પ્રતિમાને અભિષેક કરીને તે અંતરંગ રૂપે કે નિશ્ચયરૂપે આત્માને જ અભિષેક કરે છે. પૂજાના પ્રકારે પૂજાનાં મુખ્ય બે પ્ર પ્રકારે માનવામાં આવ્યા છે એક વ્યવહારપૂજા અને બીજી નિશ્ચય પૂજા અહિંયા આપણે Page #62 -------------------------------------------------------------------------- ________________ [ ૪૯ ]. પ્રતિપાદ્ય વિષય વ્યવહાર પૂજા છે તેની વિગતે ચર્ચા કરશું પરંતુ નિશ્ચયપૂજા અને એટલું જ સમજવું જોઈએ કે વ્યવહાર પૂજામાં સ્થિર થયેલે સાધક જ્યારે નિશ્ચયપૂજામાં ગમન કરે છે ત્યારે જ તેને મુક્તિ મળે છે અને વ્યવહાર પૂજાથી માત્ર પૂણ્ય પ્રાપ્ત કરવાને ધ્યેય નથી કારણ કે પૂણ્ય પણ બંધ છે પણ અનુક્રમે નિશ્ચય પૂજા તરફ ગતિ કરવાની છે. નિશ્ચય પૂજા એટલે એમ ધ્યાન કરવું કે જે પરમાત્મા છે તે જ હું છું અને જે સ્વાનુભાવ ગય હું છું તેજ પરમાત્મા છે. એટલે હું પિતે મારા વડે મારી ઉપાસના માટે એગ્ય છું અન્ય કોઈ નથી. આ રીતે આરાધ્ય અને આરાધક ભાવેનું એકત્વ સધાય છે અને જ્યારે વિકલપ રૂપ મન ભગવાન આત્મારામની સાથે મિલન સાધે છે. સમરસ બને છે ત્યારે આત્મામાં પંચપરમેષ્ઠિની સ્થાધના થાય છે. વ્યવહાર પૂજાના પણ મૂખ્ય રૂપે બે ભાગ કરવામાં આવ્યા છે. ૧ ભાવ પૂજા ૨. દ્રવ્ય પૂજા. વસુનંદી શ્રાવકાચારમાં પૂજાનાં નામ, સ્થાપના. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ છ ભેદ કર્યા છે પરંતુ આપણે ઉપરોક્ત બે પ્રકારમાં યથાસ્થાને તેની ચર્ચા કરીશું. ભાવ પૂજામાં પૂજક અષ્ટમંગલ દ્રવ્યથી ભગવાનનું પૂજન કરતે નથી પરંતુ તે મનમાં અહં તેના ગુણનું ચિંતવન કરે છે Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] અને ભક્તિ સાથે ભગવાનના અનંત ગુણૈાનુ` કિ`ન કરીને તેનુ ચિત્વન કરે છે અને પછી ભગવાનનાં નવ અગેની વાસક્ષેપ કે ચંદનથી પૂજન કરે છે. દ્રવ્ય પૂજામાં અષ્ટમ’ગલ દ્રબ્યોથી પૂજા કરવામાં આવે છે પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જો ભાવ પૂજામાં એજ ગુણગાન ગાવાનાં હોય તે પછી દ્રવ્ય પૂજાની શુ જરૂર છે પરંતુ ભાવપૂજા તે માત્ર ગુણેનુ' ચિંત્વન છે અને કદાચ સમય, શક્તિ કે પરિસ્થિના કારણે આ પુજાનું વિધાન છે કદાચ આચાર્ય એ લેાકેાની સમય મર્યાદા, શક્તિની મર્યાદા જોઈને દ્રવ્યપૂજાની જગ્યાએ આ માર્ગ નિર્દે શ કર્યાં હાય કે બિલકુલ પૂજા નહી કરવા કરતા આ રીતે પણ થાક સમય પૂજન પાછળ માણસ આપતા થાય. હવે દ્રવ્ય પૂજન વિષે સમજીએ સામાન્ય રીતે જળ, ચંદન, અક્ષત, પૃષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળથી ભગવાનની પૂજા કરવામાં આવે છે. એક એક દ્રવ્યની સાથે ભક્ત ભગવાનનાં ગુરુ કથન તા કરે જ છે પરંતુ પેાતાના કર્માંના ક્ષય કરવાની વાત પણ ખેવતા જાય છે ‘તિલેય પન્નતિ’માં ખૂબજ સુંદર રીતે કહ્યું છે કે દેવે ભગવાનની પૂજા જારી, કલશ, દણુ, છત્ર અને ચામર, દ્રવ્યેથી, સ્ફટિક મણી મય ઉત્તમ જલધારાથી સુગ ંધિત કેસર, મલયાનિલ ચંદન અને કુમકુમથી, મેાતી જેવા અખ'ડિત ચેખાથી, જેમનાં રંગ Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૫૧ ] અને ગંધની સુવાસ સર્વત્ર વ્યાપી રહી છે તેવા પૂષ્પથી અમૃત તુલ્ય ઉત્તમ વ્યંજનોથી સુગંધિત ધૂપ યૂક્ત રત્નમયી દિપકથી અને ઉત્તમ ફળેથી પૂજન કરે છે. આ પૂજન સામગ્રીના જુદા જુદા લેકો દ્વારા જાણે કે ભક્ત કહે છે અને ભાવના ભાવે છે કે હે ભગવંત ઉત્તમ જલધારાથી મારા પાપ રૂપી મેલ ધોવાઈ જાય ચંદનના લેપથી હું સૌભાગ્ય સંપન્ન બનું અક્ષતની પૂજા કરનાર અક્ષયપદની પ્રાપ્તિની ભાવના ભાવે છે. અને સંસારની આધિ, વ્યાધી, ઉપાધિઓની પીડાથી પીડાતે એ હું પૂજામાં અર્પિત ચંદન જે શિતલતા એટલે કે શાંતિ પ્રાપ્ત કરૂં. પૂ અર્પિત કરતાં તેની ભાવના હોય છે કે સંસારનાં ભેગ વિલાસમાં પડેલે એ હું કામબાણથી વિદ્ધ થયેલ છું તે મારી તે કામ ભાવનાઓ નાશ થાય અને હું અનંત બ્રહ્મચર્યમાં સ્થાપિત થાવ અનેક પ્રકારનાં નૈવેદ્ય વખતે તે ભાવના ભાવે છે કે હે જિસેંદ્ર અનંત નિએમાં હું ભૂખ અને તરશી પીડા છું અનેક પ્રકારનાં ભજનોથી પણ મને તૃપ્તિ થઈ નથી અને માત્ર આ પેટને ભરવા માટે હું અનેક માર્ગો ઉપર ચાલ્યો છુ તે હે પ્રભુ હવે આ સાંસારિક ભૂખ મટાડીને અક્ષયપદ આપો અને ક્ષુધા રેગથી મને મુક્ત કરો. દિપથી પૂજા કરનાર જાણે કે કહે છે કે હે જિસેંદ્ર દેવ હું અનંત યાનિઓથી આ કર્મના ચક્કરના ચકાવે અંધકારમાં જ ભટકે છું, સત-અસતને ઓળખી શકે Page #65 -------------------------------------------------------------------------- ________________ [ પર ] નથી હવે જે રીતે આપ કેવલજ્ઞાન રૂપી દિપથી ઝળહળે છે તેવી જ રીતે મારે આતમદિપ પ્રજવલિત બને અને હું આ જ્ઞાનનાં આલેકમાં મેક્ષ માર્ગને રસ્તે શેધી શકું. ધૂપથી કરવામાં આવતી પૂજા નિર્દેશ કરે છે કે આપણે નિરંતર અઠે પ્રકારના કર્મો બાંધ્યા જ કરીએ છીએ અને એ એટલા બધા ચુંટી ગયેલા હોય છે કે આપણને હંમેશા સધર્મમાં સ્થિર નથી થવા દેતા તે તેવા અષ્ટકમ્ દહન થજે. કુલ અને ફળથી પૂજન કરનાર ઉત્તમ મોક્ષ પદની જ આકાંક્ષા રાખતું હોય છે. આ રીતે અને આવી ભાવનાથી જે એક ચિત્ત થઈને પૂજા કરવામાં આવે તે નિશ્ચિત રૂપથી માણસ ઉત્તમ પૂણ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરે છે જેનાથી ઉત્તમ ગતિ, ઉત્તમ કૂળ, શરીર ધન ધાન્ય વય પ્રાપ્ત કરે છે અને તે નિવૃતિઓમાં સરળતા, વિચારોમાં સ્વચ્છતા અને આચરણમાં સાત્વિકતા હોય છે. અને આ સાધક આવા સુખ પ્રાપ્ત કરી નિશ્ચયપૂજામાં જ્યારે આગળ વધે છે ત્યારે તે મુક્તિ પ્રાપ્ત કરે છે પૂજા પછી તેનાં ગુણેનું ગુણાનુવાદન કરવામાં આવે છે. આરતી– લગભગ બધા મંદિરમાં સવાર-સાંજ આરતિ ઉતારવામાં આવે છે. સામાન્ય રીતે દીવો પ્રગટાવીને કઈ સ્તુતિ ગાઈને આરાધ્યની આરતી ઉતારવામાં આવે છે. આરતીના સમયે Page #66 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩ ] ઉપલબ્ધ વાઘો, ગીત-સંગીતનો પ્રયોગ કરવામાં આવે છે. આરતી શા માટે કરવી જોઈએ એ એક સામાન્ય જિજ્ઞાસા હોઇ શકે. સામાન્ય રીતે સવારે પૂજન પુરૂં થયા પછી અને સાંજે સંધ્યા કાળે આરતી કરવામાં આવે છે. જ્યારે આરાધક પિતાના આરાધ્યની આરતી ઉતારે છે. ત્યારે તે ભાવ-વિહવલ બની જાય છે. અને આરાધ્યનાં ગુણગાનમાં લીન બને છે. આરતી એટલે આ દુખને દુર કરવા માટે કરવામાં આવતી પ્રાર્થના. માણસ સંસારના વિવિધ દુખેથી પીડિત છે. કર્મબંધ અને સજ્ઞાન કે સમ્યગ્યાનના અભાવે તે નિરંતર ભ્રમણમાં છે. દુખને સહન કરીને ભ્રમિત થઈ રહ્યો છે. તે મનથી, તનથી પીડિત છે. અનેક શરીરની આર્તનાઓથી વ્યથિત છે. અને જ્યારે આવી પીડાથી તે માનસિક દુખ અનુભવે છે. દિશા શુન્ય બને છે. ત્યારે માનસિક શાંતિ અને શારીરિક સુખની સાથે કર્મોનાં સંવર માટે તે આને દૂર કરનાર ભગવાન કે તીર્થંકરનાં ગુણેને ગાય છે અને પરોક્ષ રૂપે જાણે કે એમ ભાવના વ્યકત કરે છે કે હે પ્રભુ જેમ આ સંસારના દુખ મેહ માયાને ત્યાગીને, ઉગ્ર તપસ્યા દ્વારા કર્મોને ક્ષય કરીને આપ મુક્ત બન્યા છે તેમ હું પણ તે અવસ્થા સુધી પહોંચું. Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] અને દીપ જલાવીને જાણે તે પ્રતીક રૂપે પ્રસ્તુત કરે છે કે દ્રીપનાં પ્રકાશથી જેમ અંધકારનું હરણ થાય છે. જ્ઞાન પ્રકાશે છે. અંધકારથી નિરાશ કે અટવાઈ પડેલ વ્યક્તિ માટે જેમ લૌકિક દીપ-જ્યાત આશા અને માર્ગ પ્રશસ્ત કરે છે તેમ જ્ઞાન જ્ગ્યાતથી સંસારમાં જન્મ-મરણુ અને દુખથી નિરાશ થઇને માળ ભૂલીને ચારાશી લાખ ચેાનિયામાં ભટકે છે તેવા લેાકેાને સત્મા મળે છે. અને હે નાથ મને છુ તેવા જ્ઞાન-પ્રકાશ આપે. જાણે આરાધક એમ પ્રાથે છે કે હું નિર'તર પ્રકાશિત મનું અને આ જ્યેાતિની જેમ મા પ્રકાશિત કરતા રહે. લૌકિક રીતે એમ પણ કહી શકાય કે જેમ ચૈાતિ પેાતે જલીને સ ંસારને પ્રકાશિત કરે છે તેમ હું પણુ સ્વયં દુખ ઉઠાવીને પશુ, પ્રાણીમાત્રને પ્રકાશ આપતા રહું આરતી ઉતારવામાં હકીકતે તે ભગવાનનું ગુણાનુવાદન અને પેાતાની નમ્રતા અને ભક્તિની અભિવ્યક્તિ જ છે. આરતી પ્રસ`ગે ગીત-સ’ગીત-વાદ્યના પ્રયાગ તન્મયતા માટે છે. જ્યાં સમૂહમાં સર્વે લેાકેા ગીત-સંગીતથી ગુણાનુવાદ કરીને કલ્પના કરે છે કે જેમ દેવા અલૌકિક વાઘોથી પૂજા કરે છે તેમ અમે ઉપલબ્ધ વાદ્યોથી આપનુ અભિવાદન કરીએ છીએ. સ'ગીતની એ શક્તિ છે કે માણસમાં આનંદ અને ઉત્સાહ જન્માવે છે, તેને તલ્લીન મનાવે છે. ગીત-સંગીત માનવના મનને આકર્ષવા અને દત્તચિત્ત અનાવવાના ઉત્તમ સાધન છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ [ ૫૫ ] મ'ગલદીવા તે જૈનધમ માં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. નામથી ગુણેનું જ્ઞાન થાય છે. એવા દીવા કે જે મંગલમય છે જે સર્વનું કલ્યાણ કરનારા છે. જૈનધર્મની આ એક વિશિષ્ટતા પણ છે કે તે પેાતાના પૂજન-વિધાનમાં હુ'મેશા વિશ્વસુખ અને પ્રાણીમાત્રના સુખની આરાધના કરે છે. આમ સજન હિતાય' અને આત્મ કલ્યાણાય' આ મ ગલ દીવાની સુન્દર કલ્પના કરી છે. આપણે માત્ર પારમાર્થિક કે મેાક્ષપ્રાપ્તિ માટે આ વધુ નથી કરતા પણ સાંસારિક સુખની આરાધના કરતા કહીએ છીએ श्री जिनवर की आविका लीजे शीश चढाय । भव-भवके पातक हरें दुःख दुर हो जाय || શ્રી જિનેન્દ્રદેવની આરતી કરવાથી અનંત યુગેાના પાપેનું ક્ષય થાય છે અને વમાન દુઃખા દુર થાય છે. પણ એનાથી આગળ મારે આટલું જ કહેવાતું કે વમાન અને સંસારના અનુભવાતા દુ;ખા જ દુર કરીને બેસવું નથી. જ્યાં સુધી અહુ તપઃ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી નિર ંતર અરાધનામાં રહેવુ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ શાંતિપાઠ (સ્તેાત્ર): ચૈત પૂજનની પૂર્ણાહુતિ માત્ર અષ્ટ પ્રકારી દ્રવ્યેાથી પૂજન કરવાથી કે છેલ્લે આરતી કરવાથી પૂર્ણ થતી નથી. પણ પૂજા વિધાનાની પૂર્ણાહુતિ શાંતિ સ્તવનકે પાઠથી થાય છે. પૂજાની સમાપ્તિ પૂર્વ આ શાંતિ પાઠ વાંચવામાં આવે છે જો તેનું મનન કરીએ તે તે વિશ્વ બંધુત્વ, અને પ્રાણીમાત્રના કલ્યાણ માટે કરવામાં આવતી પ્રાર્થના છે. પૂજક અંતમાં એજ કલ્પના કરે છે કે હૈ જિનેન્દ્ર આ ધરતી શસ્ય-શ્યામલા રહે. લેાક આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્ત અને સહુને જીવનની સુવિધાઓ ઉપલબ્ધ અને. લેાકેા હિંસાથી બચીને જીવનાપાર્જન કરે. વ્યક્તિ અને સમાજ સત્યનિષ્ઠ, કન્ય પરાયણુ અને પાપકારી અને. રાજા અને પ્રજામાં પ્રેમ વિશ્વાસ વધે અન્યાય અને અસત્યને પરાભવ થાય. જીવા અને જીવવાદોની ભાવના વધે. મૈત્રી, કરૂણાનાં ઝરણા વહેતા રહે. ધર્માંની પ્રભાવના વધે અને અનીતિ, ચૈાયકમ વગેરે લુપ્ત થાય. આમ સજન હિતાયની શાંતિની કામના કરતા Page #70 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] આરાધક પોતાને કેમ ભૂલે! તે સહુની સાથે પિતાની શાંતિની કામના કરે છે. તે પિતે પંચમહાવ્રતના પાલનમાં તલ્લીન બની ઉત્તમ શ્રાવક બનીને મનની શાંતિ વાંછે છે. પ્રભુની આરાધના સતત કરતા રહે તેવી તેની ભાવના વ્યક્ત થાય છે. છેલે આપણે સમસ્ત આરાધનાનું કેન્દ્રબિન્દુતે આખરે આ માનવ અને સમાજ જ છે અને આગળ વધીને વિશ્વ અને પ્રાણી માત્ર છે. જે સંસારના પ્રત્યેક પ્રાણીના મનમાં શાંતિની ઈચ્છા જાગૃત થાય તે પછી યુદ્ધ કે અનીતિ ને સ્થાન જ ન રહે. આવી શુભ ભાવના ભાવનાર જૈન ધર્મના અનુયાયી કદી અન્યાય ન કરે. આવી ભાવનાથી સભર હોવાને લીધે જ જનધર્મ વિશ્વધર્મ છે. તે સહુને છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ સામાયિક અને સ્વાધ્યાય (જૈનયેાગ) વિશ્વના સર્વ ધર્મમાં ઇશ્વર કે આત્મપ્રાપ્તિ માટે એકાગ્રચિત થઈ ઈશ્વરની આરાધના નામસ્મરણુની મહત્તાના સ્વીકાર કરવામાં આવેલ છે. વિધિવિધાનમાં ફેરફાર હોઈ શકે પરંતુ ઉદ્દેશ સૌના એક જ છે. જ્યાં સુધી મન ઇન્દ્રિયાને આધીન રહીને જડ જગતમાં ભટકયા કરશે ત્યાં સુધી તે આત્મસાક્ષાત્કારની અવસ્થામાં પહાંચી શકતા નથી. અને એટલા માટે બધાએ નામસ્મરણુની મહત્તાના સ્વીકાર કર્યાં છેજ. જૈનધમ માં સામાયિક અને સ્વાધ્યાય આ બે શબ્દ આત્મ આરાધનાના ઉત્કૃષ્ટ ઉપાયે છે અને તેજ ચેાગની સ્થિતિ છે. જ્યારે સાધક ધ્યાનાવસ્થામાં બેસે છે ત્યારથી જ તે ઇશ્વર કે આત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરવાની શરૂઆત કરે છે. સામાયિક ? પણ વૈજ્ઞાનિક વિધિ છે સર્વ પ્રથમ તે કેમ એસવુ જોઇએ એના ઉપર જ વિચાર કરીએ. તિર્થંકરની સ્મ્રુતિએ સંપૂ.ચેગમુદ્રાની અવસ્થા દર્શાવે છે. સાધકે પદ્માસનથી બેસીને મને હાથે નાભિની Page #72 -------------------------------------------------------------------------- ________________ [ પ ] નીચે એકબીજા ઉપર મૂકીને ટટ્ટાર કરોડરજજુને ૯૦ ના ખુણે અને ગર્દનને ટટ્ટાર રાખી બેસવું જોઈએ અને આંખની દૃષ્ટિ નાકના ટેરવે રાખવી જોઈએ અને પ્રારંભમાં કોઈ મૂર્તિ કે એમ વગેરે ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પ્રારંભમાં આ રીતે બેસવાનું ટટ્ટાર રહેવાનું અઘરું પડશે. દષ્ટિ નાશિકાગ્ર ભાગ ઉપર રાખવામાં પણ કષ્ટ પડશે. લલાટબિંદુમાં દુઃખાવે પણ લાગશે. અને આ શારિરિક પ્રતિકુળતા ને લીધે ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ વિક્ષેપ પડશે. પરંતુ દઢ નિશ્ચય કરીને જે આક્રિયાને અભ્યાસ કરવામાં આવે તે થોડાક દિવસો પછી તે ટેવ બની જશે અને આનંદ સ્વયં પ્રાપ્ત થવા લાગશે અને આનંદ એ બાહ્યવસ્તુ નથી અંતરની અનુભૂતિ છે. જૈન તિર્થકરોની મૂર્તિ પદમાસન કે ખડગાસન બંને મુદ્રામાં સંપૂર્ણ ગમુદ્રામાં જ હોય છે. આપણે થોડુક વિજ્ઞાનની દૃષ્ટિએ મૂલવીએ તે જેમ યંત્રમાં ઉત્પન્ન થતી ઉર્જાશક્તિ સતત ધારાપ્રવાહ રીતે ફર્યા કરતી હોવાથી તેના માં શક્તિ અને તેજ ઉત્પન્ન થાય છે. ગરમી વધે છે. તેવીજ ઈલેકટ્રીસીટીને સિદ્ધાંત શરીરને પણ લાગુ પડે છે. મનુષ્યના શરીરમાં અને સવિશેષ મસ્તિષ્ક માંથી તેજ કિરણે નિરંતર ઉદ્દભવતા રહે છે. અને ગમુદ્રામાં તે ઉર્જા શરીરમાંજ ફર્યા કરે છે. (સરકયુલેટેડ થાય છે. અને જેમ જેમ ગમુદ્રામાં દઢ થતા જઇએ છિએ તેમ તેમ તે પ્રક્રિયા વધુ તેજ બને છે Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] અને તેજોમય ઉર્જા ઉત્પન્ન કરે છે અને તે શક્તિ શરીરની એકાગ્રતા મનની દઢતાને લીધે વેડફાતી નથી પરંતુ ઇન્દ્રિયાને મજબુત બનાવે છે. અને જ્યારે આ શરીર રૂપી જનરેટરમાં આવી વીજળીક શક્તિના પ્રવાહ નિર'તર પ્રવાહીંત થવા માંડે છે ત્યારે બ્રહ્મજ્ઞાન, આત્મદર્શન કે સિદ્ધિ કે કેવળજ્ઞાન જે કહા તે પ્રાપ્ત થાય છે. તિ કરાની ચેાગમુદ્રાસ પૂ રીતે વૈજ્ઞાનિક ચેાગમુદ્રા છે અને જો આ રીતે એસસ' તે જરૂર એક દિવસ આવી સ્થિરતાને પ્રાપ્ત કરી શકીશુ. સામાયિક પહેલા જેમ કેમ બેસવું એ મહત્વનું છે તેમ મનને કેમ કેન્દ્રિત કરવું તેપણુ જરૂરી છે. મનને ચચળ અને ઉચ્છ’ખલ ઘેાડાની સાથે સરખાવવામાં આવે છે. અનેતે સાચુ પણ છે. ઇન્દ્રિયાને વશીભુત થઇને પુદ્ગલ પરમાણુઓથી લિપ્ત આ મન નિર'તર તથા કચિત્ ખાદ્ય સુખાની સતત સંકલ્પના કર્યાં કરે છે અને નિર'તર તેમની પ્રાપ્તિ માટે પ્રયત્ન શીલ કે આપ્રાપ્ય થવાથી દુ:ખી થયા કરે છે અને તે પેલી વ્યક્તિની જેમ કે જેને તરતા ન આવડતું હાય અને પાણીમાં પડી ગયા પછી હવાતિયાં માર્યાં કરે તેમ હવાતિયાં માર્યાં કરે છે. ઇન્દ્રિયાની વિષયલાલસા અને ભૌતિક સુખાની ઘેલછા માણસનાં મનને સ્થિર નથી થવા દેતી અને તે એટલી હદે વિકૃત બની જાય છે કે તિર્થંકર જેવા સવ પરિગ્રહ ત્યાગી, મેક્ષગામી પાસે પણ ધનકે સંસાર સુખની યાચના કરતા ડાય છે. એટલે સર્વ પ્રથમ મનને કેન્દ્રિત કરવાની જરૂર છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧ ] ધ્યાનને મતલબ જ એ થાય છે કે સર્વદિશાઓમાં ભટકતા મનને એકાગ્ર ચિત બનાવવું, અને જ્યારે આ રીતે મન કેન્દ્રિત થાય છે ત્યારે જ સાચી સાધનાકે સાચા સામાયિકને પ્રારંભ થાય છે, આપણે સૌ અનુભવ કરીએ છીએ કે જ્યારે આંખે બંધ કરીને માળા ફેરવવા બેસીએ છીએ ત્યારે બંધ આંખેથી સમગ્ર સંસાર દેખાવા માંડે છે અને માળા તે માત્ર ફર્યાજ કરેજ છે, અને કબીરે સાચું જ કહ્યું છે કે જે હાથમાં માળા ફર્યા કરે મેઢામાં રામનું નામ લઈને જીભ ફર્યા કરે પણ મન સ્થિર ન હોય તો તે સાચું સ્મરણ નથી. જૈનધર્મતે ચિતની એકાગ્રતાને સંપૂર્ણ અને મહત્વપૂર્ણ માને છે અને જે આ દશાએ પહોંચે છે તેજ જિન કહેવાય છે. મને વિજ્ઞાન પણ મનની અનેક અવસ્થાઓનું વર્ણન કરીને અંતે તે તેની સ્થિરતા પર ભાર મૂકે છે. અને ગીતા કારે પણ મનનેજ બંધ અને મેક્ષનું કારણ માન્યું છે. તે હવે બીજી વાત થઈ મનની એકાગ્રતા અને જ્યારે શરીરની સાધના મનની એકાગ્રતા થાય ત્યારેજ સામાયિકની શરૂઆત થાય અન્યયા તે માત્ર એક દેખાવ છે, નિરર્થક છે. સામાયિક એટલે શું? આચાર્યોનું કહેવું છે કે સામાયિક એટલે સમય જેને અર્થ છે એક સાથે જાણવું કે ગમન કરવું અને બીજો સમય એટલે આત્મા. જેનાથી આત્માને જાણવાની તક મળે તે WWW Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨ ] સામાયિક જ્યારે સાધક આત્માની સાથે એકાકાર બને છે ત્યારે તે ખાદ્ય તમામ પ્રકારના હિંસાતિક કાર્યોથી મૂક્ત અને છે ખીજા શબ્દામાં કહીએ તે મન, વચન અને કાયાની ક્રિયાઓને પર પદાર્થોથી કે બાહ્ય પદાર્થોંથી હટાવીને આત્માની સાથે એકરૂપ બનાવવા તે સામાયિક છે. અને તે વખતે ચિત્તન એ ઉચ્ચભૂમિ પર સ્થાપિત થઇને એમ ઘ્યાન કરવું કે હું જ્ઞાતા છું, હું દૃષ્ટા છું, હું પાતે જ્ઞેય અને જ્ઞાતા ને છું. સામાયિકના મૂળમાં સમતા એટલે સમભાવ તે મહત્વનુ લક્ષણ છે જ્યારે મન, ધન, સ`પત્તિ, સંસાર, ઈષ્ટ-અનિષ્ટ પ્રત્યેના માદ્ધ, સ્વ અને પર દ્રવ્યે પરથી નિર્મી તથા વિપરિત વૃતિ દાખવનાર પ્રત્યે માધ્યસ્થ ભાવ ધારણ કરવાની ક્ષમતા ઉત્પન્ન થાય તથા સુખદુઃખ પ્રશંસા અને નિંદામાં સામ્યભાવ રાખે અને નિરતર તિર્થંકરની જેમ શુદ્ધબુદ્ધ સ્વરૂપી બનવાની ખેવના રાખે તેજ સાચી રીતે સામાયિકનાં પ્રથમ લક્ષણ સમતાનેા ધારક બને છે. સામાયિક કરનારનુ મીનુ લક્ષણ છે કે રાગ-દ્વેષનેસ'પૂર્ણ ત્યાગ કરે એટલે જ્યારે સાધક તમામ કાર્યાંમાંથી રાગદ્વેષ મુક્ત થઈ દ્વાદશાંગ સૂત્રમાં શ્રદ્ધા રાખે અને ચિતમાં સ્થિરતા લાવીને નિશ્ચય અને નિશ્ચયન ભાવ રાખે ત્યારે જ સામાયિકની દૃઢતા તેનામાં જન્મ સામાયિક કરનાર ઇન્દ્રિય વિજેતા મનવાને સતત ઉદ્યમ કરે. સામાયિક તપના એક પ્રકાર છે અને સયમ જેને આધાર છે એવા સ્થિર સાધક માહ્ય આક્રમણ ભય કે Page #76 -------------------------------------------------------------------------- ________________ [ ૬૩ ] ઉપસર્ગાથી ચલિત થતા નથી તે સયમ દ્વારા આત્માની એકતા સાથે છે અને તેની જ સામાયિક ક્રિયા ઉત્તમ ગણાય છે. આચાર્યાએ અહીં સુધી કહ્યું છે કે સામાયિક કરનાર જ્યારે બાહ્ય અને અંતર ંગ સમસ્ત પદાર્થોમાં કષાયને નિરાધ કરે છે તેને જ સામાયિક ફળે છે. સામાયિકના વિવિધ લક્ષણા વિવિધ પ્રકારાની ચર્ચા કરવામાં આાવી છે પર`તુ અત્યારે આપણે તેમાં બહુ ઉંડે જતા નથી આપણા ઉદ્દેશ્ય તે સામાયિક કેમ કરવી એટલેા જ છે, અને આપણે એટલુ સમજી પશુ લીધુ છે કે કૈ સામાયિક કરનારે નિલેપ અને નિભ ભાવથી રાગદ્વેષના ત્યાગ કરી સામાયિક કરવી જોઈએ પ્રાણીમાત્ર પ્રત્યેની કલ્યાણુ ભાવના અને મૈત્રીભાવ ધારણ કરવા જોઈએ. સામાયિક ઘરમાં પણ કરી શકાય છે યરંતુ સામાવિક કરવાનું ઉત્તમ સ્થળ મંદિરનું એકાંત સ્થાન કે કોઈ બગીચેા કે એવી જગ્યા કે જ્યાં જીવજંતુએના વિક્ષેપ ન હેાય, ઘે ઘાટ ન હાય, ચિત્તને અસ્થિર બનાવનાર વાતાવરણુ ન હોય તેવા જ સ્થળે જ સામાયિક કરવાથી તેમાં દઢતા આવે છે. સામાયિકના સમય પૂર્વાન્તુ, મધ્યાન્હ અને અપ્રવાન્હ ગણવાંમાં આવેલ છે. અને ઉત્કૃષ્ટ કાલ ગમે તેટલે હાઈ શકે પર ંતુ જઘન્યકાલ અંતમુર્હુત એટલે અડતાલિસ મિનિટના માનવામાં આવે છે. સામાયિકની વિધિ માટે એમ તે આપણે ઉપર જણાવી ગયા છીએ પરંતુ જૈનાચાર્યાંએ કહ્યું છે તેમ Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] સ્નાનાદિ કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી ઘરના એકાંતમાં કે જિનપ્રતિમા સમક્ષ કે અન્ય પવિત્ર સ્થળે પૂર્વમુખ અથવા ઉત્તરમુખ થઇ જિનવાણી, જિનધર્મ, જિનબિંબની ત્રિકાલ વંદના કરવામાં આવે છે, સામાયિક કરતી વખતે મહત્વની ધ્યાન રાખવાની વાત એક જ છે કે નિરંતર દેવશાસ્ત્રગુરૂનુ સ્મરણ કરવામાં આવે અને અનંત સુખ મેક્ષની પ્રાપ્તિ માટે કક્ષય માટે આરાધના કરવામાં આવે અને નમસ્કાર મંત્રના નિર ંતર જાપ કરવામાં આવે તે નિશ્ચિત રૂપથી સાધક ઉત્તમશ્રેણીમાં સ્થાપિત થાય છે અને આવી રીતે સામાયિક કરનાર ગૃહસ્થ સાધુ તુલ્ય અને છે અને એમ જોવામાં આવેલ છે કે સાચા મનથી પૂજન અને સામાયિક કરનાર ગ્રહસ્થ તેના રાજમરાજના કાર્યોંમાં પણ ઈમાનદાર અને સાચા મને છે અને તેને સામાજીક પ્રતિષ્ઠા તે મળે જ છે સંતાષરૂપી મહાન આનંદ પણ મળે છે કેટલાકને પ્રશ્ન થશે કે સામાયિકથી શુ ફાયદા ? તે જૈનદન એમ કહે છે કે તમામ આરાધનાના ઉદ્દેશ્ય આત્મશાંતિ, આત્મ ઉન્નયમ અને ચતુર્ગાંતિ માંથી મુક્તિ મેળવવાના છે સામાયિકમાં જે સમતાની વાત, સચમની વાત, મૈત્રીની વાત કરી છે અને જો તેનું પાલન પ્રત્યેક વ્યક્તિ કરે કે કરવાના પ્રયાસ કરે તે એક વાત નિશ્ચિત છે કે માણસ પ્રત્યે ક્રુરતા છેડે અને વિશ્વશાંતિ માટે સમસ્યા ન રહે. સામાયિક ખીજા શબ્દોમાં ચેાગ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ | ૫ ] અત્યારે આપણે ચેગ વિષે ઉંડાણમાં જતા નથી પણુ અતિસ`ક્ષિપ્તમાં ચેાગની વાત કરી લઇએ તેા વધુ ઠીક રહેશે ચેાગ એટલે જોડ, સ‘પર્ક, એકત્વ જે ગણ્ણા તે. હવે જ્યારે ચેાગ એટલે જોડ અને સકલનની વાત કરીએ છીએ ત્યારે એને ગર્ભિત અર્થ એ છે કે આત્માને પરમાત્મા સાથેને સાનિધ્ય કે સપક એટલે ચેાગ ચેગની સાથે ધ્યાન શબ્દ જોડાયેલાજ છે. ચેાગ કરનાર માટે એસવાની પદ્માત ધ્યાનની પ્રક્રિયામાં તે સમસ્ત વાતાને સમાવેશ થઈ જાય છે. જેના ઉલ્લેખ સામાયિક અને તેની ક્રિયામાં કરવામાં આવેલ છે. ઉદ્દેશ પણ સમાન છે. કારણ કે સામાયિકમાં પણ નિવિકાર ભાવથી આત્માનું જ ધ્યાન કરવામાં આવે છે. અને ચેગમાં પણ આત્માની જ ઉર્ધ્વગતિ કરાવીને પરમાત્મા સાથે તાદાત્મય કરાવવાના પ્રયાસ કરવામાં આવે છે. વેઢામાં ઉપનિષદે માં સાંખ્યદનમાં, નાથ અને સિધ્ધ સપ્રદાયમાં અને છેલ્લે કશ્મીર પથમાં ચેાગની સર્વશ્રેષ્ઠ મહત્તાના સ્વીકાર કરલેા છે. તેવી જ રીતે જૈન ગ્રંથા ધાનારણા વગેરેમાં પણ ચેગક્રિયાની નિષદ્ ચર્ચા, પદ્ધતિ વર્ણવવામાં આવી છે. યાગશાસ્ત્રમાં ગુદા ભાગથી લઇ મસ્તિષ્ક સુધી કેટલાંકે પાંચ અને કેટલાં કે સાત સ્થનાને કેન્દ્રરૂપે માની ત્યાં ચક્રો અને કમળાની કલ્પના કરી છે. અને સાધનાની ઉતરેતર વૃદ્ધિથી તે ચક્રો જાગૃત બને છે, કમળ ખીલે છે અને સાધક નિર ંતર ઈશ્વરમય Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] બનતા જાય છે. અને જ્યારે મસ્તિષ્કના સહસ્ત્રદલ કમળ જાગૃત અને છે ત્યારે યોગસાધનાની ચરમભૂમિ પર સાધક પહોંચી જાય છે. વિવિધ કેન્દ્રોના વિવિધ રંગા; વિવિધ પ્રભાવ અને વિવિધ પરિણામેાની ચર્ચાએ કરવામાં આવી છે. યાગ અગેને વિશુદ્ધ, સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક પુસ્તક જીદેથી પ્રકાશિત કરવામાં આવશે. અત્યારે તે આજ સમજાવવાનુ` છે કે સામાયિક એજ ચેાગ છે. અને મનની શાંતિ માટે આજે વિશ્વ તેના તરફ આકર્ષિત થયેલુ છે. સ્વાધ્યાય ! સામાયિકની સાથે સ્વાધ્યાય સંલગ્ન છે. હું તે એમ માનું છું કે દેવદર્શીન માટે ગયેલે શ્રાવક દન, પૂજન, આરતી, સામાયિક અને છેલ્લે સ્વાધ્યાય કરે ત્યારેજ એની મંદિરજવાની પ્રક્રિયા પૂરી થાય. સાધારણ રીતે સ્વાધ્યાય એટલે વાંચન એમ કરવામાં આવે છે અને આપણે તેમ કરીએ પણ છીએ. માચાએ ઉત્તમ શાસ્ત્રનું વાંચન અને શ્રવણ એને પણ તપનાજ એક પ્રકાર માન્યા છે. અને સામાયિકની જેમ ત્રિકાલ એ સારા સમય ગણ્યા છે. સ્વાધ્યાયને શાબ્દિક અર્થ કરીએ તે એમ કહી શકાય કે સ્ત્ર અર્થાત્ પેાતાનું અર્થાત આત્માને અધ્યાય એટલે જાણવું એટલે કે આત્મા વિષે જાણવુ સમજવુ, મનન કરવું, ચિંતન Page #80 -------------------------------------------------------------------------- ________________ [ ૬૭ ] કરવું, વિચારવું' તે સ્વાધ્યાય છે. હુ મારા વિષે જાણું અને જાણી શકુ એનાથી માટુ' જ્ઞાન શુ' હેાઈ શકે? આજના યુગની વિડ’બનાતા એ છે કે આપણા વિશેજ આપણે વિશે જ રાખીએ જાણતા હાઇએ છીએ. પરિણામે જાણતા નથી. સત્તત બીજા છીએ કે જાણવાની ઇંતેજારી સંઘ રાગદ્વેષ જન્મે છે. પરંતુ જો હું સ્વ-અધ્યાયી ખનુંતે પારકી ચિંતાથી મુક્ત બનું. અને હું કેણુ છું ? મારા સ્વભાવ શુ છે? તે જાણવા માટે આવા શાસ્રોનુ વાંચન જરૂરી પણ છે. સર્વાર્થ સિદ્ધિ અને ચારિત્ર્ય-સાર માં કહ્યું છે કે આત્માનુ હિત કરનાર અધ્યયન કરવુ તેજ સ્વાધ્યાય છે અને વ્યવહારિક દ્રષ્ટિએ માગમાનું વાંચન પૃચ્છના, અનુપેક્ષા, ધર્મકથા કરવી અને સાંભળવી તે સ્વાધ્યાય છે. એટલુજ નહિ વાંચન કર્યાં પછી તેને સમજવું, જીવનમાં ઉતારવું તે એનાથી પણ ઉતમ સ્વાધ્યાય છે. ઉત્તમ ચરિત્રનું વાંચન, ઉતમતાના ગુણ્ણા વિકસાવે છે અને ધમ પ્રત્યે શ્રદ્ધા જન્માવે છે. સતશાસ્ત્રોનાં વાંચનથી મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાનનેા નાશ થાય છે અને સમ્યક્દન જ્ઞાન ઉત્પન્ન થવાથી સ્વયંભુ રીતે સમ્યક્ ચારિત્ર તરફ આપણે આગળ વધીએ છિએ અને જૈનધર્માંતે અહી સુધી કહે છે કે પાંચપરમેષ્ઠીના ધ્યાનમાં લિન તેના ગુણેાનું સ્મરણ કરનાર તે પદને પ્રાપ્ત કરી શકે છે. ભગવતી આરાધનામાં કહ્યું છે કે સજ્ઞ દેવના ઉપદેશેલા તપના બાર પ્રકારામાં સ્વાધ્યાય ઉતમ તપ છે. અને જ્ઞાની સાધક અંતમુર્હુત માં કર્માંના ક્ષય Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮] કરી શકે છે. એટલું જ નહી અનેક પ્રકારના ઉપવાસ કરનાર જ્ઞાનહિત સાધક કરતા સ્વાધ્યાયમાં તત્પર સમ્યફદ્રષ્ટિ પરિણામોને વધુ સારી રીતે વિશુદ્ધ બનાવી શકે છે. સ્વાધ્યાયથી જ્ઞાન વધે છે અને સદ્દવૃતિઓને વિકાસ થાય છે. ધવલામાં કહ્યું છે કે જેઓએ સિદ્ધાંતને ઉતમ પ્રકારે અભ્યાસ કર્યો છે એવા પુરુષનું જ્ઞાન સૂર્યના કિરણની જેમ નિર્મળ હોય છે અને જેઓએ પોતાના ચિતને સ્વાધીન કરી લીધું છે તે એ ચંદ્રમાના કિરણની જેમ નિર્મળ હોય છે પ્રવચનના અભ્યાસથી મેરુની જેમ નિષ્કપ અષ્ટમલરહિત ત્રિમૂળતા રહીત સમ્યકદર્શન પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય કરનારને નર્ક કે તિર્યંચ ગતિ મળતી નથી. વધુમાં કહ્યું છે કે જિનાગમ, જીના મોહરૂપી મળને દૂર કરે છે. અજ્ઞાનને નાશ કરે છે અને મેક્ષપથને પ્રશસ્ત કરે છે. સ્વાધ્યાયને સમજીને જે તેને અમલ કરે છે તેના કર્મોની નિર્જરા થાય છે. સ્વાધ્યાય કરનારમાં જ્ઞાનની વધુ પ્રાપ્તિ માટે જીજ્ઞાસા પણ જરૂરી છે. અને જેમ જેમ તેની જીજ્ઞાસાઓનો ઉકેલ મળતું જાય છે તેમ તેમ તેને અલૌકિક આનંદ મળે છે. અને આવા જિનવચને મનને દ્વિધા મૂક્ત બનાવે છે અને પ્રજ્ઞાવાન બનાવે છે. માણસ માં રહેલી અશ્રદ્ધા, લેકમૂઢતા, દેવમૂઢતા, ગુરુમુઢતાને નિગ્રહ કરે છે. ચંચળ મન સ્થિર બને છે. આત્માનુશાસનમાં એક સુંદર રૂપ રજુ કરીને કહ્યું છે જે શ્રુતસ્કંધરૂપી વૃક્ષ, વિવિધ ધર્માત્મક પદાર્થ રૂપ ફુલે અને ફળોના ભારથી નમેલુ છે, વચનરૂપી Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ૬૯ ] પાંદડાઓથી આચ્છાદિત છે, વિસ્તૃત વિવિધ નયરૂપી ડાળિઓથી ભરપુર છે અને ઉન્નત છે તથા સમીચિન્હ અને વિસ્તૃત મતિજ્ઞાન રૂપજળથી સ્થિર છે એવા વૃક્ષ ઉપર બુદ્ધિમાન સાધુએ પિતાના મનરૂપી વાંદરાને સ્થિર કરવા જોઈએ. આ આખા વિવેચન ને એમ બાંધી શકાય કે સ્વાધ્યાય માં પણ ચિત્તની એકાગ્રતા, ઉતમ વાંચન, જ્ઞાનની ઝંખના અને તેને જીવનમાં ઉતારીને મોક્ષમાર્ગને પથિક બનનાર સાચે વાધ્યાયી છે. સ્વાધ્યાયમાં મેં શરૂઆતમાં “સ્વ” શબ્દની વ્યાખ્યા કરી છે. “સ્વ” એજ આત્માનો પર્યાયવાચી શબ્દ છે. આપણે ઘણી વખતે “સ્વતંત્ર” કે “સ્વાધિન ને પ્રયાગ કરીએ છીએ ત્યાં પણ ભાવ તે, એ છે કે અમે પિતાના તંત્ર અર્થાત્ એવી વ્યવસ્થામાં રહીએ કે જે બીજાને અહિતકર ન બને અને સ્વયંની ઈન્દ્રને ઉછુંખલ ન બનવા દે એટલે અમે અમારા આત્મસ્વરૂપમાં નિમગ્ન થઈ એ. એવી જ રીતે સ્વાધિનમાં પણ પિતાને આધીન થવાની વાત છે. ત્યાંને અર્થ ગુલામ નથી પરંતુ સંયમમાં રહેવાની વાત છે અને સંયમ તે સ્વયંઆનંદ આપનાર તતવ છે. એ રીતે પણ આ સ્વાધિન, સ્વતંત્ર સ્વાધ્યાય જેવા શબ્દ વ્યકિતને ભૌતિક અને આદિ ભૌતિક રીતે ઉન્નત બનાવનાર શબ્દો છે. વ્યવહારિક રીતે ડુંક વિચારીએ તે આજની મુખ્ય Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] સમસ્યા એ છે કે ખાસ-વિશેષ કરીને આજના યુવક સત્~ વાંચનથી ખૂબજ દૂર છે. તે ભૌતિક સુખાને દુર્ભાગ્યથી સાચુ સુખ માની બેઠા છે. અને તેના તમામ વાંચન, અધ્યયન મનન, ચિ'તનમાં તે ભૌતિક સુખાજ વધારવાની વિચારણા ચાલ્યા કરે છે. તેને અસÔાષ છે કારણ કે ખાવશ્યક્તાએ વધારી છે. પૂરતીના સાધના છે નહિં. પરિણામે તેને સંયમને અંધ તુટી ગયા છે અને તે દિશાશુન્ય થઈવિખેરાઇ ગયેા છે. બીજું ઊંડા આગમના વાંચનના અભાવે તે તેની વૈજ્ઞાનિકતાને સમજી શકયા નથી હુ નમ્ર પણે પણ દૃઢતાને દાવાની સાથે કહી શકું છું. કે વમાન વિજ્ઞાનના તમામ સશેાધનના મૂળ આપણને શાસ્ત્રોમાંથી મળે છે. ખાનપાન, આહાર વ્યવહાર અને આચાર-વિચાર તમામ જીવન જીવવાની કળા અને માર્ગદર્શન સ્વાધ્યાયમાંથી મળે છે. અને તેની ચેાગ્યતા સયમ અને સાધના એટલે કે સામાયિકથી પ્રાપ્ત થશે. જે ભૌતિક સુખામાંજ સ ́પૂર્ણ સુખ હત તા ધનના હૈયામાં આળેાટતા ધનિક ચેાગ સાધનાને શામાટે અપનાવત ? આજે પશ્ચિમની દૃષ્ટિ ભારતના ચેાગ તરફ કેમ મંડાત? પણુ દુર્ભાગ્ય છે કે “ ઘરકી મુધી દાલ સમજી આપણે આપણાની જ ઉપેક્ષા કરી છે. જો બાળકને આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવે એમ કહું કે સત વાંચનની તરફ પ્રેરિત કરવામાં આવે તે તેનામાં જન્મતી દુર્ભાવનાઓ એષણાઓ ના જન્મે અને એક વખત "" ખાખર Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧ ] જે સંયમને આનંદ તેને મળે છે તે સંઘર્ષથી બચી શકે. આપણે કોઈને પૂજારી કે સાધુ નથી બનાવે. પરંતુ એવા નાગરિક પેદા કરવા છે કે જે કામ પ્રત્યે ઈમાનદાર હોય, બેટા માગે ધન એકત્ર કરવાથી બચે, સંયમી બને અને વિશ્વમાં જે અશાંતિ, મારકુટ, આવિશ્વાસ વધી રહ્યા છે તેનાથી તે બચી શકે. અને નિશ્ચિત રૂપે વિશ્વશાંતિ થાય. હું તે એમ કહું કે મનની શાંતિને વિકાસ એજ વિશ્વશાંતિ સુધી વિસ્તરી શકે. મને લાગે છે કે આપણા યુવકે જૈનધર્મને આ રીતે જે અપનાવશે તે તેમને ઉપદેશ આપવાની જરૂર નહીં રહે. પછી તે પ્રશસ્ત માર્ગ ઉપર તેઓ પોતે આગળ વધશે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ પ્રતિક્રમણને સામાન્ય અર્થ પ્રાયશ્ચિત કે આત્મઆલોચના થાય છે. અથવા મે જ્યાં સુધી ક્રમણ અર્થાત્ ગતિ કરી છે ત્યાંથી પ્રતિગતિ કરીને પાછે આવુ' તેવી ભાવના છે. એટલે સરળ શબ્દોમાં કહીએતે પ્રતિક્રમણ એટલે પાછા ફરવુ. આધ્યાત્મિક રીતે એમ કહીએ કે સોંસારમાં મે' જે કંઈ કાર્યા કર્યાં છે કે જે મારા આત્મસ્વભાવને પ્રતિકુળ છે તેનાથી પુનઃ પાછો આત્મા તરફ પાછા વળું. એટલે કે સંસારને ત્યાગી ને આત્મલિન બનવાના પ્રયાસ કરવા. ખુખ સાધારણ રીત એમ કહી શકાય કે આખા દિવસમાં ધૃત કાતિ અને અનુમોદનાથી મન, વચન અને કમથી મેં જે કાંઇ ખાટા કામા કર્યાં હાય તેનું આત્મનિરીક્ષણ કરવું અને પ્રાયશ્ચિત કરવું એટલે પ્રતિક્રમણુ અને સારા કામે કરવાથી આત્મશુદ્ધિ થાય છે અને મન નિર્ભર મને છે. અને સારા માણસ બનવાની પ્રવૃતિને વિકાસ થાય છે. જ્યારે પ્રત્યેક વ્યક્તિ જો પેાતાની ભુલેનું સ્વયં પ્રાયશ્ચિત કરતા પારસ્પરિક દ્વેષ જરૂર દૂર થઈ શકે. Page #86 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] નિરુક્તિની રીતે અથ કરીએ તે મારા દોષ મિથ્યા થાએ એ પ્રમાણે ગુરૂની સમક્ષ નિવેદન કરવુંતે પ્રતિક્રમણ છે. અથવા પ્રમાદવશ થઇ ગયેલા દે। જે ક્રિયાથી દૂર થાય છે તે પ્રતિક્રમણ છે. આ આત્માની સાથે ચેાટેલા પુદ્ગલ રૂપી મલને સાફ કરવાનુ નામ પ્રતિક્રમણ છે. અને તેનાથી ક્રિયા કરવામાં થયેલા અતિચારાનું નિવારણ થાય છે. સામાન્ય રીતે ગુરૂની સમક્ષ વ્રતમાં થયેલા દેાષાનું શેાધન કરવું. આચાર્યાં સમક્ષ પેાતાના દાષાની આàાચના કરવી અને ભવિષ્યમાં આવા દોષોનું પુનરાવતન ન થાય તે પ્રતિક્રમણમાં રહેલે। ભાવ છે અને જ્યારે વ્યક્તિ પેાતાના અપરાધેને વ્યક્ત કરે છે ત્યારે તે સાચા અર્થમાં પ્રાયશ્ચિત કરે છે. અને પ્રાયશ્ચિતરૂપી અગ્નિમાં તપેલે આત્મા કંચન બને છે. આચાર્યાં એ નિશ્ચય અને વ્યવહારની દ્રષ્ટિએ પણ પ્રતિક્રમણના બે ભેદ કર્યાં છે. નિશ્ચયની અપેક્ષાએ પૂર્વકૃત જે અનેક પ્રકારના શુભાશુભ કર્યાં છે તેનાથી જે આત્મા પેાતાને દૂર રાખે છે તે આત્માનુ પ્રતિક્રમણ છે. રાગાદિ ભાવેાના ત્યાગ કરી આત્માનું ધ્યાન કરવું, જીવાની વિરાધના છે।ડવી, તે પતિક્રમણ કહેવાય છે. પ્રતિક્રમણમાં અનાચારને છેડીને આચારમાં, ઉન્માગ ને છેડીને સનમાર્ગમાં, શલ્યભાવને છેડીને નિશલ્ય ભાવમાં, અપ્તિ ભાવને ત્યજીને ત્રિગુપ્તિ ભાવથી અને આરૌદ્રધ્યાનને છેઠીને શુકલ ધ્યાન અને સમ્યક્ભાવને ૧૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] જ્યારે ભાવવામાં આવે છે ત્યારે આત્મ પ્રતિક્રમણ થાય છે. આવા પ્રતિક્રમણ કરનાર નિજાભશુદ્ધતાને પ્રાપ્ત કરે છે. અને તે નિશ્ચયરૂપે કર્મોને ક્ષય કરે છે. પ્રતિક્રમણની ક્રિયા અને પ્રકારે તેની ચર્ચા આપણે ઉદેશ્ય નથી પરંતુ આપણે મૂળ ઉદેશ્ય તો એ છે કે આપણે આખા દિવસમાં સ્વર્થવશ, જાણે અજાણે અનેક એવા કાર્યો કરીએ છિએ જેમાં હિંસાદિ પાપ થતા જ હોય છે. અને તે અતિચારોને મનથી ત્યાગ કરવાની વૃતિ પ્રતિક્રમણમાં કરીએ છિએ અને ફરીથી આવી વૃતિ ન થાય તેજ, આપણે ઉદેશ્ય હોય છે. અને ગુરૂ દ્વારા સત્ય માર્ગને નિર્દેશ પણ મળે છે. આત્મ આલોચના કરવાથી સત્યધર્મ પ્રગટ થાય છે. અને પ્રચ્છન્ન પાપથી આપણે બચીએ છીએ. એવા તમામ પૂ, કર્તવ્ય કે જે પાપને આશ્રવ કરાવે છે તે સહુને સંવર પ્રતિક્રમણથી થાય છે. અને સાધક હંમેશા ધર્મધ્યાનમાં આત્મહિત અંતે પરહિતની ભાવના ભાવ હોય છે. પ્રતિક્રમણ સવારે અને રાત્રે સાધારણ રીતે કરવામાં આવે છે. સામાયિકમાં અને પ્રતિક્રમણમાં થોડોક ભેદ છે. સામાયિકમાં આત્મસાધનાની એકાગ્ર-ચિત થઈને પ્રવૃતિ આચરવામાં આવે છે. જ્યારે પ્રતિક્રમણમાં કરેલા અશુભ કર્મોનું પ્રાયશ્ચિત કરવામાં આવે છે પણ હું એમ માનું છું કે સામાયિકમાં સ્થિર થવા પૂર્વેની શુદ્ધતા તે પ્રતિક્રમણ છે Page #88 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] અર્થાત્ પ્રતિક્રમણ દ્વારા મનને નિર્વિકાર, નિર્ભર બનાવીને સામાયિકમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકાય છે. ઉપર કહ્યું તેમ પ્રતિક્રમણ એટલે પ્રયશ્ચિત આ પ્રાયશ્ચિતથી મનમાં રહેલા અહમના વિકારે દૂર થાય છે અને તે આત્મસંશોધનની જ એક પ્રક્રિયા છે પ્રાયશ્ચિત કરનારનું મન પ્રાણીમાત્ર પ્રત્યે સમ બની જાય છે. અને આવી વ્યક્તિના કાર્યો હંમેશા નિસ્વાર્થભાવના હોય છે અને એટલા માટે જૈનધર્મમાં આ પ્રાયશ્ચિતને તપ કહેવામાં આવે છે. પ્રતિક્રમણ પ્રાયશ્ચિતને જ એક ભેદ છે. આચાર્યોએ તેના અનેક ભેદે ઉપભેદ બતાવ્યા છે. પરંતુ સૌના સારરૂપે હું એટલું જ કહેવા માગુ છું કે વ્યક્તિ જે પેટા કાર્ય કરે એટલે જે કાર્યોથી અન્યને પીડા પહેરો, લેકવ્યવહારમાં વિકૃતિઓ ઉત્પન્ન થાપ તે તમામ કુ પ્રત્યે સ્વયં પ્રાયશ્ચિત કરવું એ વ્યકિતત્વની મોટામાં મોટી સિદ્ધિ છે. પ્રાયશ્ચિતથી વ્યક્તિ મહાન બને છે અને ક્ષમા ગુણને વિકાસ એમાં થયા કરે છે. જૈનધર્મનું આ પ્રતિકમણ જીવન જીવવા માટેની ઉત્તમ કલા શીખવાડે છે. માણસમાંથી અભિમાન, બીજાની વસ્તુઓ પચાવવાની દુર્ઘતિઓ, કેઈનું અનિષ્ટ કરવું, સ્વાર્થ, અતિપરિગ્રહ અને પાપથી બચાવે છે. વ્યક્તિ જ્યારે આ પ્રતિક્રમણ કે પ્રાયશ્ચિતને જીવનમાં ઉતારે Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] તે તેના મનની વ્યાકુલતા, દુખ જરૂર દૂર થશે અને જૈન ધમની જ એક આ વિશિષ્ટતા છે કે તે માણસને માણસ બનવાની દિશા સૂચવે છે. અને તે વિવેકી બને છે ધાર્મિક દ્રષ્ટિથી તે તપસ્વી બની મોક્ષ પ્રાપ્તિ કરે એ પ્રશ્ન તે ખૂબ ઉચ્ચકક્ષાને છે પરંતુ માનવ કહેવરાવવાને ગુણ માનવતા જરૂર એનાથી વિકસે છે. S - ૨૩ T: , Page #90 -------------------------------------------------------------------------- ________________ વ્રત ઉપવાસ * વ્રત ! સામાન્ય રીતે વ્રતનેા અથ કાઇપણ ધાર્મિક નિયમ કે ક્રિયાના ભાવ દર્શાવે છે. અને દરેક ધર્મમાં વ્રતની મહત્તાને સ્વીકાર થયા છે. મૂલત. વ્રતની પાછળની ભાવનામાં સયમની BY મહત્તા રહેલી છે. વ્રત માનસિક પ્રક્રિયા છે જેમાં આરાધક કેટલાક નિયમેાનું પાલન કરે છે અને સામાન્ય રીતે જે વસ્તુઓને નિત્ય પ્રયાગ કરતા હાય છે તેના પ્રયાગ ઉપર નિયમન કે સયમ રાખતા હૈાય છે જેને તે વ્રત કહે છે, થોડાક ઉંડાણમાં ઉતરીએ તે એમ કહી શકાય કે સ્વાસ્થ્યને હાનિકર્તા ભેાજન અને વ્યવહાર ઉપર સંયમ કેળવવે તે વ્રત છે. અને જ્યારે આ રીતે ઇન્દ્રિયા ઉપર વિજય પ્રાપ્ત થવા માંડે છે ત્યારે જિનત્વ પ્રાપ્ત કરવાની પરમાર્થિક વૃતિ સુધી ઉર્ધ્વગમન કરીએ છીએ. ખૂબ સરળ શબ્દોમાં કહીએ તે વ્રત એટલે સંયમ પૂર્વીક નિયમનું પાલન કરવું. અને ઇચ્છિત વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય કેળવવા. Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૭૮ ] જૈનદર્શન અને ધર્મની દૃષ્ટિએ હિંસા, અસત્ય, ચારી અબ્રહ્મ અને પરિગ્રહથી નિવૃત્ત થવુ તેનુ' નામ વ્રત છે. સર્વાર્થ-સિદ્ધિમાં કહ્યું છે કે પ્રતિજ્ઞાથી જે નિયમાનુ પાલન કરવામાં આવે છે તે વ્રત છે. અને વિવેક બુદ્ધિ કે ભેદવિજ્ઞાનની દ્રષ્ટિથી જે કરવા ચેાગ્ય છે તેનું પાલન કરવું તે વ્રત છે, અને સ`પ્રકારની નિવૃતિના પરિણામને પણ વ્રત કહેવામાં આવે છે. એક જગ્યાએ નિર્દેશ કરવામાં આવ્યા છે કે પદાર્થીના સેવનનું અથવા હિંસાદિ અશુભ કર્મના નિશ્ચિત સમય માટે કે આજીવન માટે સંકલ્પ પૂર્ણાંક ત્યાગ કરવા તે વ્રત છે. અને શુભકર્યું માટે તે પ્રકારે જ સંકલ્પપૂર્ણાંક વૃતિ કરવી તે પશુ વ્રત છે. નિશ્ચય દષ્ટિએ એમ કહે. વાયુ છે કે વિશુદ્ધ જ્ઞાનદર્શનરૂપવભાવ ધારક પેાતાના આત્મ-તત્વની ભાવનાથી ઉત્પન્ન સુખરૂપી અમૃતના આસ્વાદ વડે તમામ પ્રશ્નારના શુભ અને અશુભ રાગ અને વિકલપેાથી રહિત બને છે તે વ્રત છે. અને જ્યારે આત્માથી આત્માની પ્રવૃતિ કરવાના નિર્ધાર કરે છે ત્યારે તે ક્રિયા પતે વ્રત બની જાય છે. કષાયાને ત્યાગ કરી દયા દાખવવી એ પણ વ્રતમાંજ આવે છે. આચાર્યએ બાર વતની ચર્ચા કરી છે જેમાં પાંચ અણુવ્રતા, ત્રણુ ગુણુવ્રત અને ચાર શિક્ષાત્રતાને સમાવેશ છે. વ્રતાની આરાધનામાં સમ્યકત્વની સર્વાષિક જરૂર છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ [ s ] હકિકતે તા તમામ પ્રકારના યમ-નિયમ વ્રતના મૂળ આધાર જ સ'ચમ છે. મુનિએ પંચમહાવ્રત અને શ્રાવકાના પાંચ અણુવ્રત સમ્યકદર્શીન યુક્ત હાય તાજ તે સફળ થાય છે. કારણકે તેમના વગર ત્રત નિરથ ક છે. વ્રત ગમેતે પાલન કરી શકતા નથી. જે શ્રાવક વિતરાગ ધર્મોમાં શ્રદ્ધા ધરાવે છે. દેવશાસ્રગુરૂ પ્રત્યે જેને શ્રદ્ધા યુક્ત આદરભાવેા છે. તેજ વ્રત માટે ચેાગ્ય ગણાય છે. ગુરુની સન્મુખ શ્રાવક-શ્રાવિકાએ શક્તિ અનુસાર પાપાની મુક્તિ માટે તપસ્યાથે વ્રત ધારણ કરતા હૈાય છે જૈનધમ તા મહુજ સ્પષ્ટરૂપે કહે છે કે વ્રત આપણે લેતા હોઇએ તેને સમજવુ જોઇએ જાણવું જોઇએ તે માત્ર આંધળા અનુકરણ ને લીધે નહિ પશુ સમજીને જ લેવુ જોઇએ. વ્રતના સ્વીકાર પહેલા પરિણામની શુદ્ધિ પાયામાં રહેલી છે અને પ્રતિજ્ઞા તેની દ્રઢતાનું પ્રતિક છે. વિવિધ સિદ્ધિઓ માટે વિવિધ પ્રકારના વ્રતાના નિર્દેશ છે પરંતુ વ્રતેના તે માત્ર ઉપયાગ નથી. તેા પાલન કરવા પાછળના મૂળ ઉદ્દેશ કર્મોના ક્ષય કરી મુક્તિ પ્રાપ્તિના આશય રહેલા છે. સ્થૂળ હિંસા અસત્ય અદ્ભુત ગ્રહણના ત્યાગ, પરસ્ત્રીને ત્યાગ, પરિગ્રહનું પરિમાણુ આ પાંચ મહાવ્રતા છે જેની ચર્ચા મહાવ્રતા ના પ્રકરણમાં વિગતે કરવામાં આવશે. અહિયાંતે આટલે જ Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] નિર્દેશ કરવાનો આશય હતું કે વ્રતમાં બે આવશ્યક તો નિયમ, સંયમ પ્રત્યેજ અંગુલિનિર્દેશ છે કારણકે આપણે ઉપવાસ વગેરે ક્રિયાઓની ચર્ચા કરવાના છિએ તેના મૂળ માં વ્રતની ભાવના રહેલી છે. વ્રતને આધુનિક યુગના અનુસંધાને જોઈએ તે વિજ્ઞાન પણ એમ કહે છે કે ઉત્તમ સ્વાચ્ય અને લાંબા આયુષ્ય માટે શુદ્ધ ભજન, શુદ્ધ પરિમાણ યુક્ત અને નિયમિત રીતે સુપા ભેજન કરવું જોઈએ. અને શરીરની શક્તિ તેજ વધારવા માટે બ્રહ્મચર્ય આવશ્યક તત્વ છે. અને આયણે પણ અનુભવીએ છિએ કે જ્યારે જ્યારે આપણા મનમાં ઉદ્વેગતા હોય અને વિરોધીઓ પ્રત્યે કુવિચાર આવતા હોય અથવા નિરાશામાં હેઈને આપઘાત જેવા વિચાર આવતા હોય ત્યારે સંયમથી એકાગ્ર ચિત્ થઈ જે પરિસ્થિતિ ને સમજવાને પ્રયાસ કરવામાં આવે તે જરૂરી માર્ગ મળે. એવી જ રીતે એ પણ અનુભવની વાત છે કે આપણે જ્યારાએ છુ જમીએ ત્યારે પેટની વ્યાધિઓ થતી નથી પાચનક્રિયા ઠીક રહે છે અને સામાયિક વગેરે કરવામાં પણ ચિત એકાગ્ર બને છે. માણસ શરીરથી સ્વસ્થ રહે ત્યારે જ તે આત્મસાધનામાં સ્થિર રહી શકે છે તે દ્રષ્ટિએ પણ વ્રત કે નિયમનું પાલન જરૂરી છે. વતને ધર્મના એક ભાગરૂપે ગણી કેટલાક સ્થાને ફરજીયાત માની એને પાપ-પુણ્ય કે સ્વર્ગ-નર્ક સાથે Page #94 -------------------------------------------------------------------------- ________________ [ ૮૧ ] જોડવાથી તે કદાચ વત માન યુવક-વર્ગ ને યેાગ્ય ન લાગે પર ંતુ સ્વાસ્થ્ય, સફાઈ રાગની સકામક પરિસ્થિતિ વગેરેના સંદ્ર'માં તેઓ જરૂર આ વસ્તુને સમજશે. અને જ્યારે આ સત્યને તેઓ સમજશે ત્યારે સ્વયંભૂ રીતે તેએ વ્રતનું પાલન કરશે. અને તેઓની જીજ્ઞાસા ધર્મના અધ્યયન પ્રત્યે પણ વધશે. ઉપવાસઃ સામાન્ય રીતે ઉપવાસ એટલે આત્મામાં નિવાસ કરવા. અર્થાત્ જ્યારે તમામ પ્રકારની એષણાઓથી મુકત થઈ આત્મ ચિંતનમાં સલગ્ન અનીએ છીએ ત્યારે ખરા અર્થમાં ઉપવાસની સાધના કરી કહેવાય અને સાધારણ વ્યવહારમાં આપણે તમામ પ્રકારના ભાજનના ત્યાગને ઉપવાસ કહીએ છીએ. આચાર્યોએ કહ્યું છે કે ઉપ-શમન એટલે ઉપવાસ અર્થાત્ ઇન્દ્રિયા ઉપર સયમ રાખવે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે જ્યારે ઇન્દ્રિયેા પાતપેાતાના વિષયેામાંથી વિલગ થઈ શુદ્ધાત્મ સ્થરૂપમાં લિન બને છે ત્યારે ઉપવાસ કહેવાય છે. આમ નિશ્ચય અને વ્યવહાર અને દૃષ્ટિએ જોતા એટલુ તે નિશ્ચત થાય છે કે ઉપવાસમાં ઇન્દ્રિય-સયમ તે મુખ્ય છે. અને તેની સાધના માટે પ્રાથમિક ઉપાયરૂપે ચતુર્વિધઆહારના ત્યાગ કરીએ છીએ. પ્રશ્ન તાર્કિક રીતે લેાકા એમ કહે છે. કે ૧૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] એક દિવસ ન જમવું તે ઉપવાસ છે અને એક વખત જમવુ તે એકાસણુ છે. તે દેશના અત્યંત ગરીબ લોકોને એ દિવસ સુધી ભેાજન મળતું નથી કે કેટલાક લાકા લગભગ એકજ સમય ભેજનપ્રાપ્ત કરે છે તે શું તેએ ઉપવાસ કે એકટાણું કરે છે? અને બીજો તર્ક એમ પણ થાય કે રાગીઓને માટે વૈદ્યો લાંઘણુ કરાવે છે અથવા તેને ભુખ નથી લાગતી તે શુ' તે ઉપવાસ છે? અને કેટલીક વખતે મુસાફરી વગેરેમાં ભેાજન અપ્રાપ્ય હેાવાથી અને જમવાનું રહી જાય તે શું તેને ઉપવાસ કહી શું? આમ અનેક તર્યાં-કૃત અને વિતર્યું કરવામાં આવે છે. પરંતુ આ તર્ક ત્યાં સુધી જ છે જ્યાં સુધી આપણે ઉપવાસની સાચીવ્યાખ્યા કે એના હાર્દને સમજ્યા નથી મે' પ્રારંભમાં કહ્યું તેમ આત્મસાત થવું તે ઉપવાસ છે. ઉપવાસમાં પહેલી જ વિશિષ્ટતા તે એ છે કે સ્વયં સંયમ ધારણ કરવાની અને તમામ પ્રકારના ભાજન ઉપલબ્ધ હૈાવા છતાં જ્યારે મનને દૃઢ બનાવીને સમતા-ભાવ ધારણુ કરીને ભાજનને ત્યાગ કરીએ છિએ ત્યારે જ ઉપવાસને પ્રથમ ચરણ શરૂ થાય છે. એટલે લાંઘણુ કે ભૂખમરાની મજબુરી એમાં હેાતી નથી. પરંતુ સવ ઉપલબ્ધિ હાવા છતાં ત્યાગની ભાવના હૈાય છે અને એ ત્યાગમાં પણ પ્રસન્નતા હોય છે ત્યાગના આનંદ અનુભવાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૮૩ ] ઉપવાસના દિવસે ઉપવાસીએ સંપૂર્ણ બ્રહ્મચર્યથી રહેવું જોઈએ. તેણે ગુરૂ કે દેવની સન્મુખ વ્રતને નિયમ લેવું જોઈએ જેને પચ્ચખાણ કહે છે. અને ચૌવિહાર કે શક્તિ ઓછી હોય તે તિવિહાર ઉપવાસને નિયમ લેવાય છે ઉપવાસી સવારથી જ શુદ્ધ થઈ મંદિરે જઈ ભક્તિ, સામાયિક, સ્વાધ્યાયમાં પિતાને સમય વ્યતિત કરે છે અને તે તમામ પ્રકારના ગૃહસ્થ જીવનના કાર્યો બંધ રાખે છે. અને આરંભ-પરિગ્રહને ત્યાગ કરી હિંસાથી બચે છે. શુંગાર, સ્નાન, અન્નજળ વગેરેથી દુર રહે છે અને ખૂબ ચેતનવંતે રહી ભગવત આરાધના કરે છે અને ધર્મકથાનું કથન કે શ્રવણ કરે છે. ઉપવાસના દિવસે શકય હેય અને ગામમાં હોય તે મુનિમહારાજેને આહાર વેરાવે છે. ઉપવાસના દિવસે તે વધુમાં વધુ સમય સામાયિકમાં ગાળે છે પ્રતિકમણ કરે છે અને સંપૂર્ણ બ્રહ્મચર્યથી રહી ભૂમિશયન કરે છે. તે ભૂખે છે એટલે તેણે ઉંધ્યાન કરવું જોઈએ તે ઉપવાસને અતિચાર છે પરંતુ અ૫નિદ્રા લઈ વધુમાં વધુ સમય આત્મચિંતનમાં અને શાસ્ત્રપઠનમાં ગાળ જોઈએ. જૈનધર્મમાં એમ કહેવાયું છે કે ઉપવાસ કરવાથી અંગિકાર કરેલા તે સ્થિર બને છે અને જે જીવ આ રીતે ઉપવાસ કરે છે તેને સંપૂર્ણ અહિંસાવ્રતનું ફળ મળે છે કારણકે તે આરંભ અને પરિગ્રહથી બચે છે. અને તેના Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] અશુભ કર્મોના ક્ષય થયા કરે છે. ભેજન ના ત્યાગની સાથેસાથે રાગ આદિના ત્યાગની પણ એટલીજ મહત્તા છે. ઇન્દ્રિયાનુ શેણુ નહિં પણ નિયમન કરીને આત્માનું પેાષણ તેજ સાચા ઉપાવાસ છે જેઓ માત્ર ભેજનને ત્યાગ કરે પરંતુ ક્યાય વગેરે વૃતિએ અને આરભ પરિગ્રહને ન ત્યાગે તે તેને ઉપવાસનું ફળ મળતું નથી. ઉપવાસની ઉતરેાતર સાધનામાં વધારા કરીને છઠે, અઠ્ઠમ અઠ્ઠાઇ કે માસ-ખમણુ પણ લેાકેા કરતા હેાય છે. અને મને તેટલા રસેાના ત્યાગ કરી નિરસ ભાજન લઈ આય'બિલશ્રતની ઉપસના કરે છે. કેટલાક પૈાષધ ઉપવાસ કરીને સાધુની જેમ રહીને વ્રત આરાધના કરે છે. આ રીતે જોઇએતા જીવનને ઉત્તમ મનાવવા માટે અને જીતેન્દ્રિય બનવા માટે ઉપવાસ એ પ્રથમ પગથિયુ' છે. ગ્રહસ્થજીવનમાં પાડેલી આ ઉત્તમ ટેવા મનુષ્યને સ્વભાવે અને વર્તનથી સાધુ બનાવે છે અને એમ કહેવાનું મન થાય છે કે ઉપવાસી પોતે બચત કરેલા અન્ન ભૂખ્યાએને આપીને લેાજન કરાવે તેા તેને એક સત્કાર્યનું પુણ્ય જરૂર મળે. એકાસ : એકાસણુ' શબ્દની વ્યાખ્યા પ્રમાણે તે બહુ સરળ Page #98 -------------------------------------------------------------------------- ________________ [ ૮૫ ] વ્યાખ્યા છે કે એક આસને બેસીને જમવું તે પરંતુ અહિયાં એકાસનને ભાવાર્થ જ જુદો છે. એકાસણુ, પિષઘ-ઉપવાસના અર્થમાં પ્રયુક્ત થયેલું છે. અર્થાત્ એક સમયે શુદ્ધ ભજન કરવું તે મને તે એમ લાગે છે કે ઉપવાસ કરતા એકાસણામાં વધારે સંયમની આવશ્યકતા રહે છે. ઉપવાસીની જેમ સવારથી તમામ નિયમોનું પાલન કરતાં-કરતાં એકાસણુ કરનાર માત્ર એક વખત જમે છે. ઉપવાસીની સામે જમવાને કોઈ વિકલ્પ નથી જ્યારે એકાસણું કરનાર વ્યક્તિની પાસે તમામ પ્રકારના પેટ ભરી શકાય તેવા ભોજન પદાર્થો રહેલા છે. પરંતુ તેની ખરી કટી ત્યાંજ છે તે રસને ત્યાગ કરી જે વસ્તુ સામે છે છતાં એમાથી ખૂબ ગમે તેવી વસ્તુઓને ત્યાગ કરે,માત્રા કરતા નિલેપ ભાવથી ઓછું જમવું એ એકાસણની મહત્તા છે. ભેજનની શુદ્ધિ અને ઉદ્યોગમાં લઈ શકાય તેવાજ આહાર તે લેવા જોઈએ હું ભૂખે રહ્યો છું એવી અસંતુષ્ટ ભાવના નહિ હોવી જોઈએ. અને તેણે અન્ય તમામ કાર્યો જેવા કે વાંચન, મનય, સામાયિક વગેરે કાર્યો કરવા જોઈએ. તે તેની શક્તિ પ્રમાણે પિરસી, સાઢપિરસી મૂઠ્ઠસી વગેરેના પચ્ચખાણ લઈ શકે છે. આમ ઉનેદર રહીને જમવાને સંયમ એ મહત્વની બાબત છે અને ભેજન પ્રત્યેની લાલસા ઘટે છે. અને સાધના તપમાં તે ખૂબ જરૂરી પણ છે. અંતે તે તમામ વ્રત ઉપવાસને હેતુ વ્યવહારિક રીતે સારી વ્યક્તિ બનવાને છે અને નિશ્ચપ રૂપે મુક્તિ પ્રાપ્ત કરવાને છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ આહાર વિહાર” (ભક્ષ્યા ભક્ષ્ય) આહાર વિહાર સાધારણ રીતે પ્રત્યેક ધર્મમાં આહાર વ્યવહારની ચર્ચા મર્યાદા વગેરે વિષે લખવામાં આવ્યું છે. પરંતું જૈનધર્મ ભજન વિષે વધુ સજાગ, નિયમિત અને વૈજ્ઞાનિક દષ્ટિકોણ અપનાવી શકે છે. જૈનધર્મની દૃષ્ટિ કે ધાર્મિક ભાવનાની ચર્ચા કરતા પહેલા આપણે વ્યવહારિક કે લૌકિક દૃષ્ટિએ વિચારીએ તે પણ સંતુલિત આહારની સૌએ હિમાયત કરી છે. અને વૈજ્ઞાનિકોએ, તબીબેએ આહારની શુદ્ધતા અને પરિમાણ ઉપર વધુ ભાર મુક્યો છે. સાધારણ રીતે પચ્ચ અને કુપ એ બે પ્રકાર પાળવામાં આવ્યા છે પચ્ય એટલે શરીરને સુપાચ્ય, સ્વસ્થ બનાવનાર, શક્તિ આપનાર આહાર, અને કુપચ્ય એટલે શરીરને હાનિ કરનાર રાક. જૈનધર્મમાં ભક્ષય અને અભક્ષ્ય એ બે પ્રકારના આહારોની ચર્ચા કરવામાં આવી છે. તેને ભાવાર્થ પણ Page #100 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ ] એજ છે કે કયું ભોજન છે અને ક્યા અગ્ય. જેના ધર્મમાં તેને હિંસા-અહિંસાની સાથે જોડીને ચર્ચા કરેલી છે. એક વાત તે સ્પષ્ટ સમજી જ લેવી જોઈએ કે અહિંસા જેને પાયે છે તેવા ધર્મમાં તેવા તમામ પદાર્થો ત્યાજ્ય છે કે જેમાં હિંસા થતી હેય માંસભક્ષણ, મધુ, શરાબ, પંચ ઉદંબર એતે સર્વથા કેઈપણ દલીલ વગર અભક્ષ્ય છે. જેના એટલે આવા અભક્ષ્યને સદંતર ત્યાગી શરીરને ટકાવવા માટે શક્તિશાળી બનાવવા માટે ભેજન જરૂરી છે પરંતુ ગમે તેવું નહિં, આપણે ખૂબ જ શક્તિશાળી વ્યક્તિને કે મશીનને હેર્સપાવરની ગણત્રીએ મૂલ્યાંકન કરીએ છિએ અને ઘેડે સંપૂર્ણ શાકાહારી પ્રાણી છે. હાથી જેવું શક્તિશાળી જાનવર શાહાહારી છે અને મહાન તપસ્વીઓ કે જેઓ સાધનાની કઠીનતમ અવસ્થામાં રહી શકે છે તેઓ પણ શાકાહારી જ હોય છેઆનાથી એક વસ્તુ તે તે નિર્વિવાદ સત્ય છે કે માંસાહાર કરતા શાકાહારની શક્તિ વધારે હોય છે. દૂધમાં ફળમાં જે શક્તિ છે જે માંસમાં નથી પરંતુ જીભની લોલુપતા માણસને ભ્રષ્ટ કરે છે. મોક્ષમાર્ગની સાધના કરનાર સાધકે ભેજનમાં ભક્ષ્યા ભણ્યને વિવેક રાખવું જ જોઈએ, મધ, માંસ, મધુ અને માખણ તે હિંસા, મદ, પ્રમાદ જેવી વિકૃતિઓ ઉત્પન્ન કરે અને પંચઉદંબર ફળ, કંદમૂળ, પત્ર તથા પુષ્પ, વનસ્પતિઓમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] અનેક ત્રસજી હેવાથી તેમના ભક્ષણથી હિંસાનું પાપ લાગે છે એવી જ રીતે વાસી ભોજન લાંબા સમયનું અથાણું, સાફ કર્યા વગરનું ભેજન, દાળ સાથે દહીંને સંગ અનેક ત્રસજી ઉત્પન્ન કરતા હોવાથી અભક્ષ્ય ગણવામાં આવ્યા છે. બહુબીજક વનસ્પતિને પણ ત્યાગ કરવામાં આવ્યું છે. અને ઋતુ પ્રમાણે સમય મર્યાદાથી બહારના ભોજનને પણ નિષેધ છે. ગરમીને લીધે ખટાશ પકડી લેતા કુગી વાળા પદાર્થોમાં અનેક ત્રસજી ઉત્પન્ન થતા હોવાથી તેમને પણ ઉગ અભક્ષ્ય ગણવામાં આવે છે. કંદમૂળ કોઈ દિવસે અચિત્ થતા નથી કારણ કે કંદમૂળ સ્વયં એક બીજ હોય છે તેના કોઈપણ ભાગનું જે વાવેતર કરવામાં આવે તે તે ઊગી નીકળે છે. એટલે તેને જમીકંદ કે કંદમૂળ કહેવામાં આવે છે અને તેને એટલા માટે જ સદંતર ત્યાગ કરવામાં આવે છે શર્કરા મિશ્રિત મિઠાઈઓની પણ કાલમર્યાદા હોય છે. અમુક સમય સુધી જ તેને વાપરી શકાય અન્યથા તેમાં પણ ત્રસજી ઉત્પન્ન થાય છે જે નુકશાન કરે છે. કંદમૂળની બાબતમાં કેટલાક લોકો તર્ક કરે છે કે તેમાં જીવ કયાં હોય છે? પરંતુ તમે જે કંઈ પણ કંદને કાપીને એને થોડાક સમય માટે સિંદૂર લગાડી સૂર્ય તરફ ઘરે અને તેને જે સૂક્ષમ દર્શક યંત્રથી જુઓ તે અનેક ત્રસજીની ઉત્પતિ તમને નરી આંખે દેખાશે એવી જ રીતે લીલેરી Page #102 -------------------------------------------------------------------------- ________________ [ ૮૯ ] શાકભાજી તે એકેન્દ્રિય જીવ હોવાથી ત્યાજ્ય ગણવામાં આવી છે અને એટલા માટે જ આપણે પ્રતિદિન તે નહિં પરંતુ સુદ, પાંચમ આઠમ, ચૈદસના દિવસે તેને ત્યાગ કરીએ છિએ. હવે ફરી લૌકિક રીતે વિચાર કરીએ તો કંદમૂળ તે પચવામાં ભારે, કબજીયાત કરનાર હોય છે અને તેમાં ખાસ કરીને બટેટા, શક્કરિયામાં સાકરને ભાગ વધુ હોવાથી ડાયાબિટિસ વાળા રોગીઓ માટે વર્ષ ગણવામાં આવેલ છે. અને જેઓના શરીરમાં ચરબી વધી છે તેઓને માટે પણ આ જમીનકંદો ત્યાજ્ય ગણવામાં આવ્યા છે કારણ કે ચરબી યુક્ત હોવાથી તેનાં કાર્બોહાઈડ્રેટસનું પ્રમાણ વધારે હોય છે. જે વસ્તુ વૈજ્ઞાનિક કે તબીબે આજે કહે છે તે ભલે ધાર્મિક દષ્ટિએ કહેલી હોય. જૈનધર્મે હજાર વર્ષ પહેલા કહી છે. કહેવત છે કે “જૈસા ખાયે અન્ન વૈસા ઉપજે મન” જેમ મનુષ્યની પ્રકૃતિમાં સત્વ રજન્સ અને તમસ પ્રવૃતિઓ હોય છે તેમજ તેને વિકાસ કે પોષણ ભેજનથી પણ થાય છે. સામાન્ય રીતે માંસાહારી, ખૂબ તીખું ખાનાર વ્યક્તિ, ધી અને કામવાસનાની તિવ્રતા ધરાવતે આશય શરાબ તેને ઉત્તેજીત બનાવે છે અને કુક તરફ લઈ જાય છે. તે માનસિક સમતુલા ગુમાવે છે. અને વિવેકબુદ્ધિ પણ ઈ બેસે છે. હિંસક ભજનને લીધે તેનામાં હિંસાત્મક વૃતિઓ ૧૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ [૯૦ ] જન્મે છે. ગરિઠ અને કંદમૂળ વાળા આહાર આળસ જન્માવે છે અને અપચ્ચ તથા મૂત્રરોગો ઉત્પન્ન કરે છે. અને આળસ ને લીધે કાર્યમાં શિથિલતા અને સાધનામાં વિM પડે છે. અને આજે તે ડોકટરો પણ ઓછું. ખાવાની સલાહ આપે છે. કે જેથી પાચનક્રિયા સુધરે અને સ્વાથ્ય વધે. ભૂલમાં પણ અભક્ષ્ય આહાર ખવાઈ ગયા હોય તે તેનું પ્રાયશ્ચિત લેવું જોઈએ. જૈનધર્મમાં બાવીસ પ્રકારના અભક્ષ્ય માનવામાં આવે છે. જેમાં કરા, દેખળાં, રાત્રિભેજન, બહુબજક, રિગણાં, ટેટ, પીપળ, કુંપળ, વડ, પાકર (પંચઉદંબર) કંદમૂળ, મધ, માખણ, મદિરાપાન, ખૂબ પાકેલાં ફળ વગેરેને સમાવેશ થાય છે. મધ, મદિરા, માખણ અને માંસ વિકાર ઉત્પન્ન કરે છે અને તે પ્રકારના અનેક જીવ ઉત્પન્ન થાય છે. જે જનને વધુ સમય રહેવાથી સ્વાદ બદલાઈ જાય તે પણ અભક્ષ્ય ગણવામાં આવે છે. અંકુરિત અનાજ અભક્ષ્ય છે. કારણ કે તેમાં એકેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે. વાસી દહીં કે છાસ પણ અભક્ષ્ય ગણાય છે આચાર, મુરબ્બામાં અમુકસમય પછી સ ઉત્પન્ન થાય છે માટે તે પણ ખાવા જોઈએ નહીં એવા અનાજ કે જેમાં જીવડાં પડી ગયા હેય, ધનેડા વગેરે ઉત્પન્ન થઈ ગયા હોય તે ખવાય નહી. દ્વિદલ વનસ્પતિને જેનધર્મમાં દહીં-છાશ સાથે ત્યાગ ગણવામાં આવ્યું છે. કંદમૂળ ખાવામાં અનેક જીવને ઘાત થાય છે તે તે સિદ્ધ થયેલી બાબત છે. માટે તેને ત્યાગ કરવામાં આવે છે. વIOnal Page #104 -------------------------------------------------------------------------- ________________ [૯૧] ભક્ષ્ય અભક્ષ્ય પદાર્થની સાથે પાણીની મર્યાદાની પણ જૈનધર્મે ખૂબ વિષદુ વૈજ્ઞાનિક રીતે છણાવટ કરી છે જેના ધર્મમાં જલને એકેન્દ્રિય જીવકાય સ્વીકાર કરવામાં આવ્યું છે અને તે ઝાકળ બિંદુ, બફ, સૂફમબિંદુરૂપ, ચંદ્રકાન્ત મણિથી ઉત્પન્ન, મેઘથી ઉત્પન્ન, ઝરણાથી ઉત્પન્ન, ઘને દધિ વગેરે પર્યાયરૂપે પ્રાપ્ત થાય છે. જૈન ધર્મમાં પાણીને ગાળીને જ પ્રયોગમાં લાવવાનો નિયમ છે. અને જલશુદ્ધિની સર્વાધિક મહત્તા છે. “ભાવપ્રાદુડ'માં વર્ષાજલને પ્રાશુક જલ ગણવામાં આવ્યું છે અને સાધારણ રીતે શ્રાવકે અને વિશેષ કરીને મુનિઓ માટે પ્રાશુક એટલે ગરમ પાણીના જ પ્રયોગને આદેશ છે સામાન્ય રીતે પથ્થરને ફેડીને પર્વતીય ઝરણાંઓ અને કુવાનું પાણી નિર્દોષ ગણવામાં આવે છે. પરંતુ આવા જલને પણ ગાળીને માત્ર બે ઘડી સુધી ઉપગમાં લઈ શકાય છે અન્યથા તેમાં અનેક ત્રસજીવ ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ જે તે પાણીને આ સમય મર્યાદાની અંદર ઉકાળવામાં આવે તે તે છ કલાક સુધી પીવા ચોગ્ય ગણવામાં આવે છે. કારણ કે એ સમય સુધીમાં તેમાં ત્રસજી ઉત્પન્ન થતા નથી માટે હિંસાને દોષ લાગતો નથી આમ ગરમ પાણી પીવા પાછળનો ઉદેશ્ય માત્ર ધાર્મિક નથી. આજના પ્રદુષણના યુગમાં જ્યારે ચેપી રોગો અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યા હોય ત્યારે સૌ ગરમ પાણીના પ્રયોગની જ હિમાયત કરી છે. શરીરના રેગથી બચવા માટે એ જરૂરી પણ છે અને પેટની Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૯૨ ] શુદ્ધિ માટે પણ તે જરૂરી છે ગરમ કરવાથી પાણીના નુકશાન કર્તા ક્ષારો નષ્ટ થાય છે. અને વિજ્ઞાનની ભાષામાં કઠણ જળ નરમ જળ બનીને પાચ્ય બને છે. પ્રત્યેગની દષ્ટિએ એ પણ જાણી શકાયું છે કે ગરમ પાણીના પ્રયોગથી તરશ ઓછી લાગે છે અને વારંવાર પાણી નહીં પીવાથી વારંવાર પેશાબ પણ કરવું પડતું નથી જેથી ત્યાગમાં એકાગ્રતા પણ જળવાય છે જે બાર મહિના ઉકાળેલું પાણી પીવે છે તે શરદીના રોગથી પણ બચે છે. કબજીયાતથી બચે છે અને ધાર્મિક રીતે તેને આત્મસંતેષ પણ મળે છે કહેવત પણ છે કે “જેવું પીવે પાછું તેવી બેલે વાણ” અહિયા પાણીને ભાવાર્થ સાત્વીકતા અને તરલતાથી છે અને ગાળેલું પાણી પણ સ્વાસ્થયની દષ્ટિએ સૌએ સ્વીકાર્યું છે. એ વાત જુદી છે કે જેનેએ તેને ધર્મ સાથે જોડીને ચુસ્ત રીતે પાલન કરવાનું ચાલુ રાખ્યું છે. કહ્યું પણ છે-“પાની પીજે છાનક, ગુરૂ કીજે જાનકે” જૈનધર્મની સૌથી મોટી સિદ્ધિ જ એ છે કે તેણે ખાનપાનમાં પણ સંપૂર્ણ વિજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી છે. જેના મૂળમાં સાત્વીકતા છે. કારણ કે અંતે તે સાત્વીતાને વિકાસ એજ આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણ માટે જરૂરી છે આહાર પછી વિહાર શબ્દ જોડાયેલ છે. વિહાર એટલે જીવવું અર્થાત્ રહેણી-કરણી જેમાં પહેરવેશ વગેરેને સમાવેશ થાય છે સાદગી જેને પામે છે એવા ધર્મમાં મેજ-શેખ કે અબ્રહ્મચર્ય કે વાસના જગાડનાર તને સ્થાન ન હોઈ શકે Page #106 -------------------------------------------------------------------------- ________________ [ ૭ ] ગૃહસ્થ સાદા પણ સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. સ્વચ્છ વસ્ત્રો મનને પ્રફુલ્લિત બનાવે છે અને મનમાં શુદ્ધતાની ભાવના જન્માવે છે. પ્રગથી સિદ્ધ થયું છે કે ખૂબ ભડકીલાં, ચમકીલાં વસ્ત્રો પહેરનારની એક ભાવના હોય છે કે કોઈ તેને જુએ છે કે નહીં? અને તે પહેરવેશના માધ્યમથી અન્યને આકર્ષવાના પ્રયાસ કરે છે અને આજનું દુર્ભાગ્ય તે એ છે કે પર્યુષણ જેવા ત્યાગના પર્વેમાં વસ્ત્ર અને અલંકારનું પ્રચલન એટલી હદે વધી ગયું છે કે મંદિરે ભક્તિ કે વૈરાગ્યના ધામ મટીને ફેશન પરેડ અને કામોત્તેજનાના ધામ બનતા જાય છે. આભુષણે પરિગ્રહવાહને છડેચક ભંગ કરે છે અને ધર્મથી આપણે સદંતર દુર જઇને પાપને બંધ કરતા હોઈએ છીએ. વ્યવહારમાં ખૂબ સાદા વસ્ત્રો સાદાઈની અંતઃફુરણા ઉત્પન્ન કરે છે. મંદિર એટલી પવિત્ર જગ્યા છે કે પૂજાના વસ્ત્રો એટલે જ આપણે પવિત્ર અને શુદ્ધ રાખતા હોઈએ છિએ. ઘરમાં પણ આવશ્યકતાનુસાર વસ્તુઓ રાખવાની મર્યાદા છે. રાચરચીલું કોઈપણ સમયે ત્યાગની ભાવના જન્માવી શકે નહીં. જેનધમ તે સાદગીથી રહે અને ઊંચા વિચાર કરી તે સિદ્ધાંતને વરેલે છે. આપણા સોડા પણ એજ શુદ્ધતા અને સાત્વિકતાના પ્રતિક હોય છે કે જ્યાં ગમે ત્યારે મુનિ મહારાજ પણ ગોચરી માટે આવી શકે, પ્રત્યેક શ્રાવક તેને વિહાર અથવા વ્યવહારથી પંચપાપોથી મુક્ત રહી એક આદર્શ જીવન જીવતા નિરંતર ત્યાગની ભાવના કેળવતે હોય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] ઉપરની વાત આપણને આદશ લાગશે પરંતુ આજે જૈના સૌથી વધુ પરિગ્રહી કે લક્ષ્મીપુત્રા જેવામાં આવે છે એમાં ધર્માં દોષી નથી, સિદ્ધાંતે નખળા નથી, પરંતુ ભૌતિક સુખની ઘેલછાએ આપણુને ધમચ્યુત બનાવ્યા છે. આજના યુવકમાં ભૌતિક રીતે સુખી થવાની લાલસા એટલી હ્રદે વધી છે કે તે આહાર વ્યવહારમાં ભ્રષ્ટ થતા જાય છે. પરંતુ હુ દાવાથી કહું છું કે જો તે માત્ર પ્રયાગ ખાતર સે। દિવસ આ સિદ્ધાંતનું પાલન કરે તે તે સત્યને સમજશે અને પછી તેને ઉપદેશ આપવાની જરૂર નહિ રહે ક્રિયાકાંડ તેતે માત્ર સાધન છે. સાધ્ય તે છે આત્માને ઉન્નત મનાવી સારા માણસ બનવું. જૈનધમ માં પરિમાણુવ્રતની ખૂબ મહત્તા છે અર્થાત્ આપણે સ’કલ્પ કરવા જોઇએ કે હુ ધન-ધાન્ય, વસ્ર, ભેાજન ગમનાગમન, દરેક વસ્તુમાં એક પરિમાણુ રાખીશ તેનાથી વધુ પરિગ્રહ રાખીશ નહી તેા વિશ્વાસ રાખજો કે ધીમે ધીમે તે પે।તે એ પરિમાણુ ઘટાડતા જશે અને પેતે ગ્રહસ્થ જીવનમાં પણ જલકમલવત જીવવા લાગશે. એક વાકયમાં કહીએ તેા કુકર્માંથી ખેંચીને ચાલનાર એજ સાચા- ધાર્મિક છે, ધર્માત્મા છે, શ્રાવક છે. રાત્રી ભેજન : જેમ ગાળેલુ' અને પ્રાસુક જલ જૈનધમાં રાજીદા Page #108 -------------------------------------------------------------------------- ________________ [ ૯૫ ] જીવનની દિનચર્યા બની ગઈ છે તેમ રાત્રીજનને નિષેધ પણ દિનચર્યાનું એક ફરજીયાત અંગ છે. સૌથી પહેલા આપણે ધાર્મિક દૃષ્ટિએ તેને વિચાર કરીશું આપણી દરેક ચર્ચામાં આપણે અહિંસાને જૈનધર્મને પાયે કે કરોડરજજુ જેવી ગણી છે. અને એ રીતે પણ રાત્રિભોજન અને પાણી પીવું એ બંને હિંસાનાકારણભુત બનતા હોવાથી જૈનધર્મમાં જેનમાત્ર માટે તે ત્યાજ્ય ગણવામાં આવ્યા છે. સૂર્યાસ્તની બેઘડી પહેલાં જે ચૌવિહારનો નિયમ છે તેની પાછળને હેતુ પણ એજ છે કે સૂર્ય અસ્ત થતા પહેલાં ભોજન કરી લેવું જોઇએ. જેમ-જેમ સૂર્યાસ્ત થાય છે તેમ તેમ અનંત ત્રસ જીવે અને જીવાતે ઉત્પન્ન થવા લાગે છે. અને તેથી દેખીતી રીતે હિંસા થાય છે. અને આ રીતે આપણે ત્યાં રાત્રિભોજનને નિષેધ કરવામાં આવ્યું છે. જૈનધર્મમાંજ નહિ હિંદુ ધર્મમાં પણ એટલી ચુસ્ત રીતે રાત્રિભેજનને નિષેધ કરવામાં આવેલ છે. શિવપુરાણ માર્ક પુરાણ અને અન્ય ગ્રંથમાં રાત્રિભેજનમાં માંસ-ભક્ષણ જેટલું પાપ અને હિંસાની વાત કહેવામાં આવી છે. તેઓ એમ માને છે કે રાત્રિભેજન તે માંસ-ભક્ષણ બરાબર છે આટલા કડક શબ્દોમાં તે જૈનગ્રંથમાં પણ આલેખન નથી પરંતુ હિંદુ ધર્મમાં તેને લગભગ બિલકુલ અમલ થયે નથી કારણ કે યોના નામે દેવી દેવતાઓની પ્રસન્નતાને માટે ત્યાં Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૯૬ ] પશુબલિની પ્રથા પણ જોવા મળતી હતી. અને તે સમયના વિન–સંતોષી પંડિતેએ જાણે કે જૈનોનો વિરોધ કરવા ખાતર રાત્રિભેજન ને પાપ માન્યું નહિ અને આજે જેને સિવાય બધા રાત્રે જ જમે છે. હવે તે જેને દિવસે જમે છે તેઓ રાત્રે જમતા નથી તે પણ ધીમે ધીમે લુપ્ત થતું જાય છે પરંપરા રહી ગઈ છે પણ અમલ વિસરાતે જાય છે આજના જૈન યુવક તર્કની દષ્ટિએ એમ કહે છે કે પહેલાના સમયમાં રાત્રે પૂરતાં પ્રકાશના અભાવમાં ભેજન બનાવવામાં જીવજંતુઓ પડવાને ભય રહે અને ખાવામાં પણ તે સંભાવના હતી. પરંતુ આજે જ્યારે દિવસના તેજ જેવી બત્તીઓનું અજવાળું ઉપલબ્ધ છે. ત્યારે આ રૂઢિ છે, અગ્ય છે, પરંતુ આ દલીલ કે કુતર્ક પાછળ તેની પાસે નથી કોઈ જ્ઞાનને આધાર, સત્યનું જ્ઞાન તેને માત્ર ફેશન અને આધુનિક કહેવડાવવાના મેહ અને દંભમાં આવું બોલે છે અને આવા પવિત્ર, વૈજ્ઞાનિક ધર્મને એથેન્ડેકસ કહેવામાં પણ સંકોચ અનુભવતે નથી. સત્ય તે એ છે કે વિજ્ઞાનના પ્રકાશમાં પણ તે તર્કથી આંધળે બન્યું છે. હવે રાત્રિભોજન નિષેધની વૈજ્ઞાનિક્તા પણ તપાસી લઈએ પ્રકૃતિને નિયમ છે કે સૂર્યના પ્રકાશમાં કેટલાક જીવ જંતુઓ ઉત્પન્ન થઈ શક્તા નથી કે જીવી શકતા નથી તેઓ Page #110 -------------------------------------------------------------------------- ________________ [ ૯૭ ] સુષુપ્તાવસ્થામાં રહે છે પરંતુ જેમ જેમ સૂર્યાંસ્ત થાય છે તેમ તેમ ઠંડડક વધે છે અને અસંખ્ય મચ્છર, જીવાત, પતગિયા જેવા હુજારા પ્રકારના ત્રસજીવા કે એકેન્દ્રિય જીવે ઉત્પન્ન થાય છે અને ગમન કરે છે તેએ શીતમાં ઉત્પન્ન થાય છે પરંતુ થાડીક ઉષ્ણતા પ્રાપ્ત કરવા માટે તેએ દ્વિવાત્તિની આસપાસ સતત કરતાં જ હાય છે. સધિકાળ અને રાત્રે આવા જીવા ગમે તેટલી કાળજી રાખવા છતાં પણ ભેાજનમાં ચેનકેન પ્રકારેણ પ્રવેશ કરે છે. એટલા માટે જ જૈનધમ માં તા સંપૂર્ણ સૂર્યોદય થતા પહેલા અર્થાત્ સૂર્યાંદયની એ ઘડી પછી જ અન્નજળ ગ્રહુણુ કરવાને આદેશ છે. આ જીવજ‘તુએની ઉત્પતિ વતમાન વિજ્ઞાને સિદ્ધ કરી છે અને મજાની વાત તે એ છે કે પેાતાને વિજ્ઞાનના જાણુકાર કહેવડાવનાર એ જ્ઞાનથી વંચિત છે, તે આંખ આડા કાન કરે છે, ફેશનની દુનિયામાં અંગ્રેજીયનના આંધળા અનુકરણમાં તે ખાનપાનના નિયમાને પણ ભૂલ્યા છે. તબીબી દૃષ્ટિએ પણ વિચાર કરીએ તે રાત્રિ@જનને ત્યાં પણ નિષેધ છે. કારણ કે સૂક્ષ્મજીવજ'તુએની વાત તે તેઓએ સ્વીકારી છે જ પરંતુ માડેથી લેાજન કરવાથી પાચનક્રિયા પણ તેને મદદ કરતી નથી અને તેને પેટના અનેક રાગેા ઉત્પન્ન થાય છે. માટે ત્યાં પણ રાત્રિèાજનના નિષેધ કરવામાં આવ્યે છે. ૧૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮ ] આ છણાવટ કરવા પાછળના આશય એટલે જ કે આજે આપણે રાત્રે જમીને કે।ઇ મહાન કા કરી રહ્યા છીએ એવા અભિમાનથી કહીએ છીએ અને રાત્રે નથી ખાતા એ કહેવામાં શરમ અનુભવીએ છીએ. આજે જરૂર તેા એ વાતની છે કે પ્રત્યેક જૈન યુવકમાં એ આત્માભિમાન હેાવુ જોઇએ કે રાત્રે નહિ ખાવું તે અમારું ગૌરવ છે, પર’પરા છે, વહેલા જમવાથી ઘરના લોકોને પણ રાત્રે પૂજન-ભજનના પૂરત સમય મળે છે. અને અન્ય કાઇપણ કાર્ય કરવાના સમય મળે છે રાત્રિભાજન હિંસાનું પાપ નિર્વિવાદરૂપે લાગે જ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ “પંચ મહાવત” જૈનધર્મમાં વ્રતની મહત્તા સૌથી વિશેષ છે. જ્યારે હું વતેની ચર્ચા કર્તા હતા ત્યારે મેં સ્પષ્ટ માન્યું છે કે વ્રત તે માણસને માણસ બનાવે છે. અને પરિવાર, સમાજ સહુને સંપત બનાવે છે. જૈન ધર્મમાં શ્રાવક અને મુનિ બને માટે વ્રત પાલન કરવાને નિર્દેશ છે અને બીજા અર્થમાં એમ કહીએ કે પંચપાપથી બચવું તેજ વત છે. સ્થૂળ હિંસા, મૂસાવચન, અદત ગ્રહણને ત્યાગ, પરસ્ત્રી અને પરિગ્રહ પરિમાણ એ પાંચ અણુવ્રત છે. સરળ શબ્દોમાં કહીએ તે હિંસા ન કરવી, અસત્ય ન બેસવું, ચોરી ન કરવી, વ્યભિચાર તરફ પ્રેરિત ન થવું અને અનાવશ્યક સંગ્રહ ન કરે તે ગૃહસ્થ માટે તે અણુવ્રત તરીકે ઓળખાય છે. અણુવ્રતમાં એક દ્વિષ નિવૃતિ હોય છે જ્યારે સર્વ પ્રકારના પંચપાપને મન, વચન, કર્મ ત્થા કુત, કાતિ, અનુંમદનાથી સંપૂર્ણ રીતે ત્યાગ કરવો તે મહાવ્રત છે, જેનું મુનિ–મહારાજે પાલન કરતા હોય છે આમ તે સાગાર કે અનાગાર અર્થાત્ શ્રાવક કે મુનિ બંને માટે જરૂરી છે. પરંતુ શ્રાવક ગૃહસ્થ હોવાથી Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] તેના એક દ્વેષ ત્યાગ કરી શકે છે જ્યારે મુનિઓએ તેને સદ્વેષ ત્યાગ કરવાના હૈાય છે. અને એટલા માટે તે શ્રાવકા માટે અણુવ્રત કહેવાય છે અને મુનિએ માટે મહાવ્રત કહેવાય છે. શ્રાવકોએ હિંસાને સૂક્ષ્માતિસૂક્ષ્મ ત્યાગ કરવા જોઇએ, સામાન્ય રીતે ગૃહસ્થ ત્રસજીવેાની હિંસાના ત્યાગી હાય છે અને તેને આ રીતે અહિંસા અણુવ્રત હેાય છે અને જ્યારે તે સ્નેહ, મેાહુ કે સ્વાર્થ માટે અસત્ય વચન મેલતે નથી ત્યારે સત્યાણુવ્રતને પાલક બને છે અને ચેરી કે પૂછ્યા વગર કે પડેલી કાઇપણ વસ્તુના તે સ્વીકાર કરતા નથી ત્યારે તે અચૌર્યાણુવ્રતનું પાલન કરે છે. અને જ્યારે ગૃહસ્થ જીવનમાં સ્વપત્ની સિવાય તે અન્ય કોઈપણ સ્ત્રીમાં રાગભાવ, વાસના વૃતિ રાખતા નથી અને પરસ્ત્રી ત્યાગનું વ્રત ધારણ કરે છે ત્યારે શીલવ્રતધારી બને છે અને જ્યારે ગૃહસ્થ ધનધાન્ય, ક્ષેત્ર વગેરેને સ્વેચ્છાથી પરિમાણ નક્કી કરે છે, ગેરમાગથી ધન એકત્ર કરàા નથી ત્યારે તે પરિગ્રહ-પરિમાણુ અણુવ્રતધારી કહેવાય છે. સમ્યક્દર્શનપુર્વક ધારણ કરેલા અણુવ્રત સ્વર્ગ સુખ અપાવે છે જ્યારે મહાવ્રત મેાક્ષનું કારણ બને છે હવે ધમ અને જીવનના વ્યવહારમાં આ વ્રતાની ઉપયે।ગિતા વિષે પશુ સમજવુ જોઇએ. અહિંસા ! અહિંસા સૈદ્ધાંતિકરૂપે સર્વધર્મોમાં સ્વીકૃત છે. પરંતુ Page #114 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૧]. જૈનદર્શનમાં તેને સૈદ્ધાંતિક જ નહિ પરંતુ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રાણિક રીતે પણ તેને સ્વીકાર કરવામાં આવ્યા છે. અને અહિંસા તે જૈનધર્મને પાય જ છે. “જીવે અને જીવવા દે” –ભગવાન મહાવીરને આ સંદેશ પ્રાણી માત્રને નિર્ભયતા બક્ષે છે. જૈનધર્મમાં વધ, બંધન જેવી સ્થળ અહિસાને તે સ્થાન નથી પરંતુ તે તે ભાવ-હિંસાની એ સૂક્ષ્મ અવસ્થાને સ્વીકાર કરે છે જ્યાં અજાણપણે પણ ત્રસજીની હિંસા ન થાય અને એટલા માટે જ ખાનપાનમાં, આહારવિહારમાં તે ખૂબ જ દઇ તે ગયે. એનાથી આગળ વધીને ભાવમાં કેઈના પ્રત્યે જન્મેલા દુષ્પરિણામોને પણ હિંસા ગણને ભાવહિંસાને પણ નિષેધ કરવામાં આવ્યું છે. મતલબ કે માત્ર તનથી જ નહિં, મનથી પણ કોઈનું અશુભ વિચારવું એ પણ આ ધર્મમાં વજર્ય છે, પાપનું કારણ છે. અને પરિણામે આપણને નુકસાન કરનાર કે મારી નાખનાર પ્રત્યે પણ ક્ષમાભાવને ભાવ રાખવાની શિખામણ આપવામાં આવી છે. ભગવાન મહાવીરને સર્પ દંશ દે છે અને કેઈ અજાણે કાનમાં ખીલા ઠોકે છે કે ભગવાન પાર્શ્વનાથ ઉપર કમઠને ઉપ્સગ થાય છે તે પણ તેમના પ્રત્યે તેમના મનમાં કોઈ દુર્ભાવ ઉત્પન્ન થતું નથી. જો કે અહિંસાનું આવું કડક પાલન વ્યવહારિક જીવનમાં બહુ શકય બની શકયું નથી અને તેના કડક નિયમોને લીધે પ્રચારની દષ્ટિએ જૈનધર્મને વધારે પ્રસાર પણ મળ્યો નથી અને ઘણા લેકોએ આ ક્ષમાને નિષ્કયતા Page #115 -------------------------------------------------------------------------- ________________ [૧૦૨] પણ ગણે છે. પરંતુ તે તેમને દષ્ટિ દેષ છે. આજના વિશ્વની સંપૂર્ણ સમસ્યાઓ યુદ્ધની સમસ્યાઓ છે. અને યુદ્ધ હિંસા વગર લડી શકાતું નથી, જીવી શકાતુ નથી. યુદ્ધના પરિણામ શું આપે છે? માત્ર માણસોનાં મરણ, વિધવાઓના રુદન, અનાથ બાળકોનું નિરાધારપણું અને ઉજજડતા. હિરોશિમા અને નાગાસાકીના હિંસાત્મક તાંડવને આપણે હજુ ભૂલી શક્યા નથી હિંસાના મૂળમાં અહમ અને લોભવૃત્ત રહેલી છે. જે આજે ખરેખર વિશ્વશાંતિ જોઇતી હશે તે આ હિંસાત્મક યુદ્ધો કયા વગર છુટકો નથી. પૂજ્ય ગાંધીજીએ ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંતથી જ હિંસાત્મક શસ્ત્રો ધારણ કરનાર અંગ્રેજોને હરાવ્યા હતા સાધારણ જીવનમાં પણ પારસ્પરિક સદ્ભાવ શાંતિ માટે અહિંસા એજ એકમાત્ર ઉપાય છે તે નિર્વિવાદ સત્ય છે. જો અહિસા જેનધામને પાચે હોય તે સંયમ એ અહિંસાને પાયો છે જે વ્યક્તિ સંયમશીલ હોય તો તે કષાયમુકત રહીને અહિસાના પાપથી બચી શકે છે. જૈનધર્મ તે જીવનના પ્રત્યેક વ્યવહારમાં સાવધાની પૂર્વક વર્તવાનું શીખવે છે. અને એટલા માટે જ માર્ગમાં ચાલવામાં પણ તે સાવધાની વર્તે છે કોઈ જગ્યાએ હિંસા Page #116 -------------------------------------------------------------------------- ________________ [૧૦૩] થતી હોય અને રસપૂર્વક નિહાળવું તેમાં પણ હિંસાને દોષ લાગે છે. એટલું જ નહિ કે વ્યક્તિને આપેલું દાન જે તેને હિંસા કરવા પ્રેરે તો એમાં પણ હિંસાદેષની ચર્ચા કરવામાં આવી છે. હિંસા કેઈપણ સંજોગમાં શુભ હેઈ જ ન શકે આમ કેઈને વધ કર, બાંધવું, છેદન કરવું, શકિત કરતા વધારે ભાર ભરે અને અન્નપાન નહિ આપીને દુઃખ પહોંચાડવું તે હિંસા છે. માટે સાચા શ્રાવકે મન-વચનકમથી સંકલ્પી કે આરંભી હિંસા નહિ કરવી જોઈએ સત્યાણુવ્રત સત્ય” શબ્દની વ્યાખ્યા કરવાની ભાગ્યેજ જરૂર હોય આજના હિંસા અને અસત્યના યુગમાં પણ સત્યની પ્રતિષ્ઠા રહેલી છે તે જ સૂચવે છે કે સત્ય જીવનને ઉન્નત બનાવવાની સર્વશ્રેષ્ઠ કળા છે. કહ્યું છે કે કષાયભાવપૂર્વક અયથાર્થ ભાષણ કરવું તે અસત્ય છે અને એવા વચન ઉચ્ચારવાં કે જેનાથી કેઈનું અહિત થાય, અપવાદ થાય, આઘાત થાય તેવા વચને સત્યાગ્રુવ્રતમાં દેષરૂપ છે સત્યને સૌથી મોટું તપ ગણવામાં આવ્યું છે અને સત્યવતીનું મન પ્રફુલિત રહે છે. જ્યારે એક અસત્ય બોલનાર તેને છુપાવવા માટે અનેક અસત્ય બેલીને વધુમાં વધુ અસત્યના કાદવમાં ખૂપતે જાય છે અસત્ય બોલનાર હંમેશા દગાબાજ અને સ્વાથી હેાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ [૧૦૪] ડીક પ્રતિષ્ઠા માટે જે અસત્ય બોલે છે તે અનંત દુઃખને આમંત્રણ આપે છે. સામાન્ય રીતે લોકો એમ કહેતા હોય છે કે સાચું બેલીએ તે ભૂખે મરીએ અને વેપારી તે જાણે સત્યને બે ગાઉ દૂર જ રાખે છે અને જ્યારે અસત્ય બોલનારાઓને તે સમૃદ્ધિવાન જુએ છે ત્યારે તેને પણ અસત્ય તરફ પ્રેરિત થાય છે. પરંતુ આ માત્ર એક ભ્રમણા છે સત્યથી વ્યવહાર કરનાર અને વ્યાપાર કરનાર નિર્ભિક રીતે વધુ ધન પ્રાપ્ત કરીને યશ પણ પ્રાપ્ત કરે છે. જ્યારે અસત્યથી વ્યાપાર કરનાર ચેરીનેજ આશ્રય લે છે અને દુઃખી થાય છે. અસત્યમાં મિથ્યા ઉપદેશને પણ સમાવેશ થાય છે. એટલે કે સદૈવશાસ્ત્રગુરૂ સિવાયને ઉપદેશ અસત્ય વચન છે. કેઈની ગુપ્ત વાત પ્રગટ કરવી, કેઈની ખોટી વાતે લખવી, ખોટી સાક્ષી પૂરવી, કેઈનું રહસ્ય જાણું કેઈના ઉપર પ્રગટ કરવું તે સર્વ અસત્યમાં ગણાય છે. સત્ય-વચન બોલનારે સૌથી પહેલાં ક્રોધ, લેભ અને ભયને ત્યાગ કરવો જોઈએ અને કેઈની હાંસી-મશ્કરી કરવી જોઈએ નહિ. મને આ કહેતા અતિશયોક્તિ લાગતી નથી કે જે આપણે સૌ જીવનમાં સત્યને ઉતારીએ તે આપણે સરળ જીવન જીવી શકીએ. જે પારસ્પરિક મૈત્રી વધારનાર છે. કદાચ ભૌતિક સુખો ઓછા પ્રાપ્ત કરી શકીશું પરંતુ આત્માનંદ અને સંતોષની મહાન સંપતિ પ્રાપ્ત કરી શકીશું. Page #118 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૫ ] અચૌર્યાણુવ્રતઃ ચારી પછી તે નાની હાય કે મેટી હાય અન ત કાલથી આજ સુધી હૅય ગણવામાં આવી છે. અને ચાર હુંમેશા ઈંડનીય રહ્યો છે. જ્યારે કષાય-ભાવયુક્ત થઇને કાઇની વસ્તુ તેના આપ્યા વગર કે આજ્ઞા વગર લઈ લેવી તે ચેરી કહેવાય છે. આટલું જ નહિ કેાઈની મૂકેલી, પડેલી કે ભુલાઈ ગયેલી વસ્તુને ગ્રહણ કરવામાં પણ ચારીને દોષ લાગે છે. વર્તીમાન યુગમાં સૌને ધનવાન બનવાની ઘેલછા લાગી છે અને તેને માટે તે હિંસા કરે છે, ખાટુ' ખેલે છે અને ચારી કરે છે, એછું જોખવું, વધારે નફે લેવે, કાળાબજાર કરવા, સંગ્રહ કરવેા, દાણચારી કરવી, રાજ્યના વેરા ચારવા આ સર્વે ચારીનાજ અગા-ઉપાંગે છે. અને આવી રીતે ભેગુ કરેલા ધનના ઉપયાગ જો દાનપુણ્યમાં કરવામાં આવે તે તેનાથી પુણ્ય મળે છે એ સાવ ભ્રમ છે, ખસત્ય છે: ચારી કરનારની સમાજમાં કોઇ મર્યાદા હોતી નથી અને ફરી પાછુ કહેવુ' જોઈએ કે જ્યાં સયમ છે ત્યાં સાષ છે, જ્યાં સતાષ છે ત્યાં ચેારી કરવાની વૃત્તિ હાયજ નહિ. જૈનાચાર્યાએ કેટલી સૂક્ષ્મતાથી સમજાવ્યું છે કે કાઇને ચેારીની પ્રેરણા આપવી ચારી કરવાની ક્રિયા શીખવાડવી, ચાયેલાં પદાર્થ ખરીદવા, ૧૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ [૧૬] મૂલ્યવાન વસ્તુને છેતરીને ઓછા ભાવમાં પડાવી લેવી આ બધા ચોરીના જ પ્રકારે છે માટે કપટ રહિત રહી, દુષ્ટ વ્યક્તિઓથી દુર રહી અને , સ્વઉપાર્જિત ધનનો જ ઉપયોગ કરે તે અચૌર્યવ્રતની આરાધના સમાન છે. કેઇપણ દેશનું પતન તેના બેઈમાન કર્મચારીઓને લીધે હોય છે, ભ્રષ્ટાચાર, ભાઈ-ભતીજાવાદ, પૈસા લઈને કે આપીને કામ કરી આપવાની કે કરાવી આપવાની ભાવના દેશની ગરીબી વધારે છે. અને આજે દેશની વર્તમાન ગરીબીના કારણેમાં આ ચૌર્યવૃતિ મહત્વની છે. બ્રહ્મચર્યાણુવ્રત! બ્રહ્મચર્ય એટલે સાધારણ અર્થમાં એમ કહી શકાય કે શીલવ્રતનું પાલન કરવું અર્થાત્ વ્યભિચારથી દૂર રહેવું અને આધ્યાત્મિક રીતે કહીએ તો બ્રહ્મમાં સ્મરણ કરવું એટલે બ્રહ્મચર્ય અર્થાત્ આત્માનું ચિંતન એ બ્રહ્મચર્ય છે. અત્યારે આપણે પ્રથમ અર્થને સંદર્ભમાં ચર્ચા કરીશું. બ્રહ્મચર્ય તે ગૃહસ્થ માટે એક પત્નીવ્રતનું પાલન છે. તે સિવાયની વાંછા તે વ્યભિચાર છે. જ્યારે મુનિઓ માટે સંપૂર્ણ બ્રહ્મચર્ય મહાવ્રતરૂપે છે. રાજ, સમાજના Page #120 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૭ ] ભયથી વ્યભિચાર ન કરવા એટલે વ્રતનું પાલન થતુ ં નથી. પરંતુ સ્વયં આત્મસ ંયમથી જે તેનું પાલન કરે છે તેજ બ્રહ્મચર્યનું પાલન કરે છે. વ્યભિચારી પુરુષ સમાજમાં કાયારેય સન્માનને પાત્ર ગણવામાં આવ્યે। નથી. આવે પુરુષ વિલાસી હૈાય છે. અને આકર્ષણ માટે ઉત્તેજક વસ્ત્ર પરિધાન, સૌદય પ્રસાધનાના ઉપયાગ કરે છે. અને તે નિર'તર વાસનાના વમળમાં ફસાયેલે રહે છે. તે નિયમથી અસત્ય વકતા તે ડાય જ છે અને પાંચપાપને કર્તા હાય છે, અને અનેક રાગેાને આમંત્રણ આપતા હોય છે. બ્રહ્મચર્યવ્રત ધારણ કરનાર અણુવ્રતધારી શ્રાવકે ગર્ભવતી સ્ત્રી, રજસ્વલા રોગની ખાલિકા, કુંવારી કન્યા અને અતિવૃદ્ધા સ્વપત્નિ સાથે પણ સ'ભેગ ન કરવા જોઇએ. ધર્મસ્થાન, પૂજ્યક્ષેત્રમાં સંયમ ધારણ કરવા જોઇએ. અષ્ટમી, ચતુર્થાંશી, અષ્ટાનિકા પર્વ, દસલક્ષણુપર્વ, રત્નાત્રાય અને સેાલહ કારણ પ્રયેાગ વગેરે સમયમાં સયમ ધારણ કરવા જોઇએ. નિર તર સ્ત્રી કે પુરુષનું ધ્યાન કરનાર સ્ત્રી કે પુરુષ વ્યભિચાર દેષથી પિડિત રહે છે. જૈનધર્મીમાં તા કાઈના પુત્ર-પુત્રીના લગ્ન માટે પ્રયત્ન કરવા જે આના પતિ પરદેશ ગયેા હાય તેને ત્યાં જવું–માવવું', વ્યભિચારિણી શ્રીને ત્યાં જવુ-આવવું. કમસેવનના અંગ સિવાયના અંગે સાથે ક્રિડા કરવી અને અત્યંત કામસેવન Page #121 -------------------------------------------------------------------------- ________________ [૧૦૮ ] પણ વ્યભિચાર ગણવામાં આવ્યા છે. અને માટે જ શ્રાવકે સ્ત્રી-રાગથાનું શ્રવણ ન કરવું જોઈએ. અન્ય સ્ત્રીઓના અંગ, આભૂષણ નિરખવા ન જોઈએ. ભેગેલા ભેગોનું સ્મરણ ન કરવું જોઈએ અને તેવા ભજન પણ ન કરવા જોઈએ કે જેથી વાસનાઓ તિવ્ર બને એવા વસ્ત્રો પણ ન પહેરવા જોઈએ કે જે કામેતેજક હોય. સ્વાસ્થયની દૃષ્ટિએ પણ આપણે વિચારીએ તે આજના નિરંકુશ યુગમાં યુવક-યુવતિઓના અતિ સહચર્યને લીધે અને પશ્ચિમી નિરંકુશવાદ, ઉતેજનાત્મક સાહિત્ય અને સંગીત ખાનપાનની અમર્યાદા, સ્વછંદ સ્વૈરવિહાર જેવા તત્વોએ બ્રહ્મચર્યનું ખંડન કર્યું છે. આજે યુવકેના ચહેરા પર તેજ નથી, શરીરમાં શક્તિ નથી અને તેને કારણે સંકલ્પમાં દૃઢતા નથી, વાણીમાં એજ નથી અને આચરણમાં સદાચાર નથી. અકાળે વૃદ્ધત્વ અને વિવિધ રોગો અને પરિણામે જ થાય છે આજે વિશ્વમાં ગ-સાધનાની વાત થાય છે તેની પાછળનો ઉદ્દેશ બ્રહ્મચર્યને દઢ કરવાનું જ છે. તે આપણે સમજી શક્યા છીએ કે જીવનના લાંબા આયુષ્ય માટે પણ બ્રહ્મચર્ય જરૂરી છે. પરિગ્રહ-પરિમાણ વ્રત ! પરિગ્રહ એટલે વિશેષ રૂપે ગ્રહણ કરવું. અથવા સંગ્રહ Page #122 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૯ ] કરવા આચાર્યાએ કહ્યું છે કે આત્મા સિવાય જેટલા પણ રાગદ્વેષ વગેરે ભાવકમ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકમ, ઔહારિકના કમ તથા શરીર સંબધી સ્ત્રી, પુત્ર, ધન ધાન્ય, ગૃહ, ક્ષેત્ર, વજ્ર, વાસણું વગેરે પર પદાર્થા છે. આ પરપદાર્થોમાં જે મેહ રાખે છે તેને પરિગ્રહ-દેષ લાગે છે આવશ્યકતાનુસાર તે રાખવા તે શ્રાવક માટે અણુવ્રત છે જ્યારે તેના સપૂ ત્યાગ મુનિએ માટે મહાવ્રત છે. અનાદિકાળથી માણસમાં સંગ્રહ કરવાની વૃતિ રહેલી છે અને તે ઉત્તરાત્તર વષતીજ જાય છે. આજની વ્યક્તિ વૈમવપૂણુ જીવન જીવવા માગે છે નિત્યનવીન ઉપકરણાની તેની વાંચ્છા છે અને તેને માટે ધન આવશ્યક છે. અને આવા ધનની પ્રાપ્તિ તે વિવિધ પ્રકારની ચારી કરીને, અસત્ય ખેલીને, બીજાની હિંસા કરીને પ્રાપ્ત કરતા હેાય છે. તે પેાતાના સુખની ખાતર અનેક લોકોને પરાક્ષ રીતે ભૂખથી મરી જવા દેતે જુએ છે અથવા અનેકના મરણને નિમિત્ત મને છે. આજે વિશ્વ અમીર અને ગરીબ એ ભાગેામાં વહેંચાઇ ગયુ છે અને દિવસે-દિવસે મમીરી અને ગરીબીને ગાળા વધતા જાય છે. એની પાછળ મૂળ કારણ શાષણ છે. ભગવાન મહાવીર દ્વારા વર્ષ પૂર્વે દિલ દ્રષ્ટિથી એ જાણી શકયા હતા કે વિશ્વમાં વૈમનસ્ય, વિદ્રોહ અને તમામ પાપના મૂળમાં ધન રહેશે અને માટે જ તેમને અપરિગ્રહવાદના Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] માધ્યમથી એમ કહ્યું હતુ કે જેએની પાસે જરૂર કરતાં વધારે દ્રવ્ય કે સાધના છે તે અન્ય જરૂરિયાતવાળાએ ને આપે જેથી આપનારને પણ સતાષ રહે અને પ્રાપ્ત કરનારને સદ્ભાવના જન્મે વવિગ્રહ દુર કરવાના ઉત્તમ ઉપાય બીજે ન હતા અને આ સમાનતા સોંપૂર્ણ અહિંસક અને પ્રેમના પાયા ઉપર નિમિત્ત હતી એ સત્ય છે કે અમીરી કે ગરીબી કર્મનું ફળ હાઇ શકે પરંતુ વ્યવહારમાં પારસ્પરિક ક્ષતિપુર્તિથી તેને દૂર કરી શકાય ભગવાન મહાવીરની દૃષ્ટિને પૂરા ઉપયેગ નિહ કરી શકવાથી દેશમાં દુર્ભાગ્યને વધારા થયા અને સ્વેચ્છાએ નહિ ત્યાગનાર બીજાનું હરણ કરનાર ગરીએાને છેતરીને ધનવાન થનાર લેકે પ્રત્યે શેષિતના ક્રોધ ભભુકી ઉઠયા અને કાર્લ માકસ જેવા દાર્શનિકે એ અસીરા પાસેથી ઝુંટવીને જરૂર પડે તે હત્યા કરીને પણ સંપતિ પ્રાપ્ત કરવાનું શેષિતાને એલાન આપ્યુ. અને સામ્યવાદને નામે કરાડા લેાકેાની હત્યા થઈ રશિયા અને ચીન તેના ઉદાહરણ છે ભગવાન મહાવીરના સિદ્ધાંત નુજ અનુકરણ ગાંધીજી અને વિનેાખા ભાવેએ કર્યાં. તેઓએ પણ ઉદ્યોગધંધામાં દ્રષ્ટીશીપની ભાવના અને સર્વોદયવાદના માધ્યમથી જરૂરિયાતવાળા લેાકેાને જમીન વગેરે અપાવવાની પ્રક્રિયા સમતાવાદનુ' જ એક સ્વરૂપ છે. પરંતુ દુર્ભાગ્ય તા એ છે કે હજી વિશેષ સિદ્ધિ આપણને મળી નથી. જરૂર કરતા વધારે Page #124 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૧ ] સગ્રહ થાય છે એ સિદ્ધાંતને જો અપનાવવામાં આવે તે સગ્રડુવૃતિ ઘટે અને લેાકેા સુખી થાય. જૈનધમ માં શ્રાવકે માટે પરિમાણુવ્રત એટલે જરૂરી યાત પુરતું રાખવાની મર્યાદા નક્કી કરી છે. પરિગ્રહમાં લેાભ એ મૂળ કારણ છે. જો વ્યક્તિ નિલેŕભી અને તે તે ધીમેધીમે પરિગ્રડ પ્રત્યેપણ મૂર્છા-ભાવ કેળવે એટલે ધનની પાછળ તે વિવેકહિન રીતે દાડે નહિ. માટે જ આચાએ કહ્યું છે કે ધન પ્રત્યે આસક્તિ રાખે। નહિં, આછામાં ઓછી વસ્તુએથી ચલાવવાનું પરિમાણ રાખે। અને ધન માટે આવાં છાનય રસ્તાએ અપનાવા નહિં. આ પંચમહાવ્રત અને અણુવ્રતાને વધુ દૃઢ મનાવવા માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિષાવ્રતની પણ ચર્ચા કરવામાં આવી છે. અને આ ખારવ્રતામાં જૈનધર્માંના તમામ મુખ્ય સિદ્ધાંત, ક્રિયાએના સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે માત્રતાને પાલક સાથેા જૈન છે. પાંચણુવ્રત ઉપરાંત ત્રણગુણુવ્રત અને ચાર શિક્ષાવ્રત હાય છે. ગુણુવ્રત ! ગુણુવ્રતના ત્રણું પ્રકાર! માનવામાં આવ્યા છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ [૧૧૨] ૧. દિવ્રત, ૨, અનર્થઘંડત્યાગવત. ૩. ગોપભેગ પરિમાણુવ્રત. ૧. દિચૂત ! પાપની નિવૃતિ માટે દશે દિશાઓમાં આવાગમનનું પ્રમાણ વન, પર્વત, નદી, નગર કે પ્રદેશના ચિન્હો દ્વારા નક્કી કરવામાં આવે અને બાહ્ય સંસારિક વિષયકષાય સંબંધી કાર્યો માટે આ જીવન નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી તે દિગવત કહેવાય છે. તાત્પર્ય કે બને ત્યાં સુધી ક્ષેત્રની દષ્ટિએ ઓછામાં એાછા વિસ્તારમાં ગમન કરવું જોઈએ. પ્રમાદવશ પણ તેને ભંગ કરવું જોઈએ નહિ. આમ કરવાથી મૂળરૂપે તે તૃષ્ણ ઘટે છે. ૨. અનર્થદંડ વ્રત! દિગૂગતના અંતર્ગત જે દિશાઓના પરિમાણ નક્કી કરવામાં આવ્યા છે તે સીમામાં પણ પ્રયજન રહિત ન જવું અને નક્કી કરેલી સીમામાં પણ જે ધર્મની હાનિ કે લોક વિરૂદ્ધ કાર્ય થતાં હોય તે પણ જવું જોઈએ નહિં કારણ કે આમ કરવાથી દિઈ દુખે દંડરૂપે ભેગવવાના હોય છે. અનર્થદંડમાં પાપરૂપી ઉપદેશ કરે, જેનાથી હિંસા થાય Page #126 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૩ ] તેવા સાધને આપવા, અપાવવા કે વેચવા અને રાગદ્વેષયુક્ત થઇને કોઇના અહિતના વિચારો કરવા તથા ચિત્તમાં રાગદ્વેષ, કલેશ, મિથ્યાભાવ વધારે તેવા પુસ્તકેનું વાંચન, કથન અને શ્રવણુ કરવુ અને પ્રયેાજન વગર પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ વગેરેનુ છેદન-ભેદન કરવું તે પણ પાપનું કારણ અને છે. ભાષાથ એકે અપશબ્દો એલવા, હાંસી-મશ્કરી કરવી વગેરેથી દૂર રહેવુ જોઇએ. ૩. ભાગાપભાગ પરિમાણ વ્રત ભાગેપસેગ પરિમાણ વ્રતમાં રાગાદિ ભાવાને મ કરવા માટે પરિગ્રહ પરિમાણુ વ્રતની મર્યાદામાં પણ કાલના પ્રમાણથી એછામાં ઓછી ભાગેચ્છાએનું પરિમાણુ કરવુ' તે ભાગાપભાગ પરિમાણુવ્રત છે. આવા નિયમ જીવન માટે કે અમુક વર્ષ કે માસ માટે લઈ શકાય છે. જે વસ્તુઓનુ ભક્ષણ કરવામાં ત્રસજીવેા હાય તેની શંકા હાય તે પદાર્થના ત્યાગ કરે. કંદમૂળ વનસ્પતિને ત્યાગ સર્વથા કરવે જોઈએ. લાવા એ કે જૈન ધર્મમાં જે ભાભક્ષ્ય ’ પ્રકરણમાં આપણે ચર્ચા કરી છે તે આ વ્રતમાં ત્યાગવામાં આવે છે. ૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ [૧૧૪] શિક્ષાવત (૧) દેશાવગશિક વ્રત (૨) સામાયિક શિક્ષાવ્રત (૩) પિષધપવાસ શિક્ષાવ્રત અને (૪) અતિથિસંવિભાવ શિક્ષાત્રત. ૧, દેશાવગાશિક વ્રત! દેશાવગાશિક વ્રતમાં દિગવતની અંતર્ગત જે યથાવતજીવનથી પરિમાણ નક્કી કર્યું હોય પણ ઘણાય સ્થાનેએ જવાની જરૂર પડતી નથી તેવા સ્થાનેનું ગમન પણ ઘટાડવાનું હોય છે. આની પાછળનો ઉદેશ દ્રવ્ય અને ભાવહિંસાથી બચવાને છે. ૨, સામાયિક શિક્ષાવત સામાયિક શિક્ષાવ્રતમાં આપણે સામાયિકના પ્રકરણમાં જે વિષદ્ ચર્ચા કરી ગયા છીએ તેનું પાલન કરવાનું હોય છે એટલે અહિયાં તેની ચર્ચાનું પુનરાવર્તન કરતા નથી. ૩. પૌષધોપવાસ શિક્ષાવ્રત પૌષધેપવાસ વ્રતમાં જે ઉપવાસ અને એકાસણાની ચર્ચા કરી છે તેની જ આ વિભાગમાં સમાવેશ થવાને હેવાથી એનું પણ પુનરાવર્તન કરતા નથી. Page #128 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૫] ૪. અતિથિસંવિભાગ શિક્ષાવ્રત ! | દાતા અને પાત્ર બંનેના રત્નત્રયધર્મની વૃદ્ધિ નિમિત્તે સમ્યકતાદિ ગુણેથી યુક્ત અનાગાર સાધુમુનિઓની બદલાની અપેક્ષા વગર સેવા કરવી અને દાન આપવું તે આ શિક્ષાવ્રતને મૂળ હેતુ છે. સાચા અતિથિ મુનિ–મહારાજે છે કે જેઓ તપસ્યા અને જ્ઞાનની સિદ્ધિ અર્થે ઈપથનું શોધન કરીને શ્રાવકેના ઘરે ગોચરી માટે આવે છે તેઓ ઉત્કૃષ્ટ અતિથિ કહેવાય અને નવધાભક્તિ સહિત તેઓને વહોરાવવાનું કાર્ય અતિથિસંવિભાગમાં આવે છે. જૈનધર્મમાં દાનના ચાર પ્રકારે વર્ણવ્યા છે જેમાં ઔષધિદાન, શાસ્ત્રદાન,અભયદાન અને આહારદાનને સમાવેશ થાય છે. આવશ્યકતાનુસાર આ પ્રમાણેના દાને કરવા જોઈએ જેની વિગતે ચર્ચા આગળ કરીશું. આ ઉપરાંત પૂજા, પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, મંદિર-નિર્માણ જેવા સત્કાર્યો પણ દાન કરવાના ઉત્તમ માધ્યમે છે, અને દાન આપતી વખતે દાતારે ધ્યાન રાખવું જોઈએ કે તે આનંદપૂર્વક, આદરપૂર્વક, પ્રિયવચનપૂર્વક, નિર્મલભાવપૂર્વક, અને ધન્યતા અનુભવતા ભાવ પૂર્વક દાન આપવું જોઈએ. જેઓ માત્ર અભિમાનપૂર્વક, પ્રસિદ્ધિ માટે, ફલપ્રાપ્તિ માટે દાન આપે છે તેને દાનને પૂછ્યલાભ મળતું નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ [૧૧૬] ઉપરોકત બારવ્રતની આટલી વિષદ્ રીર્ચા કરતાં કરતાં એક સ્પષ્ટતા તે થઈ જ છે કે જીવનમાં મન, વચન, કર્મથી સ્થૂલ કે સૂક્ષ્મ હિંસા ન કરવી, કટુવચનથી કેઈનું મન ન દુભાવવું અને જીવન જીવવા માટે જરૂરી હોય તેટલી જ વસ્તુઓ અને ગમનાગમનની મર્યાદા રાખવી જોઈએ. અને આ બધાની પાછળ સર્ચરિત્ર માનવ બનવાની જ ભાવને રહેલી છે. હું તે દઢતાપૂર્વક કહી શકું છું કે વર્ગસંઘર્ષ કે કોઈપણ સંઘર્ષ દૂર કરવા હશે તે વિષે આ વ્રતનું પાલન કરવું જ પડશે. બારમાં જે કે દાનની ચર્ચા આવી જ છે છતાં સંક્ષિપ્તમાં ચાર પ્રકારના દાનની ચર્ચા કરવી યોગ્ય ગણાશે. દાન ! સામાન્ય રીતે દાન એટલે દેવું. જ્યારે એક વ્યકિત પિતાની જરૂરિયાત કરતાં જે વધારે વસ્તુ હોય અને બીજાને સમતાભાવથી આપે તે તેને જ દાન કહેવાય એટલે દાનની પહેલી શરત આપનારની સમતા છે જૈન ધર્મમાં દાનને મહિમા સવિશેષ છે. કારણ કે અપરિગ્રહવાદમાં અને સમતા વાદના કેન્દ્રમાં આપવાની વૃતિની મહત્તા છે. અને ખુબ ચિક્કસાઈપૂર્વક ગ્રહણ કરનારની યેગ્યતાને પણ મહત્વપૂર્ણ WWW Page #130 -------------------------------------------------------------------------- ________________ [૧૧૭] ગણવામાં આવી છે. સૌથી પહેલા દાન સત્પાત્રને જ આપવાનું હોય છે. સત્પાત્રમાં સર્વશ્રેષ્ઠ પાત્ર તરીકે મુનિઓ, ત્યાગીવતી આવે છે. અને પછી જેઓને ખરેખર જરૂર છે તેવા સાધમ બંધુઓ એને અન્યજનોને સમાવેશ થાય છે. દાન આપતા પહેલા તેની જરૂરિયાતની પૂરતી ચકાસણી કરવી જ જોઈએ આપેલા દાનને જે દુરુપયોગ થાય કે તેનાથી હિંસાત્મક પ્રવૃતિઓ કરવામાં આવે તે દાન આપનારને તેને અતિચાર લાગે છે. ઔષધિદાનઃ ઔષધિદાનનું સ્થાન દાનમાં સર્વપ્રથમ ગણવામાં આવે છે. આજે વિશ્વમાં લાખે-કરોડે માનવીઓ અનેક દુખેથી પીડાય છે અને તેઓની પાસે પૂરતી દવાની સગવડ નથી. આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ કે દવાના અભાવે અનેક લેકે જીવન ગુમાવે છે. પોષક આહાર એ પણ દવાનું જ એક અંગ છે અને આપણે આપણા દ્રવ્યને ઉપગ આ રીતે દવા દ્વારા રોગીઓની સેવા કરીને કરી શકીએ છીએ અને અનેક લેકને જીવનદાન પ્રાપ્ત કરવામાં મદદ કરી શકીએ છીએ એ સત્ય છે કે મૃત્યુને ટાળી શકાતું નથી પરંતુ સ્વાસ્થયને અભાવે પીડાતા લેકે ને જરૂર નવજીવન અર્પી શકાય છે. ઉત્કૃષ્ટ ઔષધિદાન તે એ છે કે રોગીને Page #131 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] ખબર પણ ન હોય અને તેને દવા પ્રાપ્ત થાય આજે મારી દષ્ટિએ તે જે લેકોએ મોટી–મોટી હોસ્પિટલ અને દવાની સગવડે કરી છે તેઓએ સાચા અર્થમાં દાન કર્યું છે. માત્ર માણસે જ નહિ, પશુપક્ષીઓના જીવનદાન માટે પણ હેસ્પિટલ બનાવવી, દાન અપાવવા તે ઉત્તમ કાર્ય છે વર્તમાન વિજ્ઞાનની શોધમાં અનેક બેંમ્બવિસ્ફોટને લીધે પ્રદુષણને લીધે નિરંતર રોગો વધી રહ્યા છે ત્યારે ઔષધિ દાનથી મોટું કાર્ય શું હોઈ શકે ? શાસ્ત્રદાનઃ શાસ્ત્રદાનને થોડું વિશાળ દષ્ટિએ મૂલવીએ તેને અર્થ વિદ્યાદાન થાય શ્રાવકે, મુનિએ, ત્યાગવૃતીઓને આગમનું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે તેઓને શાસ્ત્ર ઉપલબ્ધ કરાવવા જોઈએ અને ચારિત્ર્યપાલન કરનાર સાધુઓ માટે તે જ્ઞાન અત્યંત જરૂરી છે અને ધર્મના સત્ય સ્વરૂપને સમજવા માટે શ્રાવકને પણ શાસ્ત્રજ્ઞાન જરૂરી છે તે માટે જરૂરી છે કે અસંખ્ય શાસ્ત્રો કે જે આજે અંધકારમાં ઉધઈને ભક્ષ્ય બની રહ્યા છે તેવા દુર્લભ ગ્રંથને પ્રકાશમાં લાવવા જોઈએ જેથી લુપ્ત કે આચ્છાદિત ધર્મ પુન:પ્રકાશમાં આવે અને લેકે પિતાની સંસ્કૃતિથી પરિચિત થાય અને જ્યારે લેકે આવા જ્ઞાનથી પરિચિત થશે ત્યારે તેઓની Page #132 -------------------------------------------------------------------------- ________________ [૧૧] ધર્મ પ્રત્યે સમજ વધશે, શ્રદ્ધા વધશે જે મંદિરોનું રક્ષણ કરવું હશે તે આવા જ્ઞાનદાનથી પૂજારીઓ પેદા કરવા પડશે. શાસદાનના બીજા પક્ષની ચર્ચા કરીએ તે આજે દેશના લાખ લેક પુસ્તકોના અભાવે અભ્યાસ કરી શકતા નથી, અધૂરા અભ્યાસે ઊઠી જવું પડે છે તે આવા ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકીય અને આર્થિક મદદ કરવી જોઈએ. કદાચ કેઇને લૌકિક જ્ઞાન પ્રત્યે શ્રદ્ધા ન હોય પરંતુ યુગના પ્રવાહની સાથે કદમ મિલાવવા માટે એ જ્ઞાન જરૂરી છે. વિદ્યાથીની તેજસ્વીતા આવા દાનથી ખીલવી શકાય છે અને આજના અતિ મેંઘા શિક્ષણના સમયમાં આ વિદ્યાદાન જરૂરી છે હવે તે કહેવાનું મન એ પણ થાય છે કે માત્ર પુસ્તકો જ નહિં પરંતુ ગરીબ વિદ્યાર્થીઓને કે જેઓ પારિવારિક પરિસ્થિતિને કારણે વાંચવાના સાધનોથી વંચિત છે તેમને સાધને ઉપલબ્ધ કરાવવા જોઈએ અને ભણેલાઓની ફરજ છે કે તેમને મફતમાં ભણાવવા જોઈએ અને વિદ્યાને જેમ જેમ આપીએ તેમ તેમ વધે છે અલયદાન અભયદાન એ મને વૈજ્ઞાનિક દાન છે અથાત કમજોર વ્યક્તિને અત્યાચારથી બચાવવા આજના સંઘર્ષ, Page #133 -------------------------------------------------------------------------- ________________ [૧૨૦] સ્વાર્થ અને હિંસાત્મક યુગમાં જીસકી લાઠી ઉસકી ભેંસની કહેવત ચાલતી હોય ત્યારે એવી વ્યક્તિ કે જે ધર્મમાર્ગમાં તપમાર્ગમાં આરુઢ હોય તેનું સંપૂર્ણ રક્ષણ કરવું જોઈએ અને ઉપસર્ગ ટાળવા જોઈએ કે જેથી તે ધર્મધ્યાનમાં દઢતા પૂર્વક લિન થઈ શકે. આજે કમરને સહુ દબાવે છે અને સત્યને માટે સંઘર્ષ જાણે કે જરૂરી બની ગયે છે ત્યારે સત્ય અને ન્યાયને ખાતર પણ લોકોને નિર્ભય બનાવવા માટે પ્રેરિત કરવા જોઈએ અને દુષ્ટતા સામે બાથ ભીડવી જોઈએ, સાધારણ રીતે મૃત્યુથી માણસ એક વખત મરે છે પરંતુ ભયથી તે વારંવાર મરે છે. એટલે ભયભીત થયેલી વ્યક્તિ માનસિક રીતે કુંઠિત બને છે, શારીરિક રીતે કમજોર બને છે, તે સત્ય કહેતા ડરે છે. માટે આપણે જે શક્તિશાળી હોઈએ તે સત્યના માટે ઉપસર્ગ થવાની તૈયારી રાખવી જોઈએ કે જેથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર નિર્ભય બને અને જો નિર્ભયતા આવશે તે શોષણ અટકશે. આહારદાન આહારદાન તે ખૂબ જ મહત્વનું દાન છે, શ્રાવકો મુનિ જેવા ઉતમ ભિક્ષુકને વહેરાવીને જ ભજન કરે છે, અને ધ્યાન Page #134 -------------------------------------------------------------------------- ________________ [૧૨૧] રાખે છે કે કોઈ સાધમી ભાઈ ભૂખે તે સૂઈ જતો નથી ને? પરંતુ એનાથી આગળ વિશાળ દૃષ્ટિથી વિચારીએતે આજે કરોડો લેકે ગરીબીની રેખાથી નીચે એક વખત પણ પુરતુ જમ્યા વગર પેટે પાટા બાંધીને જીવી રહ્યા છે તેઓ જીવતા છતાં મરેલા છે. ભૂખે તેમની શ્રદ્ધા ગુમાવી છે, શક્તિ ગુમાવી છે. અને અનીતિ કે આત્મહત્યા તરફ પ્રેરિત કર્યા છે. ઘણા ગુનાઓની ભીતરમાં આ પેટની ભૂખ કેન્દ્રસ્થાને હોય છે. અને એટલા માટે જ અપરિગ્રહવાદમાં આપણે આની ખુબ ચર્ચા કરી છે. આપણી પાસે સંપતિ હેતે ભૂખ્યાં લોકોને ભજન આપીએ અને ભૂખ્યાને ભેજન કરાવવા જેવું પુણ્ય કોઈ નથી અને ઓહ કહેવાનું મન થાય છે કે જે આપણે મિષ્ટાન્ન ખાઈને ભૂખે મરવા દેશું તે તેઓ આપણને મિષ્ટાન્ન ખાવા માટે જીવતા રહેવા નહિ દે, રહીમે બહુ સરસ કહ્યું છે કે જેમ હોડીમાં પાણી વધે અને તેને ઉલેચીએ છીએ તેમ સજજન પુરૂષ ઘરમાં વધેલી સંપતિને આ રીતે ઉલેચીને ભૂખ્યાઓનું પિષણ કરે છે. અપંગ, અપાહિજ લેકે આવા ભેજન માટેના અધિકારી છે. આ ચાર પ્રકારના દાનની ચર્ચા કરવા પાછળનો હેતુ તે માત્ર એ છે કે જેનધર્મ સાચા અર્થમાં માનવધર્મ છે જે માનવને કોઈ પ્રકારના દુઃખમાં સહાય કરવા તત્પર રહે છે. અને આવા ધર્મને જૈનધર્મના વાડામાં બાંધવા કરતા વિશ્વધર્મ કે પ્રાણી માત્રના ધર્મના રૂપે નિહાળવે જોઈએ, ૧૬ Page #135 -------------------------------------------------------------------------- ________________ “લેશ્યા” | “લેશ્યા” શબ્દ જૈન સાહિત્યમાં ખુબજ પ્રચલિત અને ખુબજ મને વૈજ્ઞાનિક શબ્દ છે. માણસના મનની શુભ અને અશુભ ભાવનાઓનું અભિવ્યકિત કરણ તેના માધ્યમથી થાય છે. સૌથી વિશિષ્ટ વાત એ છે કે આચાર્યોએ મનની ભાવનાને અનુરૂપ રંગની પણ ક૯૫ના કરી છે. સામાન્ય જીવન વ્યવહારમાં પણ માણસની વૃતિ-પ્રવૃતિ પ્રમાણે તેને ચહેરાના ભાવ પ્રદર્શિત થાય છે. આવા છ પ્રકારના મનેભાને જૈન આચાર્યોએ “લેશ્યા” શબ્દથી સમજાવ્યા છે. અને તેની સામાન્ય વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જેના વડે છવ પિતાને પુણ્ય અને પા૫ સાથે લિપ્ત કરે છે, અને તે ભાવને આધિન થાય છે તેને વેશ્યા કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં રૂપકની રીતે એમ કહી શકાય કે જેવી રીતે ગેરુ અને માટીના મિશ્રણથી ભી તેને લેપ કરવામાં આવે છે કે રંગવામાં આવે છે તેવી રીતે શુભ અને અશુભ ભાવરૂપના લેપ દ્વારા આત્માના પરિણામેને જેનાથી લિપ્ત કરવામાં આવે છે તેને લેગ્યા કહે છે. કેઈએ જે કર્મોથી આત્માને Page #136 -------------------------------------------------------------------------- ________________ [૧૨૩] લિપ્ત કરે છે તેને હૈ કહી છે અને કોઈએ જે તત્વ આત્મા અને કર્મની સાથે સંબંધ જોડનારૂં છે તેને લેશ્યા કહ્યું છે. આમ ફલિતાર્થ એમ થાય છે કે જીવ અને કર્મને જે સંબંધ કરાવે છે તે લેહ્યા છે, અને અભિપ્રાયરૂપે એમ પણ કહી શકાય કે મિથ્યાત્વ, અસંયમ કષાય અને ગ લેશ્યાઓ છે. “લેશ્યા” શબ્દની અન્ય વ્યાખ્યાઓમાં કહ્યું છે કે કષાયથી રંગાયેલાં છવની મન, વચન અને કાયાની પ્રવૃતિ તે ભાવલેશ્યા કહેવાય છે. આગમમાં કૃષ્ણાદિ છ રંગથી તેને નિર્દેશ કરવામાં આવ્યું છે. આમાં ત્રણ શુભ અને ત્રણ અશુભ માનવામાં આવી છે. રાગ અને કષાયથી મુકત થયેલાં અને લેક્ષાઓ હોતી નથી. શરીરના રંગને દ્રવ્યલેશ્યા કહેવાય છે. દેવ અને નારકીઓમાં દ્રવ્ય અને ભાવેશ્યા સમાન-રૂપે હોય છે. અન્ય જીવોમાં તેની સમાનતાને નિયમ નથી. ભાવ લેશ્યા જેના પરિણામે અનુસાર બદલાતી રહે છે. સામાન્ય રીતે લેશ્યાના દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યાના બે ભેદ કરવામાં આવ્યા છે. પરંતુ સામાન્ય રીતે દ્રવ્ય લેશ્યાના મુખ્ય છ ભેદ એજ આખા માનવ મનની પ્રવૃતિના પ્રતિબિંબરૂપ હોય છે. આ છે ભેદો છે. ૧. કુષ્ણુલેશ્યા, ૨. નીલલેશ્યા, ૩. કાપતલેશ્યા ૪. તેલેશ્યા. પ. પલેશ્યા અને ૬. શુકલેશ્યા Page #137 -------------------------------------------------------------------------- ________________ | ૧૨૪ ] (૧) કૃષ્ણ લેયાઃ કૃષ્ણલેશ્યાના રંગ ભમરા જેવા કાળે! હાય છે. અને આ કાળો રંગ તીવ્ર ક્રોધ કરવાવાળા, વેરભાવને કાઇ દિવસે નહિ ત્યજનાર, લડાયક સ્વભાવવાળે, જેનામાં ધર્માં અને દયા ન હાય, જે દુષ્ટ હાય અને જે સારી વાતને ગ્રહણ ન કરી શકે, સ્વચ્છ ંદ વૃતિવાળા હાય, વિવેકરહિત હાય, પચેન્દ્રિયાના વિષયામાં લ પર હાય માયાવી, આળસુ આ તમામ દુ ધારી વ્યક્તિને કૃષ્ણલેશ્યાવાળા ગણવામાં આવ્યા છે આવી વ્યક્તિની દુષ્ટતા સ્વજને તું હનન ન કરવામાં પણુ પાછળ નથી રહેતા અને આવી વ્યક્તિ દુરાગ્રહી, નિર્દયી હાવાથી નરકગામી હાય છે. ટૂંકમાં કૃષ્ણુલેશ્યાધારી વ્યક્તિ દુર્ગાની ખાણુ હોય છે. (૨) નીલ-લેશ્યઃ નીલલેશ્યાયુક્ત વ્યક્તિ કૃષ્ણુલેશ્યા કરતા થૈડા એ દુષ્ટ હાય છે. તેઓ પ્રપચમાં દક્ષ હાય છે, ધનસંગ્રહની લેાભવૃતિવાળા હોય છે. વિયેામાં આસકત હાય છે, મતિહિન, માની, વિવેકબુદ્ધિરહિત, માયાવી, બીજાને ઠગવા વાળે, લેભમાં આંધળે! અને ભેજન વગેરેના લાલચુ હાય છે આવી વ્યક્તિ પણ નરકગામી હાય છે ફેરમાત્ર કૃષ્ણ Page #138 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૫ ] લેશ્યા કરતા દુષ્ટતામાં અંશિક કમ હૈાય છે. દાખલા તરીકે કૃષ્ણલેશ્યાવ ળે. આખા ઝાડને કાપવાની વાત કરતા હાય તેા આ ડાળીઓને કાપવાની વાત કરે છે પરંતુ સ્વા માટે પરજનના નુકશાનની ભાવના બંનેમાં હાય છે. (૩) કાપાત લેયાઃ કાપેાત લેફ્સાવાળી વ્યક્તિ આમ તે અશુભ પ્રવૃતિવાળી જ હેાય છે પરંતુ તે પરિમાણુની દૃષ્ટિએ એછી હેાય છે. તે પણ ખીજાએ ઉપર રાષ કરે છે, બીજાએની નિદા કરે છે, દુષણ, શાક, ભય, ઈર્ષ્યા અન્યના પરાભવ કરવાની વૃતિ વગેરે તેનામાં ડાય છે તે બીજા ઉપર વિશ્વાસ રાખતે નથી આત્મ પ્રશસક હાય છે એને પેાતાની પ્રશ'સા ગમતી હાય છે એ સ્તુતિ કે પ્રશ ંસા કરવામાં આવતા ધનસ'પતિ આમ તે ઘાતક કે દુષ્ટ હાતે નથી. પણ આપે આ ત્રણ લેશ્યાઓ અશુભ અને નરકમાં તિર્યંચગતિમાં લઈ જનારી છે જ્યારે અન્ય ત્રણ લેશ્યાએ શુભ છે. (૪) તેજો લેશ્યા ! જે પેાતાના કર્તવ્ય અને અકર્તવ્યને સમજતા હાય, સેન્ય અને અસેબ્સના નિય કરી શકતા હોય, સમઢશી Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] દયાદાની, મૃદુસ્વભાવી અને જ્ઞાની હૈાય ટુકમાં દૃઢતા, મૈત્રી દયાળુતા, સત્યવાદિતા, ધર્માંસમભાવ તેના ગુણ હેાય છે. (૫) પદ્મલેશ્યા ! પદ્મલેશ્યાધારી જીવ ત્યાગી, ભાતૃ, સત્યવકતા, સાચે, ઉત્તમ કાર્ય કરવાવાળા તથા ગમે તેવા અપરાધ . પ્રત્યે ક્ષમા ભાવ ધારણ કરનાર હાય છે. સાધુજનાના શુષ્ણેાની પૂજા કરે છે. દૈવશાસ્ત્રગુરૂની પૂજામાં તે રુચિ ધરાવે છે. (૬) શુલલેશ્યા ! શુક્લેશ્યા તે સશ્રેષ્ઠ લેશ્યા છે. જે વ્યકિત નિષ્પક્ષ હાય, જે સત્યનુ' નિદાન કરતા હાય, સમવ્યવહાર કરતાં હાય રાગદ્વેષ કે સ્નેહથી મુકત વિતરાગધારી હૈાય અને જે પાપકમાં પ્રત્યે ઉદાસીન ભાવે રહી શ્રેયમામાં તે પ્રવૃત હાય તેને શુકુલલેશ્યા હોય છે. છ લેશ્યા ઉપરાંત જેએ આ વેશ્યાએથી રહિત સ'સારથી અલિપ્ત, અનંતસુખી અને અચેગ ડેલી સિદ્ધ જીવ છે. તેઓને લેશ્યા અર્થાત્ શુભ કે અશુભ કેાઈ ભાવે હાના નથી. Page #140 -------------------------------------------------------------------------- ________________ [૧૨૭] આ વેશ્યાઓને કષાય ભાવના અનુસંધાનમાં એમ કહી શકાય કે તિવ્રતમ, તિવ્રતર, તિવ, મંદ, મંદતર અને મંદતમ આ છ પ્રકારના મને ભાવે અથવા કષાય ભાવે લેશ્યાઓના માધ્યમથી પ્રગટ કરવામાં આવે છે. છ લેશ્યાઓને કષાયના સંદર્ભમાં આપણે રૂપક પ્રમાણે વધુ સારી રીતે સમજી શકીશું. દા. ત. એકફળેથી યુક્ત વૃક્ષ છે, એમાં કૃષ્ણલેશ્યા યુકત વ્યકિત આખા ઝાડને કાપવાની મને-દશા ધરાવે છે જ્યારે નીલલેશ્યાવાળી વ્યકિત તેની ડાળેને કાપી નાખવાની ભાવના સેવે છે અને કપાત લેશ્યા વાળ ફળના ગુચ્છને તેડવાની વાત કરે છે. અને પછી તેજલેશ્યાવાળી વ્યકિત ખાવા લાયક ફળને તેડવાને વિચાર કરે છે અને કોઈ માત્ર નીચે પડેલા ફળને ખાઈને સંતોષ માને છે. શાસ્ત્રોના વિધાન પ્રમાણે પ્રથમ ત્રણ અશુભ લેશ્યાવાળા જીવ એકેન્દ્રિય જીવથી લઈ અસયત સમ્યકદ્રષ્ટિ ગુણસ્થાન સુધી હોય છે. જ્યારે શુભલેશ્યાવાળા છવ સંઘની મિયા દષ્ટિથી લઈ સગી કેવલી ગુણસ્થાન સુધી હોય છે. અને તેરમાં ગુણસ્થાન પછી જીવ લેક્ષારહિત હોય છે. લેશ્યાઓનું આ પ્રકરણ જનધર્મની એક વિશિષ્ટ દેણ કે Page #141 -------------------------------------------------------------------------- ________________ [૧૨૮ ] માનવ સ્વભાવ વિશે વિશિષ્ટ કલ્પના છે. તે મનુષ્ય સ્વભાવની વૃતિએની, ભાવનાએની ઝાંખી કરાવે છે. દુષ્ટ કે માયાવી માણસ મનના ખૂબ કાળેા છે એવું આપણે વ્યવહારમાં પણ કહીએ છીએ અને શુભભાવવાળી વ્યક્તિ મનની સાફ છે, શુદ્ધ છે તેમ નિરૂપણ કરીએ છીએ પરાક્ષરીતે તે જૈનધમ જાણે કે વ્યક્તિના મનના પૃથક્કરણનું આલેખન કરે છે અને દુષ્ટમાંથી ઉત્તમ માણસ કેવીરીતે અને ક્રાધ ત્યજીને મમતા ધારી કયારે અને તેનીજ શિખામણ આપે છે. શુભભાવ વાળી વ્યક્તિ પૂજ્ય હાય છે જ્યારે દુષ્ટ પ્રકૃતિની વ્યક્તિ ઘૃણાસ્પદ હાય છે. માણુસ ઉત્તમ ગુણા કેળવે તેજ સાથે ધમ છે અને તેજ વૃતિ આત્મલિન થવામાં મદદરૂપ થાય છે. જૈનધમના સિદ્ધાંત પ્રમાણે માનવમાંથી ભગવાન બનવાની ચાત્રાના આ આત્મિક ગુણેા છે. માણસાઇ, વિશ્વમ ધુત્વ, પારસ્પરિક પ્રેમ જેવા સદ્ગુણા આ લેશ્યામાંથી પ્રતિકૃલિત થાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ “કષાય” કષાય” શબ્દ જૈનધર્મમાં ખૂબ જ પ્રચલિત અને વારંવાર ઉપયોગમાં લેવાતા શબ્દચતુષ્ટય છે સામાન્ય રીતે મન અને આત્માને દુષિત કરનાર આ ચાર દુષ્ટ પ્રકૃતિઓ છે જે માણસને માણસાઈ રહિત અને અશુભલેશ્યાઓમાં ધકેલે છે. સત્ય અને જ્ઞાનથી વિમુખ રાખે છે એમ રૂપક આપીએ તે આત્મારૂપી પ્રજવલિત અંશને ચારે બાજુથી આછાદિત રાખે છે કે જેથી આત્માને આલેક રૂંધાયેલ રહે છે. માણસ આત્મલીન બની શકતું નથી અને સરળ શબ્દોમાં કહીએ તે સાચો માણસ પણ રહી શકતો નથી જેમ કસાઈ નિર્દયતાથી પશુંઓનો વધ કરે છે તેમ આ કષાય આત્મહનન કર્યા કરે છે કષાયયુક્ત વ્યકિત પેલા કમળાના રોગી જે થઈ જાય છે કે જેથી વ્યકિતને વસ્તુને સાચે રંગ ઓળખાતું નથી આ કષાય મુખ્ય ચાર પ્રકારના છે. ૧. ક્રોધ ૨. માન ૩. માયા અને ૪. લેભ પરંતુ હાસ્ય રતિ, અરતિ, શેક, ભય, ગ્લાનિ ૧૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ [૧૩] એવં મેથુનને પણ નોકષાય છે. કહેવામાં આવે છે કારણ કે આ સૌ કર્મોમાં રાગદ્દેશ અને આત્માના અંતરને કલુષિત કરવાની ભાવના રહે છે જે આત્મઘાત કરનારી હોય છે. વિષય પ્રત્યે આસકિતની અપેક્ષાએ તેની મહત્તા અને તીવ્રતા એના સંદર્ભમાં પણ કપાયના ચાર ભેદ ભર્યા છે. ૧. અનંતાનુબંધી કષાય ૨. અપ્રત્યાખ્યાન ૩. પ્રત્યાખ્યાન અને ૩. સંજવલન આ મંદતા અને તીવ્રતા વેશ્યાઓ દ્વારા પણ પ્રગટ થાય છે. કૃષાની તીવ્રતા અન્યનું અહિત જ નહિ મૃત્યુ પણ નિપજાવી શકે છે. કષાયના સામાન્ય લક્ષણે વર્ણવતાં કહ્યું છે કે જે ક્રોધાદિત ભાવ જીવને ધર્મથી વિમુખ રાખે છે તે કષાય છે. કષાય વેદનીય કર્મના ઉદયથી ક્રોધાદિરૂપ જે વિકૃતિઓ અથવા કલુષ્યભાવ જન્મે છે કષાય કહેવાય છે અને તેઓ આત્મ સ્વરૂપની હિંસા તે કરે જ છે મુગતિ અને દુર્ગતિમાં પણ લઈ જનારા હોય છે. તાવાર્થસૂત્ર, સર્વાર્થસિદ્ધિ, કષાયપારુણ, વગેરેમાં કપાયની ચર્ચાઓ કરવામાં આવી છે. કષાય તે આત્માને મૂળ ગુણ નથી પરંતુ આત્મા સાથે પુગલ પરમાણુને લીધે ઉત્પન્ન થાય છે અને તેમને કમના ક્ષયની સાથે ક્ષય કરી શકાય છે. હવે આપણે કષાયના Page #144 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૧] બહુ શાસ્ત્રીય લક્ષણે કે પ્રકારોમાં ન જતા સામાન્ય રીતે આ ચારેય કષાયે વિશે વ્યવહારિક દષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીશું. ક્રોધ: ક્રોધ આત્માનું હનન કરનાર આત્માનો મૂળધમ ક્ષમા છે અને જે ક્ષમાથી માણસ આત્મશાંતિને અનુભવ કરે છે પ્રત્યે દ્વેષ રાખતું નથી અને દુઃખ સહન કરીને સમભાવ રાખે છે અને તે ક્ષમા વીરેનું આભુષણ માનવામાં આવે છે પરંતુ આ ક્ષમાને ઠીક વિપરિત ધર્મ તે ક્રોધ છે કોઈને બીજા શબ્દોમાં માનસિક વિકૃતિ પણ કહી શકાય જ્યારે વ્યકિત સત્-અમને વિચાર કરવાનું ચુકે અને સ્વાર્થમાં આંધળે થઈ એકાંગી દષ્ટિએ પિતાને જ વિચાર કરે અને પિતાને ન ગમે તેવી એક વાત પણ જ્યારે તે સહન કરી શકતા નથી ત્યારે તેને ક્રોધ કે ગુસ્સો આવે છે. ક્રોધના પ્રથમ લક્ષણ તરીકે તે વિવેકશૂન્ય બનવા લાગે છે તેની મુદ્રામાંથી સૌમ્યતા વિલિન થઈ જાય છે તે વડિલે પૂર્યો કે જેની મર્યાદા રાખવાની હોય તે ચૂકવા લાગે છે અને અપશબ્દો બોલવા શરૂ કરે છે તેની આંખે લાલ થઈ WWW Page #145 -------------------------------------------------------------------------- ________________ [૧૩૨] જાય છે. કંઠ સૂકાઈ જાય છે અને તેની આંખમાં હિંસાવૃતિ આચરણમાં હિંસાત્મક ભાવ અને કાયદાકાનુનની પરવા કર્યા વગર અનિષ્ટતમ કૃત્ય કરી નાંખે છે અને સામાવાળા ઉપર આક્રમણ કરે છે. ઘણી વખત એવું પણ બને છે કે તે જે શરીરે કમજોર હોય તે માર પણ ખાય છે અને કેદીઓના સર્વેક્ષણથી એ માલુમ પડયું છે કે અધિકાંશ અપકૃત્ય કે કુકૃત્યે ક્રોધમાંથી બનવા પામ્યા છે. ઘણી વખતે શંકા કેધને જન્મ આપે છે આ ક્રોધ ચારેય કષામાં સૌથી વજ, પથ્થરની લકીર જે હોય છે જે ભવ ભવ સુધી બદલે લેવાની ભાવનાને વિસરી શકતો નથી. ક્રોધી વ્યક્તિ સ્વભાવે ચિડચિડિયે, કમજોર અને અતડે હોય છે તેને કોઈના ઉપર વિશ્વાસ હોતે નથી કે કોઈની સાથે મને વિનેદ પણ કરી શકતા નથી આવી વ્યક્તિને શરીરશાસની દષ્ટિએ પાચનક્રિયા પણ મંદ રહે છે અને તે કોઈને મિત્ર બની શકતું નથી ક્રોધ કરવાથી આવા બાહ્ય દુઃખે તો થાય જ છે, અંતર મનને પણ કલેશ પહોંચે છે ક્રોધીનું મન સદા વ્યાકુળ રહે છે બદલે લેવાની ભાવનાથી કલુષિત રહે છે તેનું ચિત્ ધર્મધ્યાનમાં ચોટતું નથી અને ક્રોધ તેને નિરંતર વેદનામય બનાવે રાખે છે. ધર્મની વાત આપણે Page #146 -------------------------------------------------------------------------- ________________ [૧૩૩] ન કરીએ તે પણ જીવનવ્યવહારના કડવાશના બીજ ક્રોધમાં રહેલા છે જે ક્રોધને ત્યજીને ક્ષમાગુણ ધારણ કરે છે તેજ સાચો બહાદુર છે સર્પદંશ કરતી વખતે પણ ભગવાન મહાવીરના ચહેરાની સૌમ્યતા ક્ષમાગુણના ઉત્તમ દષ્ટાંતરૂપ જૈનધર્મમાં અનેક મુનિઓના, તપસ્વીઓના દાખલાઓ છે કે જેઓએ મરવાનું પસંદ કર્યું પણ ક્રોધને પ્રવેશિત ન થવા દિધ પારસ્પરિક મૈત્રી અને સંબંધનો આધાર જ અક્રોધ ભાવ છે ક્રોધી વ્યક્તિને ભવ-ભવ સુધી મુક્તિ મળતી નથી. (૨) માન ! હકિકતે તે ચારે પ્રકારના કષાયે એક બીજાના પૂરક છે. એક હાય એટલે બીજાનો ઉદ્ભવ સ્વાભાવિક થઈ જ જાય છે. માન એટલે આભમાન અભિમાની પુરુષ પણ આત્મજ્ઞાનથી ખૂબ દૂર અને હું જ સર્વસ્વ છું એવા અહમમાં જીવે છે. માની વ્યકિત બીજાને હંમેશા તુચ્છ ગણે છે અને પિતાને શ્રેષ્ઠ ગણે છે. અને જ્યારે પણ એનાં માન ને ચોટ લાગે છે ત્યારે તે ક્રોધી બનીને અપકૃત્ય કરવા તૈયાર થઈ જાય છે. માનને બીજો અર્થ મદ પણ છે. મદ એટલે નશે. નશે હંમેશાં નાશ કરનાર તત્વ છે પછી તે કેમ ન Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪] હોય! આપણે ત્યાં જે અષ્ટમદની ચર્ચા કરવામાં આવી છે તેને સમાવેશ આમાં થઈ જાય છે. મદયુક્ત વ્યકિત બીજાને તુચ્છ સમજે છે અને અહમને લીધે તે સમ્યકજ્ઞાન કે સમ્યક્દષ્ટિ કેળવી શકતા નથી અર્થાત્ સાચી દિશામાં વિચાર કરી શકો નથી. અને શરીરને શ્રય કરતાં-કરતાં આત્માને અનંતાનુબંધી કષામાં બાંધ્યા કરે છે. ધન, રૂપ, શક્તિ, વિદ્યા કે કઈ પણ પ્રકારની લબ્ધિ તે તે શુભ કર્મોનું ફળ છે અને તેનું અભિમાન કરનાર જીવ અનંતયોનિઓમાં ભટકે છે. મારિચિન જીવની કથા જૈનધર્મમાં ખૂબ પ્રસિદ્ધ છે. રહીમે પણ કહ્યું છે કે માન બઢાઈ કારણે, જે ધન ખર્ચે મૂઢ, મરકર હાથી હોયેગા, ધરતી લટકે સૂઢ.” આમ અભિમાન વિશે અસંખ્ય દાખલાઓ આપણું સમક્ષ છે. રાવણનું અભિમાન એના પતનનું કારણ બન્યું. આ નશ્વર દેહના અભિમાનમાં રાચનારા પિતાના પગે જ કુહાડી મારી રહ્યા છે. માટે જ આચાર્ય ભગવંતે એ પૂજા અને ભકિતમાં સૌથી પ્રથમ નમ્રતાને સ્થાન આપ્યું છે. જ્યારે પણ આપણે વડિલે, મુનિ મહારાજે, તિર્થ કરેની સામે જઈએ છીએ મસ્તક ઝુકાવીએ છીએ ત્યારે સર્વપ્રથમ આપણે ભાવ એ હોય છે કે અમને કોઈ અભિમાન નથી કારણ કે જ્યાં Page #148 -------------------------------------------------------------------------- ________________ [૧૩૫] સુધી મનમાં અભિમાન હશે. ભક્તિ કે સદ્ભાવના એમાં પ્રવેશ કરી શકશે નહિ. આચાર્ય મહાપ્રજ્ઞજીએ તે લખ્યું છે કે જ્યારે ભકત ગુરૂઓ ને વંદના કરીને શિર ઝુકાવે છે ત્યારે તેને જે આશિર્વાદ મળે છે એ આશિર્વાદના હાથમાંથી જ્ઞાનના કિરણે તેના મસ્તિષ્ક માં સીધા પ્રવેશે છે. જેથી તે પવિત્ર બને છે. જેઓ હમેશાં નમ્ર રહ્યા છે, સંસારે તેમને જ પૂજ્યા છે. અને તેઓ અમર થયા છે. જીવનમાં જે આપણને જે કઈ મળ્યું છે તે શુભ કર્મના મેગે મળ્યું છે અને હું તે માત્ર એક નિમિત છું તે આ નિરાભિમાન આત્મામાં લિન બનાવે છે અને આત્મતિને ઓમકાર સુધી ઉર્ધ્વગમન તરફ લઈ જાય છે. ૩, માયા સાધારણ રીતે માયા એટલે પ્રપંચ અથવા કપટ માયાવી વ્યકિતને મૂળ આધાર અસત્ય હોય છે. તે એટલે બધા સ્વાથી અને આત્મકેન્દ્રિત હોય છે કે બીજનું નુકસાન કરવામાં પણ વિચાર નથી. તેના મુખમાં રામ અને બગલમાં છુરી હોય છે. છલ, કપટ તેની રગેરગમાં હોય છે અને Page #149 -------------------------------------------------------------------------- ________________ [૧૩૬ ] પિતાની સુખ-સાયબી માટે, પિતાના માનને જાળવવા માટે તે છે છેતરવાની જ જનાઓ બનાવ્યા કરે છે. જુઠા સોગંદ તે તેને માટે સામાન્ય વાત હોય છે. તે ઢગી હોય છે. પિતાનું કામ કઢાવવા માટે તે ગમે તે સ્વાંગ રચી શકે છે. તળપદા શબ્દોમાં કહીએત ગરજે ગધેડાને બાપ કહેતા ખચકાતે નથી અને સ્વાર્થ પૂરો થતાં તે તેના અસલ દુષ્ટ સ્વરૂપમાં આવી જાય છે. આવા લેકે ખૂબજ ખતરનાક હોય છે. જ્યારે માયાવી વ્યકિતની વાત કરીએ છીએ ત્યારે આજના રાજનિતિ અને શહેરી સભ્યતામાં જીવતા આપણે સહુ જાણે પોતાનું જ વર્ણન કરતાં હોઈએ એવું લાગે છે આજની કહેવાતી આધુનિકતા અને સભ્યતા એ આપણને શું શીખવ્યું છે? આપણે નાની-નાની સ્વાર્થ સિદ્ધિ માટે આપણે સ્મિત વદને, આવકાર ભાવે, સહકારવૃતિ દાખવવાને ભાવ દર્શાવી ને લોકોને છેતરતા હોઈએ છીએ. આવી જ રીતે માયાવી પુરૂષ પોતાના આત્માને પણ છેતરતે હોય છે. તે વ્રત-ઉપવાસ વગેરે આમ ઉદ્ધાર માટે કરતા કરતાં પ્રદર્શન માટે જ કરતે હોય છે. અને પિતાની જાતને મોટો ધાર્મિક કહેવડાવવાને અહમ સંતેષ જે હોય છે. બહાર દાન કરે અને અંદર બ્લેક માર્કેટિંગ તે માને છે કોઈ જેનાર નથી, પરંતુ તેના કૃત્ય નિરંતર તેના આત્માને Page #150 -------------------------------------------------------------------------- ________________ કલુષિત કર્યાં કરે છે પામી શકતા નથી. ૪. લાભ [ ૧૩૭ ] અને તે કેાઇ સમયે ધર્મના સત્યને લાભએ તે ખૂબજ ચિરપરિચિત અને સૌનાજીવન સાથે લેહીમાં વણાઈ ગયેલા શબ્દ છે. લેશ એક પ્રકારને મળ છે જેને અસૂચિભાવ પણ કહેવામાં આવે છે લેાસને આપણે એ રીતે મૂલવીશું. (૧) જે આપણે રાજલેાભ શબ્દ વાપરીએ છીએ તેના અર્થમાં અને (૨) આત્માના અર્થમાં લાભ અને મિતવ્યયિતા એ બેમાં ઘા ફેર છે માણસ પેાતાની આવક પ્રમાણે ખર્ચ કરે અને સંકટ સમય માટે બે પૈસા બચાવે તે મિતન્યયિતા છે પરંતુ આવક હોય જરૂરિયાત ઉપર પ્રતિબંધ રાખીને. દુ:ખી થઈને માત્ર પૈસા ભેગા કરવાની પ્રવૃતિ રાખે તેને આપણે લેાભી કહીએ છીએ લેી વ્યક્તિ ધન કમાઈ શકે છે પણ સારૂ ખાઈ શકતા નથી, પહેરી શકતા નથી અને દાન જેવી ઉત્તમ વૃતિમાં પણ પૈસાને વાપરી શકતા નથી કારણ કે પૈસાનેજ એ સસ્ત્ર અને ભગવાન માને છે અને જેમ મે પહેલા કહ્યું છે તેમ દરેક કષાય એકબીજાના પૂરક હાય છે તેમ લેાભી વ્યક્તિ સત્ય ખેલી શકતા નથી કપટ તેની રગેરગમાં હાય છે અને ૧૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] પૈસાવાળા હોવાના દંભ તા હૈાય જ તે હુમેશા જોડવામાં માને છે ઘણાં તે એવા દાખલા જોવામાં આવ્યા છે કે દવાના અભાવમાં મરી જાય પણ દવા ન ખરીદે. બદનામી વહારી લે પણ સારૂ ખાય કે પહેરે નહિ અરે! બીજાને દાન કરતા જુએ તે વ્યથિત થયા કરે લેાભી દિનરાત ધનનાજ વિચારામાં ને વિચારામાં કોઇ દિવસે ભગવાનનુ' નામ પણ લઈ શકતા નથી અને કહેવત છે કે લેાસ દિવસે નથી વધતા એટલે રાત્રે વધે છે. આમ આ માથ્ લેાભની વાત થઇ પરંતુ આત્મશુદ્ધિ માટે નિલેfભપશુ તે ખુબ આવશ્યક તત્વ છે ઇન્દ્રિયા વડે જે કામનાએ અનુભવાય છે તેનાથી મુકત બનવાનું છે અને લાભનેા જન્મ થતાંજ આત્મામાં દુર્ગુણે ફૂટી નીકળે છે આપણે એમ નથી કહેતા કે આપણે ધનને લુંટાવી દઇએ જીવનને જીવવા માટે ધન આવશ્યક છે પરંતુ આવશ્યકતા પૂરતુ જ તે વિષય વાસનાના અંશ ન બને, આત્માને કલુષિત ન કરે એની ખાસ કાળજી રાખવી પડશે. જૈનધમ તે। અપરિગ્રહના માધ્યમથી તણખલાં માત્રને એષણા કે લેભનું એક કારણ ગણે વાસના કે ઇચ્છાથી સુખ કે ઐશ્વય માટે કોઇપણ વસ્તુનું ગ્રહણ કરવું, સાચવવી તે સહુ લેભમાં આવે છે. જૈન સાધુએ લેાભમુક્ત કે નિર્ભ્રાભી એટલા માટે ગણવામાં આવે છે કે તેઓ સ’પૂર્ણ વૈભવથી મુકત, કામનાઓથી મુકત અને સંગ્રહથી મુકત હાય છે અને તેમના મને લાખ રૂપિયા કે એક રૂયિયા સરખાંજ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ [૧૩૯ ] જે આપણે વ્યવહારમાં ભગવાન મહાવીરનું સંતાન કહેવડાવવાને દા કરતાં હોઈએ અને નવા જમાનાની એથમાં પિતાનો બચાવ કરવા માંગતા હોઈએ તે આજે ચાર કષાયે ઉપર વર્ણવ્યાં છે તે અતિઆધુનિક સમાજની નવરચના માટે ખૂબજ જરૂરી છે. જીવન વ્યવહારમાં સરળ, શાંતિમય, જીવન જીવવાનું કોને નગમે? તે એક બાજુ શાંતિથી જીવવું છે, બીજી બાજુ પ્રાથમિક આદર્શો પણ સ્વીકારવા નથી એ કેમ બને? વિશ્વાસ રાખે કે તમે કે આપણે ક્રોધને એ છે કરીશું માનમાં ફસાશું નહિ, નિષ્કપટ વ્યવહાર રાખશું અને સંગ્રહ વૃતિથી દૂર રહીશું તે આપણે ખરા અર્થમાં માનવતાના ગુણયુકત માનવ કહેવાને લાયક ગણુઈ શકીશું. અને આવી વ્યકિતએજ સમાજની નવરચના કરી શકશે કે જેને માટે વિશ્વના વૈજ્ઞાનિક, રાજનિતિ તે ઝંખી રહ્યા છે. તૃતીયવિશ્વયુદ્ધને આરે ઉભેલું વિશ્વ જે કષાય મુકત કે મંદ કષાયયુકત બને તે જરૂર તેને ટાળી શકાશે. લેબલ ગમે તે ધર્મનું હેઈ શકે પણ વિશ્વના બધાજ ધર્મોના લખાણોને વાંચ્યા પછી, સાધુ સાધ્વીની જીદગી નિહાળ્યા પછી એટલું તે માનવું જ પડશે કે જિનેન્દ્ર દેવના અનુગામી જૈન સાધુઓ ના કષા મંદ હોય છે. અને વિશ્વની કોઈપણ વ્યકિત સારે માનવ બનવા માંગતા હોય તે તેણે આવા કષાયથી મુક્ત રહેવું પડશે. અને જ્યારે આ કષાયની કલુષિત ભીતો ઓગળી જશે ત્યારે જ્ઞાન, ધર્મ, આત્મા જે કહો તે તેને પૂંજ સ્વયંને આલેતિ કરશે અને વિશ્વને નો પ્રકાશ આ પશે. Page #153 -------------------------------------------------------------------------- ________________ “સપ્ત વ્યસન જૈન ધર્મના સંપૂર્ણ આચરણથી મોક્ષ મળે છે એ પ્રશ્ન આપણે નિશ્ચયની દૃષ્ટિએ ખૂબ ચર્ચા શકીએ તેમ છીએ અને સાધુમહાત્માએ તે માર્ગ પર આરૂઢ હોય છે. પરંતુ એક વાત નિર્વિવાદ સત્ય છે કે માણસને માણસ બનાવવાને સૂક્ષ્મ થી સૂક્ષ્મ માર્ગ જૈનધર્મ સૂચવ્યું છે અને એના સિદ્ધાંત માં કર્મવાદ છે. એટલે “યથા કૃત્ય તથા ફલ” ની ફિલોસોફી ની દષ્ટિએ પણ તે ખૂબ તટસ્થ ભાવથી દૂર વ્યસનને છોડીને સદમાનવ બનવાની પ્રેરણા આપે છે જેનાથી સસમાજ, સરાષ્ટ્ર અને સદ્દવિવની રચના થઈ શકે છે બાહ્ય આકર્ષણ અને શરીરના ક્ષણિક સુખ માણસને ભૌતિક આનંદ આપે છે અને તેને વારંવાર ભેગવવાની તેની વૃતિ સતત થયા કરે છે. અને જેમ ગટરને કિડે ગંદકીને જ સુખની ઉપલબ્ધિ ગણે છે તેમ તે વ્યકિત પણ ગંદકીરૂપી વ્યસનમાં ફસાયેલા રહે છે જ્યારે કેઈપણ વસ્તુના સેવન કર્યા વગર ચેન ન પડે અને શુભા-શુભને ભાર ન રહે અને અનેક કષ્ટો ઉત્પન Page #154 -------------------------------------------------------------------------- ________________ [૧૪૧] થવાના છે તેમ જાણવા છતાં તેનાથી મુક્તિ ન મેળવી શકે તે કાર્યને વ્યસન કહેવાય છે. જૈનધર્મમાં સપ્તવ્યસનની ચર્ચા કરવામાં આવી છે જે નિતાંતરૂપે ત્યય, નરકગામી ગણવામાં આવે છે. ૧ જુગાર રમવું, ૨ માંસ ભક્ષણ, ૩ મદ્યપાન, ૪ વેશ્યા ગમન, ૫ શિકાર કરે, ૬ ચોરી કરવી, ૭ પરસ્ત્રી સેવન. ૧ જુગાર રમવું જુગાર એ જૈન માટે જ નહિ કેઈપણ વ્યક્તિ માટે નિષેધ છે. એવી કોઈપણ રમત કે જેમાં હારજીત હોય તે જુગાર છે. પાટ, ગંજીપતા વગેરેનો સમાવેશ તેમાં થાય છે. અને જુગાર ને પ્રથમ સ્થાન એટલા માટે આપવામાં આવ્યું છે કે તે સપ્ત વ્યસનનું મૂળ છે જે લેકે મહેનત વગર ધનનો તૃષ્ણા રાખે છે તેઓ જુગાર રમે છે. જુગારી વ્યકિત નીચ-ઊચ્ચને ખ્યાલ રાખ્યા વગર રાજ્યના ભયથી છુપી રીતે ઘરમાંથી ચોરી કરીને પણ પૈસાના લેભમાં જુગાર રમે છે. અને હારી ગયા પછી ઝઘડો કરે છે, દુઃખી થાય છે, આત્મહત્યા કરે છે અને એક જુગારનાં જ દુષ્પરિણામે મહાભારત જેવા યુદ્ધ ને નેતરવામાં આવ્યું હતુ તે આપણે સહુ જાણીએ છીએ. જુગારી પકડાઈ ગયા પછી ગુનેગાર Page #155 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ ] અને છે સમાજમાં તેની કિંમત રહેતી નથી અને તેનું ઘર ખરબાદ થઈ જાય છે. પરિણામેા ની દ્રષ્ટિએ તે હમેશાં આકુળ વ્યાકુળ રહે છે અને નિર્તર લેાભ દશામાં ભમ્યા કરે છે. અને જો જીતી જાય તા તે જુગાર સાથે જોડાયેલા મદ્યપાન, માંસભક્ષણ, વેશ્યાગમન વગેરેના વ્યસનેમાં ફસાઇ જાય છે. હકીકતે તે બાહ્ય રીતે તે પૈસાનો જુગાર રમે છે. પર ંતુ આંતરીક રીતે તે પેાતાના આત્માને નીચ ગતિ, નરક તરફ ધકેલતા ઢાય છે. આ ભવમાં તે દુ:ખી થતા જ હોય છે. ભવાંતરેમાં પણ કલેશ મુકત થઈ શકતા નથી. (૨) માંસભક્ષણ ! માંસભક્ષણ કાઇપણ જૈન કે કેઇપણ આસ્તિક વ્યકિત કરીજ ન શકે અને અહિંસાના પાયા ઉપર જેની ઈમારત રચાયેલી છે તે જૈનધમ તેની કલ્પનાજ કરી શકે નહિ. વિજ્ઞાને સિદ્ધ કર્યુ છે કે જે શકિત માંસમાંથી પ્રાપ્ત નથી થતી તેનાથી વધુ' ઘી, દૂધ, કઠોળ વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. માત્ર જીભની લેાલુપતા અને “ જીવ ! જીવસ્ય ભેાજનમ્ ” ને ખેાટી રીતે સમજનાર લેકે શબ્દની આડમાં માંસભક્ષણ કરે છે. હકીકતે તે તે પેાતાના પેટને મડદાની કમર અનાવે છે. આયુવિજ્ઞાને પણ માંસભક્ષણુને શ્રેષ્ટ ખારાક ,, Page #156 -------------------------------------------------------------------------- ________________ [૧૪૩] ગણ્ય નથી અને માનવતાની દષ્ટિએ પણ જ્યારે સર્વ જીવે સમાન હોય, સર્વને જીવવાને અધિકાર હોય ત્યારે કોઈને કોઈને મારીને ખાવાને અધિકાર કેમ હોઈ શકે? હિસાસુવ્રતના પ્રકરણમાં આ અંગેની વિગતે ચર્ચા કરી છે. આ પ્રસંગે દુઃખ સાથે લખવું પડે છે કે ખૂબ પૈસા કમાઈ લેનાર જૈનો કલબમાં જુગાર રમે છે તે માત્ર આધુ. નિક કહેવડાવવાના આંધળાપણામાં માંસમક્ષણને ફેશન ગણી આરોગવા માંડયા છે. કેવું વિચિત્ર લાગે છે કે પિતાને સંસ્કૃતિને ઉપહાસ કરતા તેઓ શરમાતા નથી. પોતાના પાપ ને પાપ કહેતા શરમાય છે. જે માણસ એક જ વસ્તુનું જ્ઞાન-માત્ર પ્રાપ્ત કરી લે કે મને વાગવાથી જેટલું દુઃખ થાય છે એટલું બીજાને વાગવાથી પણ થશે તે આવા દુષ્કૃત્યે સ્વયં બંધ થઈ જાય. જેનેએ તે કેટ-કે. બિસ્કિટ પણ નખાવા જોઈએ. સાચે જેન હેટમાં કે અન્ય સ્થળે એટલા માટે જ ખાતે નથી કે તેનાથી અજાણપણે હિંસાત્મક પદાર્થનું સેવન કે સ્પર્શ ન થઈ જાય. ૩) મદ્યપાન ! મદ્યપાનને મકાર ગણવામાં આવે છે. મદ્યપાનને સીધે અર્થ થાય છે શરાબ પીવે. અથવા જે પદાર્થોના સેવનથી Page #157 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪ ] નશેા થાય તે મદ્યપાનમાં ગણાય છે. જેમાં ભાંગ, ચરસ, તમાકુ, શરાખ, ગાંજો, વગેરેના સમાવેશ થાય છે. જેમાં સૌથી વિશેષ દુગુ યુકત શરાબ ગણવામાં આવે છે. શરાબના જન્મ જ હિંસામાંથી થાય છે શરાખ એટલે મહુડા, અંગુર, અંજીર, જીવ કે કાઇપણુ પદાર્થને મહિનાએ સુધી સડાવવામાં આવે અને એમાં જ્યારે ખુબ જીવા ઉત્પન્ન થાય ત્યારે તેને એગાળીને તેનેા રસ બાષ્પિભવનની ક્રિયાથી ઠારીને એટલેામાં ભરવામાં આવે તે શરામ, શરાબમાં અસખ્ય જીવેાની હિંસાના દેષ લાગતા હેાય છે. શરાબના સૌથી પહેલા દુર્ગુણુ માનસિક સંતુલનનું હનન છે શરાખ પિન:ર વ્યકિત માનસિક સમતુલા ગુમાવે છે અને ધીમે ધીમે નશે। ચડતાં તે ક્રાત્રી અને છે વિવેકહિન બને છે અને આગળ વધતાં ગાળાગાળી, મારામારી કરે છે અને કલાકા સુધી ચિતભ્રમની દશામાં પડયા રહે છે. આમ શરાબી વ્યકિત સમાજમાં નિ ંદનીય અને રાજયની ગુનેગાર બને છે વિવેકહિનતાને લીધે તે તિરસ્કારને પાત્ર બને છે અને શરખના વ્યસનને લીધે તેના ઘરના લોકો ખરખાદ થઈ જાય છે. એક દૃષ્ટિથી જોઇએ તે શરાબીનુ' ઘર જીવતુ નરક છે. અને શરાખી તે અ પાગલ છે. આયુવિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે શરામ પીવાથી શરીરના અનેક રાગે અને ખાસ કરીને હૃદયના અને ફેફસા તેમજ આંતરડાના રાગે ખૂબ Page #158 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૫ ] વધે છે. ક્ષય જેવા રાગે વધે છે અને શરીર નિરાંતર કમજોર થતુ જાય છે. શરાખી વ્યકિતની વાસનાએ ઉત્તરાત્તર વધે છે એટલે તે વ્યભિચાર તરફ વધુ ઢળતા હાય છે. વિચિત્રતા તા એ છે કે આજે વિશ્વના તમામ રાજદ્વારી પુરુષા અને પૈસાદાર લેાક તેમજ આધુનિક કહેવાતા જાણેલા લેકા શરાબને એક આનદત્તુ' અને સન્માનનું પ્રતિક ગણવા લાગ્યા છે અને ગાંધીજીના દેશમાં તે આ એક અલિહારી જ છે. જૈનધમ માં તે મદ્યાસેવન પણ હિંસાની દૃષ્ટિએ નિષેધ ગણવામાં આવ્યુ છે. ૪ વેશ્યાગમનઃ વેશ્યા એટલે નગરવધુ કેટલીક સ્ત્રીએ પૈસાની લાલચ અને કામવાસનાની તીવ્રતાને લીધે વેશ્યાવૃતિના સ્વીકાર કરે છે અને તે ઘેાડાક પૈસાના લેાલે ગમે તે વ્યક્તિને પેાતાનુ શરીર વહેંચતી હાય છે પેાતાના કટાક્ષ અને નખરાએથી પેાતાના આત્માને દફનાવીને શરીરને વહેંચતી હાય છે અને જેએ જુગારીએ, માંસભક્ષી, મદ્યપાન કરનાર નીચકા માં કસાયેલા લાકા હાય છે તે આવી મીના સ'સર્ગ'માં આવીને ધમ, જાત, સ્વાસ્થય, રૂપ બધુજ ભુલીને વેશ્યાગામી ૧૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬] બની જાય છે તેઓ પોતાના પૈસા, શરીર વેશ્યાને અર્પણ કરે જ છે પરંતુ સમાજમાં પિતાની આબરુ, ધન બધુ નષ્ટ કરે છે અને નરકના અસહ્ય દુઓને ભેગવે છે. ૫ શિકાર કર શિકાર એટલે હિંસા કરવી. કુદરતે સંસારના પ્રત્યેક જીવન રચના કરી છે. તેમના સુંદર રંગ રૂપ અપ્ય છે. આવા પશુપક્ષીઓ નિરપરાધ હોય છે, જગલમાં નિર્ભય રીતે વિચારે છે. ખરી રીતે તે બુદ્ધિશાળી વ્યકિત એ આવા પશુપક્ષી એનું રક્ષણ કરવું જોઈએ. પરંતુ ખબર નથી આ સૂત્ર ક્યાંથી ઉદ્ભવ્યું છે કે “ક્ષત્રિયોને શિકાર ખેલવામાં કોઈ પાપ નથી” આ વાત સાવ બેટી છે, દુર્વ્યસન, હિંસા છે અને જ્યાં સુધી માણસ સંપૂર્ણ કુર, હિંસક, નિર્દયી ન બને ત્યાં સુધી શિકાર કરી શકતું નથી. શિકાર કરનારમાં માંસભક્ષણ અને મદ્યપાનની લનતે હોય જ છે. અરે ભાઈ જે તારે શિકાર કરજ હોય તે તારા આત્માને માર જે કવાય રૂપી વનચરે બેઠા છે તેમને શિકાર કર. નિર્દોષ પ્રાણુઓની હિંસા શુકામ કરે છે. આજે વિશ્વની દરેક સરકાર શિકારને લીધે એ છી થતી જતી પ્રાણી સંપદાને બચાવવા માટે મેટા મેટા અભયારણ્ય બનાવવા માંડી છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ [૧૪૭] આજે પહેલાં જમાનાની યાદ કેટલી સુખદ લાગે છે કે જંગલમાં ઋષિમુનિઓ રહેતા બટુકે વિદ્યાભ્યાસ કરતાં પશુપક્ષીઓની સાથે પ્રેમથી રહેતા, કંદમૂળ ખાઈને જીવન વ્યાપન કરતાં પરંતુ આજે તે પ્રથમ ચિન્હ છે. આજે તો આગળ વધીને માણસ માણસને શિકાર કરવા માંડે છે. એનાથી વૃણિત વસ્તુ શું હોઈ શકે. ૬ શેરી કરવી ચોરી અંગેની પૂર્ણ ચર્ચા આપણે અ ણુવ્રતમાં કરી જ છે. એટલે અહિ એની વિગતે ચર્ચા કરતા નથી. ૭ પરસ્ત્રી સેવન! બ્રહ્મચર્ય તે સર્વધર્મને સારી છે. પરંતુ એકપત્નીવ્રતધારી વ્યકિતને પણ બ્રહ્મચારી ગણવામાં આવે છે. દેવશાસ્ત્રગુરુ અને પંચની સાક્ષી સમક્ષ જે વ્યકિત પોતાની પત્ની સિવાય અન્ય કોઈ સ્ત્રી સાથે સંભોગ સંબંધ બાંધે છે કે તેના તરફ આસકત થાય છે તે પરસ્ત્રી સેવન કરનાર વ્યસની રાજદંડભેગી લેકનિંદક હોય છે. અને આવી વ્યકિત કે આવી સ્ત્રા સમાજમાં નિંદનિય ગણાય છે. તેઓનું મન સદેવ આ Page #161 -------------------------------------------------------------------------- ________________ [૧૪૮]. પાપદશામાં જ ભટક્યા કરે છે. અને તે ધર્મ, પૂજન, પ્રવચન વગેરે ઉત્તમ કાર્યમાં રસ લઈ શકતા નથી. આ સપ્તવ્યસન સંસાર પરિભ્રમણના કારણે રેગ, કલેશ, વધ, બંધ કરાવનારા પાપના બીજ, અને મોક્ષમાર્ગમાં વિક્ત કરવાવાળા છે એવી વ્યક્તિ કોઈપણ સમયે સમ્યકૃત્વ ધારણ કરી શકતી નથી. માટે જ જે જૈન ધર્મના પ્રાથમિક સ્વરૂપને સ્વીકાર કરવો હોય તે સપ્તવ્યસનને ત્યાગ કરે જોઈએ અને ચારિત્ર્ય ધારણ કરી મેક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવું જોઈએ. જેનધર્મના માધ્યમથી અપાતું આ શિક્ષણ માનવ માત્ર માટે કલ્યાણકારી છે. આવા નિયમોનું પાલન કરવાથી સારા માણસ બનવાની તક મળે છે અને આપણે સાચા જેન છીએ એવું આત્મગૌરવ સ્વયંભુ રીતે આપણા અંતરમાં પ્રગટે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ “શ્રાવકના અષ્ટમૂલગુણુ” શ્રાવક શબ્દનો જયારે પ્રયોગ કરીએ છીએ ત્યારે શ્રાવક શબ્દમાં તેના અપેક્ષિત લક્ષણેને સમાવેશ થઈ જ જાય છે. એના આઠ મૂળ લક્ષણેની ચર્ચા કરતાં પહેલા શ્રાવક વિશે પણ થોડુંક જાણશું તે તેના લક્ષણે અને આચરણ સ્પષ્ટ થશે. શ્રાવકની સામાન્ય વ્યાખ્યા કરતાં ઘણાં ગ્રંથમાં એમ કહેવાયું છે કે શ્રાવક તે છે જે ચારિત્ર્ય મેહકર્મના એક ભેદ અપ્રત્યાખ્યાનાવરણ કર્મના ક્ષપામ નૈમિતિક પરિણામની પ્રાપ્તિ સમયે વિશુદ્ધિથી પંચ પરમેષ્ટિને ભક્ત હોય છે, દાન, પૂજન કરવાવાળે હોય છે. અને ભેદજ્ઞાનરૂપી અમૃત પીવાની ઈચ્છા ધરાવનાર ઉત્તમ ગુણેની ધારક વ્યકિત આવક કહેવાય છે. અંતરંગમાં રાગાદિ ભાને ક્ષય અને હિનાધિકતાનુસાર થનાર આત્માનુભુતિથી ઉત્પન્ન જે સુખને ઉત્તરોત્તર અનુભવ કરે છે અને જે ઉત્તરોત્તર સમ્યક્ત્વ ધારણ કરીને મુનિવ્રત ધારણ કરવાની ભાવના રાખે છે તે શ્રાવક કહેવાય છે. શાબ્દિક અર્થ એમ Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૦ ] પણ કરવામાં આવ્યે છે કે જે શ્રદ્ધાપૂર્વક ગુરુ વગેરે પાસેથી ધ શ્રવણ કરે છે તે શ્રાવક છે. શાસ્ત્રકારોએ શ્રાવકેાના તેની સાધના વગેરેના આધારે પાક્ષિક, નૈષ્ઠિક અને સાધક વગેરે ત્રણ ભેદે કર્યાં છે પરંતુ અત્યારે આપણે બહુ સૈદ્ધાંતિક ચર્ચામાં જવાના નથી અને તેના ભેદ્દેપલેની ચર્ચા પણ કરવી નથી. આપણે મૂળ ઉદ્દેશ તા આપણે જે વિશેષણ કે જે જાતિ વાચક શબ્દ ‘શ્રાવક’ ના પ્રયોગ કરીએ છીએ શુ તેને માટે ચેગ્ય છીએ ? અથવા તે યેાગ્યતા માટે શું કરવું જોઈએ તે પ્રાથમિક ચર્ચા આપણા વિષય છે. આમ તે આપણે પાછળ લગભગ દરેક ચર્ચામાં સાચા જૈન, તેના કન્યા, વૃતિએ વગેરેના માધ્યમથી ઉત્તમ વ્યક્તિનાં જ ચરિત્રચિત્રણા કર્યાં છે. અને વિવિધ અધિકારામાં તેના લક્ષ@ાની ચર્ચા કરી છે. પરંતુ સાધારણ શ્રાવક માટે જે ખુબજ જરૂરી છે તે એ છે કે તે સાચા દેવશાસ્ત્રગુરુ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર હેાવા જોઇએ અને હિંસાના ત્યાગાથે મદ્ય, માંસ, મધુ તથા પંચદંબર ફળના નિયમસર ત્યાગી હાવા જોઇએ. જે પચાવ્રતનેાધાર હાય, રાત્રિèાજનને ત્યાગી હાય અને પના દિવસેામાં પ્રૌષાધપવાસ કરતા હાય અને જેની વૃતિએ માં મૈત્રી. પ્રમેાદ, કારુણ્ય અને મધ્યસ્થ ભાષ નિરંતર વૃદ્ધિ પામતા હૈાય, જે ભય, આશા, સ્નેહ અને લે.ભ માટે કુટેવ, કુશાસ્ત્ર અને કુગુરૂની માનતા ન કરતા ય અને અજ્ઞાત રીતે જો કોઇ હિંસાદિ પાપ થઈ ગયું હોય Page #164 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૧ ] તા તે પ્રાયશ્ચિત કરતા હૈાય જીવનના રાજીદા વ્યવહારમાં અપરિગ્રહવ્રતના પશુ પાલનકર્તા હોય અને વધુમાં વધુ સમય એકાંત-વાસમાં સામાયિકમાં વ્યતીત કરતા હાય એવા ગૃહસ્થને સાધુ જેવા ગણવામાં આવે છે. સાગા વ્રતમાં તા કહ્યું છે કે શ્રાવક માટે યેાગ્ય વ્યક્તિ તેજ છે જે ન્યાય પૂર્ણાંક ધન કમાય છે, ગુણીજનાને પૂજે છે, હુિતમિત અને પ્રિય વકતા હાય જે, ત્રિવર્ગને પરસ્પર વિરાધ રહિત સેવન કરવા વાળા વ્હાય છે, શાસ્ત્રનુકુળ આહાર-વ્યવહાર કરે છે, સદાચારીએની સંગતિમાં રહે છે અને પાપાથી નિર ંતર ડરે છે તેજ સાચા શ્રાવક છે. ગ્રહસ્થ જીવન જીવવા માટે શ્રાવકે કેટલાક આર’ભ અને પરિગ્રહ કરવા પડે છે જેથી હિંસાની સંભાવના હાઈ શકે પરંતુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણેના પ્રાયશ્ચિત ની પણ ચર્ચા છે. * શ્રાવકની દિનચર્યા શ્રાવકની દિનચર્યાને પ્રારંભ નીચે મુજબ થવા જોઈએ. બ્રાહ્મ મુહુર્તમાં ઉઠીને, હાથપગ ધેાઈ નમસ્કારમહામંત્ર ને જાપ કરતાં કરતાં હું કાણુ છુ ? મારે। ધર્મ શું છે, મારૂ વ્રત શું છે. તેમ ચિંતવન કરવુ' Page #165 -------------------------------------------------------------------------- ________________ [૧૫] જોઈએ. શ્રાવકના અતિદુર્લભ ધર્મમાં ઉત્સાહ બતાવે જોઈએ. સ્નાન વગેરે કર્યા પછી દેવદર્શન, પૂજન વગેરે માટે ઈર્યાસમિતિ ધારણ કરીને જવું જોઈએ. અને જિનાલયમાં દેવશાસ્ત્ર ગુરૂની વિધિ પૂર્વક સ્વાધ્યાય કરવું જોઈએ, દાન આપવું જોઈએ. ગૃહસ્થ સંબંધી કાર્યો કરવામાં પણ વિવેક રાખવું જોઈએ, તત્વની ચર્ચા કરવી જોઈએ, સાંજે ભગવાનની આરતી અને ભાવપૂજા કરવી જોઇએ, બ્રહ્મચર્યના વિચારો સેવવા જોઈએ અને વૈરાગ્ય ભાવ ધારણ કરે જોઈએ. * અષ્ટમૂલગુણ પક્ષ રીતે આપણે અષ્ટમૂલગુણની ચર્ચા કરી છે. પરંતુ વિગતે એમ જાણવું જોઈએ કે જે શ્રાવક મધ, માંસ અને મધુને ત્યાગી છે અને જે નિષ્ઠાપૂર્વક પંચાણુવ્રતનું પાલન કરે છે તે અષ્ટમૂલ ગુણધારી શ્રાવક છે. ઘણા આચાર્યોએ ઘણી રીતે આની ચર્ચા કરી છે પરંતુ સર્વેને સાર હિંસાથી બચીને ઉત્તમ ગુણ ધારણ કરવાનો છે. આ મૂલગુણે કુળ પર પરાગત આપણામાં ઉતરવાજ જોઈએ અને જેનામાં આવા પ્રાથમિક ગુણે પણ નથી અને જે સપ્તવ્યસનને ત્યાગી નથી તે કોઈપણ સંજોગોમાં શ્રાવક કહેવડાવવાને ગ્ય નથી અને માટેજ અહિ સુધી કહેવાયું છે કે અષ્ટમૂલ ગુણધારી શ્રાવક જ મુનિને વંદન કરવાની યોગ્યતા ધરાવે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ [૧૫૩] * શ્રાવકના પ્રતિદિનનાં છ કાર્યો જૈનાચાર્યોએ જીવનને નિયમિત, વ્યવસ્થિત, સ્વાસ્થય, સંયમી, ઉદ્યમી અને મુક્તિ માટે ગ્રહસ્થજીવનમાં રહીને પણ છ કર્તવ્યની પ્રેરણા આપી છે. તેમાં (૧) જિનપૂજન (૨) ગુરુની સેવા (૩) સ્વાધ્યાય (૪) સંયમ (૫) તપ (૬) દાન તે પ્રતિદિન કરવા ગ્ય કાર્યો ગણાવ્યા છે અને અન્ય ત્રેપન ક્રિયાઓ વગેરેને પણ નિર્દેશ કર્યો છે. પરંતુ સૌના સાર રૂપે એટલું જ કહી શકાય કે સંયમથી જીવન જીવવાની કળા શીખે. Page #167 -------------------------------------------------------------------------- ________________ અનુપ્રેક્ષા ભાવના "" કાઈપણ વિષય કે વસ્તુનું નિર ંતર પુનઃ પુનઃ ચિંતન કરવુ' તેને અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. મેાક્ષમાગ માં વૈરાગ્યની વૃદ્ધિ માટે ખાર પ્રકારની અનુપ્રેક્ષાએ કે ભાવનાઓના ઉલ્લેખ જૈનાગમેામાં ખુબ પ્રસિદ્ધ છે. આ બાર ભાવનાએનુ’ નિર ંતર ચંતન કરનાર ભેગેથી વિરકત થઈને સામ્યસ્થિતિમાં પ્રસ્થા પત થઈ શકે છે. તત્વાર્થ સૂત્રમાં પણ કહ્યું છે કે માર પ્રકારે કહેવામાં આવેલા તાનું પુનઃપુનઃ ચંતન કરવુ. એ અનુપ્રેક્ષા છે. જ્યારે ધવલેમાં કહ્યું છે કે કર્માંની નિરા માટે શ્રુતજ્ઞાનનું પરિશિલન કવુ તેનુ નામ અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષાના ખાર ભેદ કરવામાં આવ્યા છે (૧) અનિત્ય ભાવ (૨) અશરણુ ભાવ (૩) સંસાર ભાવ (૪) એકત્વ ભાવ (૫) અન્યત્વ ભાવ (૬) અશુચિ ભાવ (૭) આશ્રવ ભાવ (૮) સંવર ભાવ (૯) નિ રા ભાવ (૧૦) લેાકભાવ (૧૧) આધિદુભત્વ ભાવ અને (૧૨) ધમ સ્વાખ્યાતત્ત્વ ભાવ સામાન્ય રીતે અનુપ્રેક્ષાને સરલ શબ્દમાં એમ કહી શકાય કે Page #168 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૫] સામાયિકમાં સ્થિર થવું અને આંતરજગતના આત્મતત્વમાં ક્રમે ક્રમે લીન થવાની ભાવના એટલે અનુપ્રેક્ષાધ્યાન. પ્રેક્ષા એટલે જેવું અને અનુપ્રેક્ષા એટલે આંતરજગતને જેવું એમ પણ મૂકી શકાય. ધ્યાનની ક્રિયા કે અનુપ્રેક્ષાની આ ભાવનામાં જ્યારે બાર ભાવનાઓને સાધક બનાવે છે ત્યારે તે સવાભાવિક રીતે સંસારની અસારતા વગેરેને ત્યાગ કરીને એકમાત્ર ચરમસુખ કે શાશ્વત સુખ મેક્ષની કામના કરતે હોય છે આ પ્રેક્ષાયાન તે માત્ર ભાવનાઓનું સ્મરણ કરવાથી સાધી શકાતું નથી તેને માટે સર્વપ્રથમ ત્રિગુપ્તિ અર્થાત્ મન વચન અને કાયાને સાધવું પડે છે એને અર્થ એ થ કે ચંચલ મનને તમામ દિશાઓમાંથી, વાસનાઓમાંથી અલિપ્ત બનાવીને સ્થિર બનાવવું પડે છે અને જ્યારે મનની ચંચળતા સ્થિરતામાં પરિણમે છે ત્યારે જ આપણે આત્મ ધ્યાન તરફ કેન્દ્રિત થઈ શકીએ છીએ અને બીજા શબ્દોમાં કહીએ તે જીતેન્દ્રિય બની શકીએ છીએ. જ્યારે મન સ્થિર બને છે ત્યારે જ આકુળતાને નાશ થાય છે. વાસનાઓનું શમન થાય છે માટે જ મનની સાધના એ સૌથી મોટી સાધના છે. - જ્યારે મન સ્થિર થાય છે ત્યારે વચન સ્વમેવ અંકુશીત બને છે કારણ કે મનની ચંચળતા, વાચાળ, અસત્યભાષી Page #169 -------------------------------------------------------------------------- ________________ [૧૬] વગેરે તરફ દે છે. મનની સ્થિરતા પછી માણસ જેમ અંતરમાં સ્થિર થઈ અચંચળ બને છે ત્યારે તે નિરર્થક કે અધિક સંભાષણ દ્વારા શકિતને વેડફતે નથી. અનલવિ ચારોનું સંવર થઈ જવાથી વાણી પોતે સંયમિત બને છે. અને જરૂરિયાત પ્રમાણેનું જ બોલવાનું રહે છે. હકીકતે તે વચન ગુપ્તિથી મૌનની સાધના શરૂ થાય છે. આ એક મનોવૈજ્ઞાનિક શકિત છે કે માણસ મૌન રહીને જેટલું ગંભીર ચિંતન કરી શકે છે, વિચારી શકે છે તેટલું બેલીને કરી શકતા નથી. અને મૌનથી બચાવેલી શકિત મનને પણ દઢ બનાવે છે. મૌન વ્યવહારી દ્રષ્ટિએ પણ વ્યકિતને દુશ્મને વધારવાથી બચાવે છે. અને ક્રોધ વગેરેથી અલિપ્ત રાખે છે. જયારે મન અને વચન સંપૂર્ણ આંતરમુખી બને છે. ત્યારે કાયા એટલે શરીર સાધનામાં એકાગ્ર બનીને કષ્ટ સહિણું બને છે. શરીરની સાધના સાધક માટે જરૂરી છે. એને અર્થ એ નથી કે ગમે તેવા રસયુકત ભેજન કરવા અહીંયા ભાવાર્થ એટલે જ છે કે શરીરને પોષણ યુક્ત આહાર આપે કે જેથી તે ધર્મ આરાધનામાં સહકાર આપી શકે કારણ કે સચ્ચસાધના માટે વાકષભનાહાસ્ય, શરીરની મહત્તા શાસ્ત્રોએ સ્વીકારી છે. સાધક જ્યારે કાયોત્સર્ગની મુદ્રામાં શરીરને મેહ ત્યાગી ધ્યાનસ્થ બને છે ત્યારે શરીર ઉપર પડતા બાહ્ય કષ્ટો કે પ્રલોભને તેને ચલીત કરી શકતા Page #170 -------------------------------------------------------------------------- ________________ [૧૫૭] નથી. આમ મન, વચન અને કાયાથી એકાગ્ર બનેલ સાધક પિતાની જાતને નિશ્ચિત અને ભાર મૂકત અનુભવે છે. તે શુકલેશ્યાઓથી દિપ્ત થાય છે અને પછી તે બાર ભાવના એનું ચિંતન કરે છે. ૧ અનિત્ય અનુપ્રેક્ષા સાધક ભાવના ભાવે છે કે આત્મા તમામ વિકાથી રહિત અને સંસારના તમામ સુખે ધન, ધાન્ય, પરિવાર તમામ સુખો અનિત્ય છે. પાણીના પરપોટાની જેમ તે કુટી જવાના છે અને અજ્ઞાનવશ પ્રાણ તેમાં લિપ્ત રહે છે. પણ તે સર્વે પદાર્થો નષ્ટ થઈ જાય છે અને સાથ આપતા નથી, ૨ અશરણાનું પ્રેક્ષા સાધક અનુભવ કરે છે કે સંસારમાં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય સિવાય કઈ પણ સત્ય શરણ નથી. અને ગમે તેટલે વૈભવ પણ મૃત્યુ વખતે કે દુઃખમાં શરણ આપી શકત નથી. કર્મોના ફળ ભેગવવા જ પડે છે. અને મૃત્યુના મુખમાં જતા નું રક્ષણ ઈન્દ્ર પણ કરી શકતા નથી. માટે ઉત્તમ ધર્મની શરણની સાપક અનુપ્રેક્ષા કરે છે.' Page #171 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] (૩) સંસારનું પ્રેક્ષા સાધક સંસારાનું પ્રેક્ષા વખતે વિચારે છે કે આ જીવ કર્મના નિમિત્તથી સંસારમાં ભ્રમણ કરે છે અને તે સંસારના ઉતગતથી ઉત્પન્ન વાસનાયુક્ત સંસારમાં ભટકે છે. અને તે સંસારના સુખે પાછળ નિરંતર અજ્ઞાન બનીને અનેક પેનિએમાં ફસાયેલું રહે છે પરંતુ જ્યારે તે ચિંતવે છે કે આ સંસાર અસાર છે માત્ર મૃગમરીચિકા છે ત્યારે તે આ ભૌતિક સંસારને ત્યાગીને મેક્ષ પદની આકાંક્ષા કરે છે (૪) એકત્વ અનુપ્રેક્ષા સાધક ચિંતન વખતે ભાવના કરે છે કે હું એકલે જનમ્યો છું અને તમામ કર્મોને બંધ મને એકલાને જ ભોગવ પડશે. જન્મ, જરા, મરણના તમામ દુઃખે મારે સહન કરવાના છે તે કઈ દૂર કરી શકવાનું નથી અને જેને હું મારા માનું છું તેઓ માત્ર સ્મશાન સુધીનાજ સાથી છે ત્યારે તે સાધકમાં જ્ઞાન જાગૃત થાય છે અને તે એકત્વ ભાવ ધારણ કરીને શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે અને તેને જ પરમ હિતકારી સહાયક માને છે એટલે માત્ર આત્મા અને ધર્મને જ સાથી માનીને પરદ્ર પ્રત્યેથી નિર્મોહી બને છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ [૧૫૯] (૫) અસૂચિત્યાનુપ્રેક્ષા આ શરીર અપવિત્ર લેહીમાંસથી બનેલું છે, જેમાં મલ-મૂત્ર જેવા અશુચિ દ્રવ્ય ઉત્પન્ન થયા કરે છે અને શરીરના પ્રત્યેક છિદ્રોમાંથી અશુચિ તત્વે જર્યા કરે છે અને બાહ્યાનાન કે સુગંધી દ્રવ્યથી તે પવિત્ર થઈ શકતું નથી ઉલ્ટાનું કામ વાસનાઓને વધારે છે એમ વિચારીને જ્યારે સાધક શરીરને મેહ ત્યાગીને તેના પ્રત્યે વૈરાગ્યભાવ સેવે છે અને શરીરમાં રહેલા આત્માને પવિત્ર માની તેને નિરંતર આરાધના કરે છે. મતલબ કે શરીરના સૌંદર્ય કરતા તે આત્માના સૌંદર્ય પ્રત્યે સવિશેષ ધ્યાન આપે છે. (૬) અન્યતાનુપ્રેક્ષા સાધક એક તરફ શરીરને અનિત્ય માને છે. સંસારથી અશરણયુકત માને છે તેની સાથે સાથે તે અન્યત્વ ભાવનાને પણ ભાવતું હોય છે. તે વિચારે છે કે શરીર વગેરે બાહ્ય દ્રવ્ય છે તે બધા પોતાનાથી અર્થાત આત્માથી જુદા છે આમ શરીર અને આત્મા પ્રત્યેના દૈતભાવના ભેદ વિજ્ઞાનથી તે પરિચિત બને છે. તે જાણ થાય છે કે હું આ શરીર નથી. તેનાથી હું અતિન્દ્રિય છું. શરીર અજ્ઞાન છે. હું શાતા છું, Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૦ ] શરીર અનિત્ય છે, હું નિત્ય છે. આવા ભાવથી શરીર અર્થાત્ સંસાર પ્રત્યે તે સ્પૃહાલિપ્ત અને છે. આવી અન્યવભાવના તેને મેહ-માયાથી પર ધમમાં દ્રઢ કરે છે. (૭) આશ્રવાનુ પ્રેક્ષા આશ્રવ એટલે આવવુ કર્માંશુભ અશુભ નિર'તર આત્માં સાથે જોડાતા રહે છે. અને આવી રીતે નિર'તર કર્માનુ આગમન તે આશ્રવ કહેવાય છે આવી આશ્રયની ક્રિયાએ સ`સારમાં ભટકાવનારી છે. મેાહાન્ય બનાવનારી છે અને તે કર્યાં મહાનદીના પ્રવાહની જેમ ઘસતા હૈાય છે, જે સંસારના દુઃખા ઉત્પન્ન કરાવે છે. અને દુ:ખની જવાલામાં અસહય વેદના આપે છે. એવા કાં મારામાં પ્રવેશ ના કરે અને એવી ક્રિયાએ મારાથી ન થાય તેવી ભાવના સાધક સતત ભાવતા રહે છે. અને તેને સ્પષ્ટ શાન થાય છે કે આ કર્મોનુ આશ્રયજ મને દુ:ખી કરનાર છે, જ્યારે આવી ભાવના તેનામાં જન્મે છે ત્યારે તે નવા કર્માંના દ્વાર અધ કરી શકે છે. (૮) સવરાનુપ્રેક્ષા જ્યારે કર્માનું આશ્રવ રાકાઈ છે ત્યારે સંવર થાય છે. સવર એટલે શકાઇ જવુ', એટલે નવા કર્મોના આગમનના Page #174 -------------------------------------------------------------------------- ________________ [૧૬૧] દ્વાર બંધ થઈ જવા. સંવર અને પ્રેક્ષા કરતી વખતે સાધક કે જે આશ્રવના છિદ્રો બંધ કરી શક્યા છે તે હવે સંચિત થયેલા કર્મોના ક્ષય માટે પ્રયત્નશીલ બને છે. તે મન, વચન અને કાયની શુદ્ધ પ્રવૃત્તિઓથી માત્ર આત્માનું ધ્યાન કરે છે અને તે ધર્મધ્યાન તથા શુકલધ્યાનમાં પ્રવેશ કરે છે. સંવરની અનુપ્રેક્ષા એટલે ભાવના કરનાર પિતાના કર્મોને નષ્ટ કરીને મુક્તિ તરફ અગ્રસર થાય છે. (૯) નિર્જરાનુપ્રેક્ષા જ્યારે કર્મોનું આશ્રવ બંધ થાય છે અર્થાત્ સંવર થાય છે અને સાધક કમેના ક્ષય માટે ધ્યાનસ્થ બને છે ત્યારે સ્વયમેવ કર્મોની નિર્જરા અર્થાત્ નાશ થવા લાગે છે. સાધક પોતાની સાધના અને તપ દ્વારા કર્મોને નાશ કરે છે અર્થાત્ વેદનાને દૂર કરે છે એટલે વેદનાઓનું નિરાકરણ કે નાશ તેશ નિર્જરા છે સાધક સાધના કાલના પરિસહ સહન કરીને તેમના ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને કર્મોને ક્ષય કરે છે ત્યારે તે નિર્જરાનુપ્રેક્ષામાં પ્રસ્થાપિત થાય છે. (૧૦) લેકાનુપ્રેક્ષા Page #175 -------------------------------------------------------------------------- ________________ [૧૬૨ ] આ ભાવના સમયે સાધક નિરંતર ધ્યાન કરે છે કે આ જીવ અશુભ કર્મોના ઉદયથી નરક અને પશુગતિ પ્રાપ્ત કરે છે જ્યારે શુભ કર્મોથી દેવ અને મનુષ્યગતિ પ્રાપ્ત કરે છે અને શુદ્ધ ભાવનાથી મોક્ષ પ્રાપ્ત કરે છે તે આવા લેકને ધિક્કારે છે કે જેમાં આવા જન્મ-મરણના દુખે તેને ભેળવવા પડે છે અને જેમાં વિવિધ લોકો સાથે વિવિધ સંબંધ બંધાય છે અને છૂટે છે અને આ જગત સમુદ્રના ફીણ જેમ બળહીન વ્યાધિયુક્ત છે અને વીજળીની જેમ ચંચળ છે આવા લેક પ્રત્યે તે ઉપેક્ષા સેવે છે અને આ લોકથી ઉપર સિદ્ધ શિલા ઉપર પહોંચવાની ભાવના ભાવે છે. (૧૧) બધિદુલભાનુપ્રેક્ષા સાધક જ્યારે એવા ઉપાયો કે જેનાથી સમ્યગજ્ઞાનની ઉત્પતિ થાય છે તેવી ભાવના ભાવે છે તે બાધિદુર્લભ ભાવના કહેવાય છે કારણ કે કોઈપણ સાધનામાં જ્ઞાન તે મહત્વની બાબત છે અને સમ્યગજ્ઞાનથી જ વેદવિજ્ઞાનની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે આત્માના નિજ સ્વભાવને ઓળખવાની દષ્ટિ મળે છે માણસને સાચું જ્ઞાન જે પ્રાપ્ત થઈ જાય તે તે સંસારથી મુક્તિ પ્રાપ્ત કરી શકે અને અશુભ વિચારે કે સંસારમાં ભટકાવનાર અજ્ઞાનતાથી મુક્ત બને સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરેલ જીવ ચા રેગ્યમાં સ્થિર થઈને સમાધિયુકત બને છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ [૧૬૩] (૧૨) ધર્મસ્વાત્યાતત્વ આ ભાવનાની આરાધના વખતે સાધક રાગદ્વેષ પરિણામ રહિત મુનિના શ્રાવક ધર્મથી ઉપર ઊઠીને એક માત્ર આત્મધર્મની જ આરાધના કરે છે. તે આત્માના ઉત્તમ ધર્મઅહિંસા, સત્ય, વિનય, ક્ષમા, અપરિગ્રહ, મોક્ષ, બ્રહ્મચર્ય વગેરેનું ચિંતવન કરે છે અને આત્માના આ ધર્મો જ આત્માને મુક્તિ આપીને અહીંની પદ સુધી લઈ જઈ શકે છે એવી ભાવના કરે છે. અનુપ્રેક્ષાની ચર્ચા અને તેના બાર પ્રકારની ચર્ચાની અંતે સંક્ષિપ્તમાં એટલું જ કહી શકાય કે જૈનધર્મમાં ધ્યાનને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે. અને ધ્યાની જ્યાં સુધી સંસારની માયા, સંબંધ વગેરે ત્યાગે નહિ અને આત્માની સાથે જોડાયેલ અહિતકર તને દુર કરે નહી ત્યાં સુધી તેને મુક્તિ મળી શકતી નથી. વ્યવહારિક રીતે કહીએ તે તેને શાંતિ કે સંતોષ મળી શકતા નથી. તેનામાં પ્રેમ, સમભાવ કે ક્ષમાશીલતાના ગુણ વિકસી શકતા નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મનો પ્રાણ સિદ્ધાંત: સ્યાદ્વાદ [ સ્યાદવાદ, સમતા, સહઅસ્તિત્વ અને સમન્વયની દ્રષ્ટિએ ] ભારતીય દર્શનમાં જૈન ધર્મનું મૌલિક પ્રદાન તે અનેકાંત દર્શન છે. અને તેને વિશિષ્ટ રૂપે પ્રસ્તુત કરવાની શૈલીનું નામ સ્વાદુવાદ છે. ભગવાન મહાવીરના સમયમાં આ દેશમાં અનેક દર્શને પ્રચલિત હતા અને તેઓ એકાંતવાદી એટલે પિતાનું જ સાચુ છે. એમ માનીને પરસ્પર વિવાદ સર્જાતા અને તેનાથી સાંપ્રદાયિક તંગદિલી હિંસામાં પણ પરિણમતી. મહાવીરે દર્શને અભ્યાસ કરીને તારવ્યું કે દરેક દર્શનમાં કેઈ ન કોઈ સત્ય છે અને ઝગડાનું મૂળ બીજા દર્શનને પિતાના દર્શનની કસો. ટીએ કસવાનું છે એટલે એમને અનેકાંત દર્શનની ઉદૂષણ કરી, જેનાથી સ્વંદ્વોનું પરિમાર્જન થાય અને એક બીજાના દષ્ટિકેશને સમજે સ્યાદવાદ એટલે સ્થાત્ એટલે કથંચિત અને વાદ એટલે કથન જેને ભાવાર્થ થાય કે નિશ્ચિત Page #178 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ૫] અપેક્ષાથી કરવામાં આવેલું કથન ઘણું અન્ય મતવાદીઓએ આ સ્યાત શબ્દોમાં કથંચિતનો અર્થ કદાચિત એટલે અનિશ્ચિતતાના સંદર્ભમાં કરીને સ્યાદવાદને સંશયાત્મક દૃષ્ટિ કેળુ માની લીધેલ છે, પરંતુ અહીંયા સ્થાને સ્પષ્ટ અર્થ છે. અમૂક અપેક્ષાથી અથવા અમૂક દૃષ્ટિકોણથી એને એમ સમજાવી શકાય કે કેછે ગુણ એક વસ્તુની અપેક્ષાએ વિરોધી પણ હોઈ શકે અને સહયોગી પણ હોઈ શકે. દા. ત. એક વ્યકિત પત્નીની અપેક્ષાએ પતિ છે તે માતાની અપેક્ષાએ પુત્ર છે એવી જ રીતે સાકરની અપેક્ષાએ લીમડે કડવે છે. આમ સાકર કે લીંમડા કે વ્યકિતને જે અન્યની અપેક્ષાએ મૂલવીએ તે સંબંધેની સ્પષ્ટતા થાય અને ઝગડા જન્મ નહિ ભગવાન મહાવીરે પરસ્પર વિરોધી જણાતા દર્શના ઉત્તમ તત્વનો સ્વીકાર કર્યો અને અન્યના દષ્ટિકોણનો નિષેધ કર્યો નથી. પરિણામે વૈચારિક સંબંધ ઘટાડી શકાય અને વાણીમાં કટુતા નહિ હોવાથી સૂક્ષ્મતમ ભાવહિંસાથી પણ બચ્યા અને સ્થાત્ શબ્દથી અન્ય ધર્મોનું રક્ષણ પણ થયું એટલે એક વાત ચોકકસ કહી શકાય કે સ્વાદુવાદથી વિચારવાની. ચિંતનની વિશાળ ભૂમિકા પ્રદાન થઈ. માણસ આ પણ છે. અને જ્યારથી એ ભાવમાં પહેચ્યા ત્યારથી જ આજ છે, માત્ર આ છે એવી સંકિર્ણતામાંથી મુક્ત થયે. સ્થાત્ શબ્દ એવી અન્યન સલાકા છે કે જે દષ્ટિને વિકૃત નથી થવા દેતી એને નિર્મળ અને પૂણેદશી બનાવે છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૨ ] માટે જ ડૉકટર મહેન્દ્રકુમાર ન્યાયાચાયે લખ્યુ છે, “અનેકાંત દર્શન, ચિત્તમાં માધ્યસ્થ ભાવ, વિતરાગતા અને નિષ્પક્ષતાના ઉદય કરે છે. અને સ્યાદ્વાદ વાણીમાં નિર્દેષતા આવવાને પૂરેપૂરા અવસર આપે છે.'’ ભગવાન મહાવીર હમેશા વૈચારિક સઘર્ષને ટાળતા અને આવા સઘથી ઉત્પન્ન અહુ'કાર અને હિંસા વધારનારા તત્વાથી દૂર રહેતા અને અતિશય વિરાધીએ અને ઉગ્રવાદીઓ સમક્ષ મૌન ધારણ કરવાને ઉપદેશ આપતા. સ્યાદ્વાદથી સજકતા જન્મે છે અને અનેક વિકલ્પા દૂર થાય છે અને વિકલ્પ તે અજ્ઞાન પણાનું લક્ષણ છે. સત્ય તે એ છે કે વિરાધ વસ્તુ કે સિદ્ધાંતના હૈાતેાજ નથી. તેને પેાતાની રીતે મૂલવનારની દ્રષ્ટિમાં હાય છે. જૈન ધર્મને નાસ્તિક ધમ કહેનારાએ આવા જ દ્રષ્ટિકાણુથી ધર્માંન્ધ થયેલા લેાકેા છે. જ્યારે જૈન ધર્મ વસ્તુને ઉત્પાદ, વ્યય અને પ્રૌત્ય માને છે. જેથી નિરતર થતી પરિવર્તન શીલતા વિશે કેાઈ શકા જનમતી નથી. જૈનાચા)એ સ્યાદ્વાદને શ્રુતજ્ઞાનના શકલાદેશરૂપ માન્યા છે, જેને પ્રમાણુ કહ્યો છે અને જે વસ્તુના અખ ડ સ્વરૂપને ગ્રહણ કરાવે છે. પ્રાચીન અને વર્તમાન યુગના અન્ય ધર્માચાર્ય‘એ Page #180 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૭ ] શ્યાાદમાં સંશય કે અનિશ્ચતતા નિહાળી છે પરંતુ અત્યારે એની વિશદ ચર્ચા કરવી નથી. અહીંયાતા માત્ર સ્યાદ્વાદની મહત્તા વિશેજ ચર્ચા કરવાની છે. હકીકતે જૈન દર્શને દર્શન' શબ્દની કાલ્પનિક ભૂમિ પરથી ઊઠીને, વસ્તુ સીમાપર ઉભા રહીને જગતમાં વસ્તુ સ્થિતિને આધારે સવાદ, સમીકરણ અને યથાર્થ તત્ત્વજ્ઞાનની અનેકાંત દષ્ટિ અને સ્યાદ્વાદ ભાષા આપી જેની ઉપાસનાથી વિશ્વ પેાતાના વાસ્તવિક સ્વરૂપ સમજીને નિરર્થક વાદવિવાદથી બચીને સવાદી મની શકે છે. સ્યાદ્વાદની આ ધાર્મિક દષ્ટિ કાણુથી થેડીક સમજ આપ્યા પછી એના વૈજ્ઞાનિક, સામાજિક અને રાજકીય દૃષ્ટિકોણને તપાસીએતા વિશ્વશાંતિ માટે મહાન સત્ય ઉપલબ્ધ અને છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આજના યુગ વિજ્ઞાનને યુગ છે કે જે કોઇપણ વસ્તુના કથ્ય પ્રયાગ કે સેાટી ઉપર કસ્યા પછી જ સ્વીકારે છે વમાન યુગના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને સાપેક્ષવાદ દૃષ્ટિ વૈવિધ્ય દ્વારા કોઈપણ વસ્તુના પરિક્ષણની હિમાયત કરી છે. દરેક વસ્તુ જુદા જુદા પરિવેશ અને ૫ રસ્થિતિમાં, જુદા જુદા દ્રબ્યાના સાનિધ્યમાં જુદા જુદા સ્વરૂપ ધારણ કરે અને જો Page #181 -------------------------------------------------------------------------- ________________ [૧૬૮] કોઈ વસ્તુનું પરિક્ષણ કર્યા પછી એક નિશ્ચિત સત્ય સુધી પહોંચવું હોય તે તેનું પરિક્ષણ વિવિધ દ્રષ્ટિકોણથી કરવું. પડશે. આ પ્રતિપાદન સાપેક્ષવાદ છે. આને લીધે વિજ્ઞાનની નવી ક્ષિતિજો ખુલી અને વસ્તુ મૂલ્યાંકનનું આખું દ્રષ્ટિકોણ બદલાઈ ગયું અને તથ્યની વધુ નિકટ પહોંચવામાં મદદ મળી આમ સ્યાદ્વાદ વસ્તુ તથ્યને તપાસવાની સાપેક્ષાવાદાત્મક કસોટી છે. સામાજિક દ્રષ્ટિએ આપણે સમાજમાં રહીએ છીએ સમાજને સાધારણ અર્થ કરીએ તે જ્યાં વિવિધ વર્ણ, ધર્મ, માન્યતા, ભાષા, રીતિ-રીવાજ અનેક વિવિધતાપૂર્ણ લેકને બનેલે સમૂહ એટલે સમાજ જ્યારે આવી વિવિધતા હોય જે કોઈપણ વ્યકિત પોતાની જ માન્યતા, ધર્મ, ભાષા, વગેરેને જ સત્ય માને અને બીજાની ઉપેક્ષા કરે તે સ્વભાવિક રીતે બીજાને પણ તેવીજ ભાવના જન્મ પરિણામે સંઘર્ષ અને હિંસા થાય અને સમાજમાં અરાજકતા, અંધાધુંધી ફેલાય નિયમ કે મર્યાદાઓ નષ્ટ થાય. એટલે સમાજમાં પિતતાની માન્ય તાઓને માનવાની સાથે અન્યની માન્યતાઓ અને ભાવના ઓમાં ડખલ નહિ કરવાથી અને અન્યની ભાવનાઓની કદર કરવાથી પારસ્પરિક શાંતિ રહે છે. અને સમાજ સંગઠીત Page #182 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૯ ] રહી શાંત રહે છે. આ રીતે આ સ્યાદની ભાવના એક તરફ વ્યકિતગત સ્વતંત્રતાની હિંમયત કરે છે. તા સાથેાસાધ સામાજિક સમન્વયની ભૂમિકા સાથે છે. અનેકતામાં એકતાના દન તે સ્યાદ્વાદની દેન છે. જ્યારે આ સમતુલન તૂટે છે. ત્યારે ત્યારે કામીહુલ્લડો ભાષાકીય ઝગડા જેવા વિનાશક હિંસાત્મક સંધ થાય છે. રાજનૈતિક દૃષ્ટિએ વર્તમાન રાજનીતિ યુદ્ધ, સંઘ અને વિનાશના જવાળામુખી પર વિશ્વને ઘસડી ગઇ છે. પ્રત્યેક વ્યકિત યુદ્ધની વિભિષિકાથી કલાન્ત છે. હિરાશીમાં અને નાગાસાકીના સ્મરણ માત્રથી તેના રૂવાટા ખડા થઈ જાય છે. વિશ્વ એક બાજુ શાંતિથી વાત કહે છે જ્યારે બીજી બાજુ શસ્ત્રોનું ઉત્પા દન વધારે છે. હકીકતે આનું કારણ રાજનીતિની સાથે આર્થિક પશુ છે એક બાજુ મૂડીવાદી સમાજ ભેગવિલાસમાં ડૂબેલે છે તે! ખીજી બાજુ હુજારા લેકે ભૂખથી જવાળામાં ભસ્મ થઇ રહ્યા છે. પરિણામે અશાંતિ જન્મી છે અને રાટી માટે ભયંકર કાંતિઓ થઇ અને કરેડા માનવીએ માતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. અને દુનિયા સામ્યવાદ અને મૂડીવાદ એવા એ વર્ગમાં વહેંચાઇ ગઇ. ૨૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ | ૧૭૦ ] ભગવાન મહાવીરે પેાતાના સિદ્ધાંતમાં જીવે અને જીવવા દે'ની વાત મુકતા ગયા છે. તેએ હંમેશા શમતાની વાત કરતા. તેમને અપરિગ્રહવાદ એ સમતાવાદને જ સિદ્ધાંત છે જેમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે જરૂરિયાતથી વધુ સંપત્તિ જરૂરિયાતવાળાને વહેચી દે. અને આવી વહેચણી સમાજમાં પ્રેમ વધારશે. તેએ રાજ્ય પદ્ધતિના સ્થાને ગણત ંત્ર પદ્ધતિના હિમાયતી હતા કે જ્યાં ચૂંટાયેલા શાસકો રાજ્યના ટ્રસ્ટીની જેમ તે', અને આ સમતાવાદની ભાવના ગાંધીજીએ પણ જીવનમાં ઊતારી. અને વિનાખાજીએ પણ ‘ સર્વોદયવાદ'ના માધ્યમથી તેને વિકસા વવાના પ્રયાસ કર્યાં, પરંતુ ધનના સ`ચય ક્રુરતાની લાભવૃત્તિએ જ્યારે તેમ ન કર્યુ ત્યારે ભૂખથી વહુવલ લેાકાએ રશિયા અને ચીનની જેમ હિંસક ક્રાંતિ કરી. તાત્પર્ય કે જો એક બીજાની જરૂરિયાતને સમજ્યા હૈાત તે આવા સંઘને ટાળી શકાત. જો લાકનેતાએ ટ્રસ્ટીશીપની ભાવનાથી કામ કરતા હાત તેા ભ્રષ્ટાચારને અવકાશ રહેત નહિ. અને જો અપરિગ્રહવાદ” ને માન્ય રાખયે! હાત તેા કાળામજાર, સધરાખારી જેવા અનિષ્ટ તત્ત્વે જન્મત નહિ. આમ રાજ નૈતિક અને આર્થિક જીવનમાં પરસ્પરનીદ ષ્ટ સમજવા માટે પણ સ્યાદ્વાદ જરૂરી છે. સહઅસ્તિત્વવાધ અને સ્યાદ્વાદ વિશ્વની રાજનીતિના ગમચ પર સહુ અસ્તિત્વની Page #184 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૧ ] ઘાષણા દ્દિન-પ્રતિદિન થતી રહે છે પરંતુ સહ અસ્તિત્વના મૂળમાં આ સ્યાદ્વાદ જ રહેલા છે. સહુઅસ્તિત્વ ત્યારે જ સ`ભવે જ્યારે વિવિધ દ્રષ્ટિકાણુ ધરાવતા રાષ્ટ્રો પેાતાના દષ્ટિકેણથી ઉપર ઉડીને વિશાળ દૃષ્ટિથી અન્ય દેશના દૃષ્ટિકોણુને પશુ સમજે. ખીજા શબ્દોમાં કહીએ તે જ્યારે પેાતાના સ્વાર્થથી ઉપર ઉડીને બીજાના પરમાથ ની ભાવનાના જ્યારે ઉદય થાય ત્યારે જ આ સહઅસ્તિત્વની ભાવના સાર્થક અને સહુઅસ્તિત્વને અથ જ છે કે પેાતાના અસ્તિત્વની સાથે બીજાના અસ્તિત્વને સમજવુ' અને તેનું રક્ષણ કરવું આ સહઅસ્તિત્વ માત્ર રાષ્ટ્રો માટે જ નહિ. સમાજ, વ્યકિત સૌને માટે જરૂરી છે અને સાચી વિશ્વશાંતિના મૂળમત્ર તરીકે તેના સ્વીકાર કરી શકાય. આમ આ રીતે સ્યાદ્વાદ ધાર્મિક રીતે જ્યારે અન્ય દનાને સમજવવામાં મદદરૂપ થાય છે ત્યારે સાથેાસાથ વિશ્વશાંતિ, સામાજિક ઉત્પાન, પરસ્પર મૈત્રી માટે પણ ખૂબ જ જરૂરી છે. અને ભગવાન મહાવીરના અવસાનમાં ૨૫૦૦ વર્ષો પછી તે આજે વધુ જરૂરી અને ઉપયેગી છે. 1 卐 Page #185 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મેક્ષમાર્ગ: “સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર્ય મોક્ષમાર્ગના સાધન છે.” જૈનદર્શન અને સાધનાની ઈમારતના પાયામાં આ સૂત્ર રહેલ છે. બીજા શબ્દોમાં કહીએ તે સંપૂર્ણ સાધનાના કેન્દ્રબિંદુમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય રહેલા છે. અને મોક્ષરૂપી સાધ્યના આ સાધન છે. આ સિદ્ધાંતને આ પ્રસંગે આત્માની દષ્ટિએ તેના ગૂઢ અર્થ, પ્રકારે સાધના પદ્ધતિ વગેરેમાં ઊતરશું નહિ. પરંતુ જેમ પ્રારંભથી જ જેનધર્મ તેની આરાધનાને સરળ અને વૈજ્ઞાનિક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તે રીતે જ સામાન્ય રીતે આ સૂત્રની પણ ચર્ચા પ્રાથમિક ધોરણેજ કરવામાં આવશે કે જેથી લોકોને શ્રદ્ધાની સાથે જિજ્ઞાસા વધે. સંપૂર્ણ જૈન વાકમયમાં દર્શન જ્ઞાન ચારિત્ર્યને મહિમા Page #186 -------------------------------------------------------------------------- ________________ [૧૩] બધાજ ફરકાઓમાં ખૂબ શ્રદ્ધા અને સૂક્ષ્મતાથી વર્ણવવામાં આવેલ છે અને જૈનદર્શનમાં સાધનાની ચરમ ઉપલબ્ધિ તે સ્વર્ગનું સુખ નથી કે ભૌતિક સુખ નથી પરંતુ મેક્ષ અથવા શાશ્વત સુખ છે કે જે પ્રાપ્ત કર્યા પછી સંસારના આવા ગમનના દુઃખથી મુકિત પ્રાપ્ત કરી શકાય દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની સાથે “સમ્યફ વિશેષણ જોડવામાં આવેલું છે. “સમ્યક વિશેષણ તેની સત્યતા અને ઈષ્ટાર્થના અર્થમાં કરવામાં આવે છે. બીજી દષ્ટિએ એમ કહી શકાય કે વસ્તુના સ્વરૂપને તેના મૂળ સ્વરૂપમાં જોવા અને જાણવાની પદ્ધતિ એટલે સમ્યક્ પદ્ધતિ આ રીતે સત્યરૂપે જેવું એ સમ્યફ દર્શન છે સાચુ જ્ઞાન પ્રાપ્ત કરવું તે સમ્યફ જ્ઞાન છે અને યથાર્થ ચારિત્ર્ય ધારણ કરવું તે સમ્યક્ ચારિત્ર્ય છે “સમ્યફ શબ્દ મૂકવા પાછળને આશય એ છે કે લેકમાં અનેક પ્રકારના દર્શને, મંત્ર-તંત્ર, વગેરેના આકર્ષણે સત્યથી દુર લઈ જાય છે અને લેકે શીબ, ભૌતિક સુખની જંખનામાં સમાર્ગને ભૂલીને ભટકે છે એટલે આ સમ્યક્ તે મિથ્યાતથી બચાવે છે માટે “સમ્યક’ શબ્દની વિશેષ મહત્તા છે. સમ્યગ્દર્શન સમ્યગ્દર્શનને સરળ અર્થ શ્રદ્ધા, રૂચિ કે પ્રતિતી થાય છે. અને દર્શનમાં જેવું અર્થાત્ વસ્તુના સાચા સ્વરૂપને Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૪] શ્રદ્ધાયુકત રૂપથી જોવાની ભાવના કે દષ્ટિ તે સમ્યગ્દર્શન છે સમ્યગ્દર્શનના ઉદયથી મિથ્યાત્વ ભાવ દુર થાય છે અને મોક્ષમાર્ગના સાધનરૂપ સત્યના સ્વરૂપના દર્શન થાય છે સમ્યગ્દર્શનને પ્રાપ્ત જીવ સમ્યગ્દર્શન કહેવાય છે અને આવા સમ્યક દષ્ટિ છે તો પ્રત્યે શ્રદ્ધા રાખે છે તે ભય, આશા, નેહ કોઈ પણ સંજોગોમાં સાચા દેવશાસગુરૂ પ્રત્યે શંકા રાખતું નથી અને તે જીવ સંવેગ, નિર્વેગ, નિંદા, ઉપશપ, ભક્તિ, અનુકંપા, વાત્સલ્ય જેવા ગુણોથી યુક્ત હોય છે અને તે હંમેશા ઉત્તમ ગુણોને ગ્રાહક હોય છે. દેવ શાસ્ત્ર અને ગુરૂને વિનય કરે છે. શાસ્ત્રોમાં એટલા માટે જ કહ્યું છે કે તે મેક્ષ તરફ પ્રયાણ કરવાને પ્રથમ માર્ગ છે સમ્યગ્દર્શન યુક્ત સમ્યક્ દષ્ટિ જીવને સ્વયંભૂ રીતે સમસ્ત સુખ પ્રાપ્ત થાય છે અને તે નિશ્ચિતરૂપે મોક્ષરૂપી લક્ષ્મીને વરે છે આચાર્યોએ કહ્યું છે કે સમ્યગ્દર્શન અતુલસુખ નિધાન છે સમસ્ત કલ્યાણેને બીજ છે અને સંસારસાગરને પાર કરાવવા માટે જહાજ સમાન છે. સમ્યક્દષ્ટિ જીવ માટે સંસારની કઈ વસ્તુ અલભ્ય હોતી નથી. ઉપરની ચર્ચાના સારરૂપે એમ કહી શકાય કે હિંસાદિ રહિત ધર્મ, અઢાર દોષ રહિત દેવ, અને ગુરુમાં શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે અને તે ત્રણેયની આઠ અંગ સહિત ત્રણ મૂઢતા અને આઠ મદરહિત થઈને તેની શ્રદ્ધા કરે જોઈએ. Page #188 -------------------------------------------------------------------------- ________________ [૧૭૫] જે નવત ઉપર શ્રદ્ધા રાખે છે અને તિર્થંકરો દ્વારા ઉપદેષિત આગમનું અધ્યયન કરે છે અને નિરંતર ભેદ વિજ્ઞાનની દષ્ટિ કેળવીને આત્માને ચિદાનંદસ્વરૂપે રાગદ્વેષથી મુક્ત મેક્ષગામી તત્વરૂપે ચિંતવે છે તેને સમ્યગ્દર્શન હોય આ સમ્યગ્દર્શન કર્મોના ક્ષયથી નિસર્ગરૂપે અને વાંચનાદિ વાંચન, શ્રવણથી પણ પ્રાપ્ત કરી શકાય છે. તાત્પર્ય કે સમ્યગ્દર્શન તે સત્યને ઓળખવાની એક ચાવી છે અને અહિંયા જ ફરીથી જૈનધર્મની વૈજ્ઞાનિક્તા સ્પષ્ટ થાય છે કે કઈ પણ વસ્તુને પહેલા તેના સત્ય સ્વરૂપે ઓળખે, સમજે પછી જ શ્રદ્ધા કરે અહીંયા અંધશ્રદ્ધા કે અતિશ્રદ્ધાને કેઈ સ્થાન નથી. સભ્ય જ્ઞાન સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન લગભગ સહભાગી છે. જયારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે સમ્યજ્ઞાન અર્થાત્ વસ્તુ પ્રત્યેનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. હકીકતે તે સમ્યગ્દર્શનની સાથે જે સમ્યજ્ઞાન થવા લાગે છે કારણકે સમ્યગ્દર્શન થતાં જ અજ્ઞાન દૂર થવા માંડે છે અને જે વસ્તુઓ પર શ્રદ્ધા હોય તે વસ્તુઓના સત્યજ્ઞાનની પ્રતિતિ થવા માંડે છે. અને જ્ઞાનાવણું કર્મોને ક્ષય થાય છે ઉપર સમ્યગ્દર્શનમાં ચર્ચા કરી છે દેવ, શાસ્ત્ર, ગુરૂ, આત્માના સ્વરૂપને ઓળખવાની Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૬ ] ક્ષમતા આ શાનથી ઉપલબ્ધ થાય છે. જ્ઞાન એક બાજુ અજ્ઞાનને નાશ કરે છે અને સાથે સાથે આત્માનુભૂતિનો વિકાસ કરે છે અને આ જ્ઞાન જ સંવરમાં સહાયક થાય છે અને જ્ઞાનપૂર્વક આદરેલી તપસ્યા કર્મોની નિર્જરા કરી કરી મેક્ષ તરફ લઈ જાય છે સમ્યગ્દર્શનમાં વિશેષ રૂપથી જાણવાની ભાવના છે. માણસમાં વસ્તુ વિશે ઉત્તરોત્તર શાના આધારે તો વિશે શુક્ર જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા જ્ઞાનથી વ્યકિત રાગદ્વેષ મુકત બને છે. વસ્તુની યથાર્થતાને સમજે છે તેના ઉપયોગને જાણે છે. અને દર્શન અને જ્ઞાનની સાધનાથી મિથ્યાત્વ દુર થાય છે. જેનધર્મની ભાષામાં કહીએ તે દર્શન મહનીના ઉપશમ કે શપશ પથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે અને મિથ્યા જ્ઞાનના નિરાકરણથી સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. ચર્ચાને સારતત્વ એ છે કે પરિક ણથી સત્યને જાણ્યા પછી તેના વિષે એટલે તેના સ્વરુપ લક્ષણ વગેરે જાણવાની કિયા તે સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન અંતર્ગત આચાર્યોએ અતિજ્ઞાત, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળ જ્ઞાનની ચર્ચા કરી છે. જેથી વિશદ ચર્ચા “જૈનધર્મને તાત્મિક વિવેચન” માં કરવામાં આવશે. સમ્યગ ચારિત્ર્ય - જૈન ધર્મમાંજ નહિ વિશ્વના પ્રત્યેક ધર્મમાં આત્માના કલ્યાણ અર્થે ચારિત્ર્યની સૌથી વધુ મહત્તા આંકવામાં આવી Page #190 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૭ ] અને જૈનધમ માં તે ચારિત્ર્યને જ મેાક્ષમાગની મુખ્ય ચાવી માનવામાં આવી છે. સમ્યગ્દન અને જ્ઞાન હાય પર ંતુ ચારિત્ર્યપાલન ન કરવામાં આવે તે મેક્ષ કે શાશ્વત સુખ ઉપલબ્ધ થઈ શકે નહિ રૂપકની દૃષ્ટિએ એમ કહી શકાય કે ચારિત્ર્યવિદ્યાનુ' દન અને જ્ઞાન તે આંધળુ છે. તેવીજ રીતે દન અને જ્ઞાન વગરનું ચારિત્ર્ય તે લુલે છે. ઉપર કહ્યુ છે તેમ સમ્યગ્દર્શન અને જ્ઞાન એક સાથે થાય છે. પરંતુ ચારિત્ર્યની આરાધના તે સંપૂર્ણ જુદી વસ્તુ છે. ચારિત્ર્યમાં દ્રઢ થતાં પહેલા જો કે દન અને જ્ઞાન એ ખૂબ આવશ્યક છે. તેને જાણ્યા પછી જ્યારે સાધક અનુપ્રેક્ષામાં બેસે છે અને ક્રમશઃ સાંસારની મેહ, માયા અને વાસનાએને સપૂર્ણ રીતે ત્યાગ કરીને રાગદ્વેષ રહિત થઈ સંસારના વૈભવાની પ્રાપ્તિની ઇચ્છા વગર ધ્યાનસ્થ બને છે અને સાચા જ્ઞાનથી દેવશાસ્ત્ર ગુરુની આરાધના કરે છે ત્યારે તે આત્મમડલ યુકત બને છે અને કર્મોની નિરા કરીને મેાક્ષ પ્રાપ્ત કરે છે. ચારિત્ર્ય તે આચરવાની ક્રિયા છે અને બીજા શબ્દોમાં કહીએ તેા સમ્યગ્દર્શન અને જ્ઞાનની કમેટી ચારિત્ર્ય દ્વારા જ થઈ શકે છે. અને આ ચારિત્ર્યનું પાલન પ્રારંભમાં શરૂઆતના ૨૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ [૧૭૮ ] પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે તેમ પૂજા ભક્તિ, વ્રત–ઉપવાસ દ્વારા કરી શકાય છે અને ધીમે ધીમે મમત્વ ત્યાગીને સાધુ માર્ગ પર આરૂઢ થઇને આત્માને ઓળખીને શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય છે. ટૂંકમાં એમ કહીએ કે ચારિત્ર્ય તે વ્યક્તિને તે સુખ આપે જ છે, તે અન્ય વ્યકિતઓને માર્ગ પ્રશસ્ત કરે છે અને ચરિત્રવાન વ્યક્તિ એટલે ચરિત્રગાનસમાજ અને ચરિત્રવાન રાષ્ટ્ર Page #192 -------------------------------------------------------------------------- ________________ સલેખ છે અર્થાત્ સંથારે જૈન ધર્મમાં સંલેખનાગ્રતને અત્યંત મહિમા છે. સંલેખના એટલે સ્વયં મૃત્યુને આવાહન કરવું. અર્થાત્ સ્વયંભૂ રીતે મૃત્યું પ્રાપ્ત કરવું. સામાન્ય રીતે સંલેખનાત સાધુઓ અંગીકાર કરતા હોય છે જે કે સમ્યગ્દષ્ટિ શાવક પણે તેને અંગીકાર કરી શકે. અતિવ્રત કે અસાધ્ય રોગ ગ્રસ્ત થઈ જવાથી કે દુર ન કરી શકાય તેવે સંકટ આવી પડવાથી કે અકાળ કાલમાં ભોજનની અપ્રાપ્તિથી સાધક સામ્યભાવપૂર્વક આંતરિક કસાયેને સમ્યકુપૂર્વક દમન કરીને ભેજન વગેરે ધીમે ધીમે ત્યાગ કરીને શરીરને ક્ષીણ બનાવીને તેને ત્યાગ કરે છે તેને સમાધિચરણ પણ કહેવામાં આવે છે. અન્ય ધર્માવલંબી જૈનેના આ સમાધિચરણને આત્મહત્યા કહે છે અને શરીરને ધીમેધીમે કષ્ટ આપીને મારી નાખવાની આ પદ્ધતિને ધૃણિત અને પોતાના શરીરને અતિશય કષ્ટ આપવાની અપ્રાકૃતિક ક્રિયા કહીને તેને પ્રત્યે ધૃણા વ્યક્ત Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] કરે છે પરંતુ હકિકત એ છે કે તેઓ આ સમાધિચરણુ કે સલેખનાના હાર્દને સમજતા નથી. આત્મહત્યા માણસ ત્યારે જ કરે છે જ્યારે તે ભૌતિક સુખાની પ્રાપ્તિમાં નિષ્ફળ જાય, ભૂખે મરે કે ભાવાવેશમાં ક્રોધ કે મેહને વશ થઇને જીવનને અંત આણે અથવા તેને કંઈ અક્ષમ્ય સામાજિક કે રાજકિયગુના કર્યાં હાય ત્યારે તે ડરથી કે ભાવેશમાં આત્મહત્યા કરે છે. આ આત્મહત્યામાં વાસના યુકત અતિરાગ કે દ્વેષ કે ભય હાય છે અને શરીર ત્યાગવામાં અનંત કલેશ પ્રાપ્ત કરે છે અને તેથી નિય ંત; નિશ્ચયેની જેવી કે ભૂત પ્રેતમાં જન્મે છે અથવા નરકની ઘેાર વેદના પ્રાપ્ત કરે છે. જ્યારે સમાધિ મરણુ આ અંધારામાં સાધુ કે સમ્યગ્દષ્ટિ જીવ સમજ પૂર્વક રાગદ્વેષ રહિત પૂણ્ય સમજદારીથી અનુક્રમે ભાજનને! ત્યાગ કરે છે. અને આવા સમયે તે ચારિત્ર્યની એ શ્રેણી ઉપર પહેાંચે છે જ્યાં તે આત્મા અને શરીરને સસ્થાભિન્ન માનીને શરીર પ્રત્યેના રાગ અને મેાહુ સસ્થા ત્યાગે છે. એટલે પછી તેને ક્રમશ: અન્નનેા ત્યાગ કે આગળ જતા પાણીને ત્યાગ પણ શરીરના કષ્ટ પ્રત્યે દુ:ખી બનાવતા નથી જેમ તે ખાહ્ય શરીરને દુષ્ટ કરે છે તેમ અંતરના કસાયાને પણ ક્રમશઃ દુષ્ટ કરતા જાય છે. અને બીજા શબ્દેદમાં કહીએ તે તે પ્રસન્ન ચિત્તે પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ રાખીને કર્માંની નિરા કરે છે અને તમામ પ્રકારના કરાયાથી મુક્ત મનીને Page #194 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૧] વિતરાગતાને પ્રાપ્ત કરે છે. આ સલેખનાવ્રતમાં સલેખના લેનાર સ્વયં તેને સ્વીકાર કરે છે એટલે તેના ઉપર અન્યનું બંધન હેતુ નથી પરંતુ સંયમની પ્રધાનતા અને ધ્યાનની ઉત્કૃષ્ટ ભૂમિકા ઉપર તે પ્રસ્થાપિત થાય છે આત્મહત્યા કરનાર જ્યારે રાગ-દ્વેષથી ક્લુષિત અને છે. ત્યારે સલેખના ધારી તેનાથી મુક્ત ડાય છે. માટેજ શરીર સુકાઇ છે પણ તેજના આત્મામડલ વધતા જાય છે. સલેખનાધારી શુકલ લેશ્યાની પ્રાપ્તિ કરે છે અને શુકલધ્યાન ધારણ કરીને કમરૂપી આવરણને તેડીને મુકિતને પ્રાપ્ત થાય છે અને ગૃહસ્થ, સભ્યષ્ટિ શ્રાવક ઉત્તમ દેવત્વ પ્રાપ્ત કરી ભવિષ્યમાં મુક્તિને અધિકારી અને છે. સામાન્ય રીતે સાધુએ ત અનેક પ્રકારના મતઉપવાસની સાધના કરીને, સંયમથી શરીર સાધીને પ્રારંભથી જ આ વ્રતની આરાધનામાં ઇ.શ્ચત થતા હાય છે પરંતુ શરૂઆતમાં વર્ણવ્યું છે તેમ વિવિધ પ્રકારની આપત્તિકાળે સપૂર્ણ સ`લેખનાત્રત ધારણ કરવામાં આવે છે. શાસ્ત્રોકત દષ્ટિએ સલેખનામતની ખૂબ જ તાત્મિક Page #195 -------------------------------------------------------------------------- ________________ [૧૮૨ ] ચર્ચા, પ્રકાર વગેરે કરી શકાય. પરંતુ અત્યારે તે અ પ્રસંગના ઉલ્લેખ એટલા માટેજ આવશ્યક છે કે ભ્રમવશ આપણા અજ્ઞાન જૈનયુવકો પણ સલેખનાને આપઘાત માનીને તેના વાસ્તવિક ઊ’ડાણમાં ઊતરતા નથી. હકીકતે સ`લેખના તે તે કોઈ ભવ્ય જીવ જ ગ્રહણુ કરી શકે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ નવ તત્વા ચર્ચા જૈન આગમામાં નવ તત્વાની ચર્ચા વિશે વિશદ ચર્ચા કરવામાં આવી છે અને તત્વાર્થ સૂત્રામાં પણ તેની છણાવટ કરવામાં આવી છે. આ તત્વા ઉપર શ્રદ્ધા કરનાર સમ્યગ્દષ્ટિ ગણાય છે અને તત્યશ્રદ્ધાં સમ્યગ્દર્શનનું એક લક્ષણ છે વાસ્તવિક રીતે તે જીવની મેક્ષ સુધીની યાત્રાના વિવિધ પ્રગતિના સેાપાન તરીકે તેમને ગણી શકાય. વ્યાખ્યા કરવી હૈાય તે એમ કરી શકાય કે પ્રયાજન મૂળ વસ્તુના સ્વભાવને તત્વ કહેવામાં આવે છે. અને પારમાર્થિક દૃષ્ટિએ કે નિશ્ચય દ્રષ્ટિએ આત્મા એજ સાચુ' તત્વ છે. પરંતુ આચાર્યાએ તેના નવ ભેદ કર્યાં છે. તત્વની વ્યાખ્યામાં વસ્તુના અસાધારણ રૂપ સ્વતત્વને પણ તત્વ કહેવાય છે તાપ કે જે પદાથ જે રૂપમાં છે તેને તે રૂપમાં જ જાગ્રુવુ તે તેના તત્વને જાણવાની ક્રિયા છે. અને આ તત્વાના લક્ષણના સત્ની મહત્તા છે. પરિણામે તે સત્તત્વ તરીકે પણ ઓળખાય છે. આ નવ તત્વા નીચે મુજમ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ [૧૮૪] ૧ જીવ, ૨ અજીવ, ૩ આશ્રવ, ૪ બંધ, ૫ સંવર, ૬ નિર્જર, ઇ મેક્ષ, ૮ પાપ અને ૯ પુન્ય. કેટલાંક આચાએ પાપ અને પુન્યને આશ્રવ અને બંધના અંતર્ગત માન્યા છે અને તેમની દ્રષ્ટિએ સાત તો રહે છે અહિંયા તના ભેદ-પ્રભેદની ગહન ચર્ચા કરવા કરતા એક જિજ્ઞાસુ જેન તરીકે આપણે આ તનું સાધારણ જ્ઞાન પ્રાપ્ત કરીએ તે છે. તોના કેન્દ્રરૂપ જીવ છે. કારણકે જીવની સાથે જ અન્ય તને સંબંધ છે અને તેજ મોક્ષગામી બને છે. જીવ એટલે જેનો મુખ્ય સ્વભાવ ચેતના છે. અને જીવ સિવાયના ઉદગલ તો તે અજીવ છે. પરંતુ જીવની સાથે ઉદગલને સંગ અનાદિકાલથી છે. અને જીવની અશુદ્ધ અવસ્થાનું કારણ ઉદગલ છે. અને આ જીવ અને અજીવને સંગ આશ્રયથી થાય છે પરિણામે જીવની સાથે અજીવ તત્વની ચર્ચા કરવામાં આવે છે ટુંકમાં કહેવું હોય તો જીવ અર્થાત્ ચેતન તત્વ અજીવ એટલે ઉદગલ તત્વ પુણ્ય કે પાપ જીવને સ્પર્શે છે એટલે જ પ્રથમ તત્વ છવને ઉલ્લેખ કરવામાં આવે છે. આશ્રવ એટલે આવવું એ જીવ જ્યારે અજવના અશુભ સગથી મલિન બને છે અને જયારે આત્માને ભૂલીને Page #198 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૫] સંસારની મલિન વાસનાઓમાં ફસાઈને અપકૃત્ય કે કુકૃત્ય કરે છે અથવા કેટલીક વખતે ભેદવિજ્ઞાનની દ્રષ્ટિ પ્રાપ્ત કરીને સતકાર્યો પણ કરે છે ત્યારે તેને કર્મોને આશ્રવ તે થયા જ કરે છે અર્થાત નવા નવા કર્મો આવ્યા જ કરે છે, જેને આશ્રવ કહેવામાં આવે છે. અને આવા આશ્ર જીવને નિરંતર દુઃખી કરે. આશ્રવ થયેલા કર્મો બંધાય છે. જેને બંધ કહેવામાં જ્યારે અશુભ કર્મોનું આશ્રવ થાય ત્યારે અશુભ કર્મ બંધ થાય અને જ્યારે શુભ કર્મો આવે ત્યારે શુભ કર્મોને બંધ થાય અહીયા એક વસ્તુ સમજી લેવી જોઈએ કે જેનધર્મમાં શુભ કે અશુભ બને પ્રકારના કર્મોને બંધ અર્થાત બાંધનાર માનવામાં આવ્યા છે. એટલે શુભ કે અશુભ બને પ્રકારના બંધને છોડવાની વાત કરવામાં આવી છે. આચાર્યોએ તે અહીં સુધી કહ્યું છે કે બંને પ્રકારના કર્મો સેના અને લેઢાની હાથકડી છે. આ શુભ અને અશુભ કર્મોને જ પાપ અને પુણ્ય તો પણ માનવામાં આવ્યા છે એટલે શુભ કર્મો એટલે પુન્ય કર્મો કે જે આત્માને પવિત્ર બનાવે, સદ્દવૃત્તિ તરફ પ્રેરિત કરે જેમાં વ્રત, પૂજા, પરેપકાર, બાર વત વગેરેની ૨૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ [૧૮૬] આરાધનાને સમાવેશ થાય છે. અને આ પૂન્ય કર્મો જીવને કલેશ મુક્ત કરે છે. જ્યારે અશુભ પરિણામે કે જે વાસના યુક્ત શ્રેષયુક્ત અને અશુભ વેશ્યાથી યુકત હોય છે તે પાપ અર્થાત દુઃખ કરનાર અસંતોષ જમાવનાર વિદુતિ તરફ પ્રેરનાર તો હોય છે. શુભ-અશુભ કર્મો કે પાપપૂન્યથી પાપ પૂન્યના પ્રવાહને જ્યારે વ્યકિત રેકે છે એટલે તે સંવર કરે છે અર્થાત્ તે નવા કર્મોને આવવાથી રોકે છે કે બાંધતે નથી. તેથી હવે નવી ભરતીને ભય રહેતું નથી અને વ્યકિત ધ્યાનસ્થ થઈ આત્મસ્વરૂપનું ચિંતવન કરી ભેગા થયેલા કને પિતાના તપ ધ્યાનથી ક્ષય કરે છે. અક્ષય કરવાની કિયા તેજ નિર્જરા તત્વ છે. નિર્જરા એટલે વિનાશ અર્થાત સંપૂર્ણરૂપે કર્મોનું વિનાશ થઈ જવું. આ સમયે આત્મા પાપ-પૂન્ય તમામ રાગદ્વેષ યુકત વાતાવરણથી મુકત બને છે અને જ્ઞાતા, દષ્ટા સ્વરૂપ બની ઘાતિયા અને અધાતિયા કને ક્ષય કરી શકે છે. જ્યારે સંપૂર્ણ કર્મોની નિજેરા થઈ જાય છે ત્યારે જીવને સાધ્ય મેક્ષ અર્થાત્ અનંત સુખ કે શાશ્વત સુખની Page #200 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૭] તે ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે અને આ મેક્ષતત્વ તેજ અંતિમ લક્ષ્ય કે સાધ્ય હોય છે. જીવ જ્યારે આત્મા અને ઉદ્દગલને ઓળખવા માંડે છે ત્યારથી જ તે અજીવ પ્રત્યે ઉદાસીન બને છે. આ તાનું જીવનના ફાજ-બરેજના સંદર્ભમાં મૂલવીએ તે સમાજના જે કોઈ નિયમ છે તેમાં સત્ અને અસત્ કાર્યની સ્પષ્ટ વ્યાખ્યા છે. અને સમાજને વ્યવસ્થિત રાખવા માટે આવા નિયમે શાસ્ત્રકારોએ બનાવ્યા છે. પાપ અને પૂન્યની વ્યાખ્યા કરીને તેના પરિણામોની સદુ અને અસદ ચર્ચા કરીને તેને અનીતિ અન્યાય અપકારની ભાવનાથી બચાવ્યા છે તે સાથો સાથ પૂન્યના ઉત્તમ પરિણામેની ચર્ચા કરીને તેને સન્માર્ગ તરફ વળ્યા છે. સમાજના નીતિનિયમો અને નૈતિકતા આ પૂન્યને જ આભારી છે. જ્યાં સુધી માણસ પાપથી ડરતો રહ્યો ત્યાં સુધી તે વિકાર, હિંસા,લોભ, પરહરણવૃત્તિ, ભ્રષ્ટાચાર અનૈતિકતાથી દુર રહ્યો અને પાર સ્પરિક મૈત્રી, સહ અસ્તિત્વથી છે પરંતુ જ્યારથી આ વિધાને તૂટયા ત્યારથી સમાજની માનસિક વિકૃતિઓ વધતીજ Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૮] જાય છે વ્યવહારિક રીતે આ પૂન્ય માણસને માણસાઈ શીખવે છે અને આધ્યાત્મિક રીતે તેને મુક્તિ તરફ દોરી જાય છે, જેને આનંદ છે તેમાં પ્રસ્થાપિત થયેલી વ્યક્તિ જ મેળવી શકે અને તે પ્રાણીમાત્રની આકાંક્ષા આનંદ છે મૈતિક રીતે આનંદ સકાર્યથી મેળવી શકાય છે અને પારમાર્થિક રીતે તે આત્માના ઉન્નયનથી મોક્ષ પ્રાપ્ત કરીને મેળવી શકાય છે. સંપૂર્ણ Page #202 -------------------------------------------------------------------------- ________________ -: આરાધનાનાં પ્રચલિત શબ્દો : પચ્ચક્ખાણ -- મહારાજ સાહેબ પાસે મત-નિયમનું પાલન કરવા લીધેલ નિયમ. નવકારસિ – સૂદિય પછી એ ઘડીએ ત્રણ નવકાર ગણીને નવકારસીનું પચ્ચક્ખાણુ પળાય છે. પ્રતિક્રમણ – ગુણ-દોષ વિષે ચિંતન કરવાની ક્રિયા અને પાપથી પાછા ઠુઠવાની ક્રિયા. દેવસિ પ્રતિક્રમણ–દિવસનુ પ્રતિક્રમણ સાંજનાં ૬ થી ૧૨ રાત્રે. રાયસી પ્રતિક્રમણ–રાત્રિનું પ્રતિક્રમણ સવારનાં ૬ થી અપાર ૧૨ પકખી પ્રતિકમણુ–પાક્ષિક પ્રતિક્રમણ દર ૧૪ ચૌદસ (૧૫ દિ) ચામાસી પ્રતિક્રમણ-ફાગણુ ચામાસાનુ સુદ ૧૪ "" સુદ ૧૪ આષાઢ કાર્તિક "" સુદ ૧૪ સાંવત્સરીકપ્રતિક્રમણ – ભાદરવા સુદ ૪ ઉપવાસ – કોઇપણ પ્રકારના આહાર-પાન વગર રહી આરાધના કરવી. તિવિહાર ઉપવાસ – પાણી લઈ શકાય. ચોવિહાર ઉપવાસ – પાણી-અનાજ કોઈ વસ્તુ લેવી નહિં. છઠ્ઠું ઉપવાસ - સતત્ એ ઉપવાસ Page #203 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠમ ઉપવાસ – સતત્ ત્રણ ઉપવાસ. અઠ્ઠાઈ ઉપવાસ – આઠે દિવસ ઉપવાસ. માસ ખમણ – એક મહિનાનાં ઉપવાસ. પૌષધ ઉપવાસ – ચાર પહોર અથવા આઠ પહોર સાધુની જેમ રહેવાનું જ એકાસણું કરવાનું. આયંબિલ – એક વખત રસકસ વગરનું પ્રમાણ કરતા ઓછું ભજન અને છ વિગઈને ત્યાગ. પરષી – ચાર ઘડીએ. સાઢપરષી – છ ઘડીએ. મુઠ્ઠીષી –બપોરના બે વાગ્યા પહેલા નહિં જમવાનું નિયમ. પૂરી મૂઢ – આઠ ઘડી. અવઠ્ઠ- દસ ઘડી. દેશાવગાશિક વ્રત – દિશાઓનું આવાગમનનું પ્રમાણ વ્રત. સામાયિક – એકાંતમાં પદ્માસન કે કાર્યોત્સર્ગ મુદ્રામાં જિનેન્દ્ર ધ્યાન અને સમતાને લાભ. મુખકેષઅષ્ટપળ-પૂજન વખતે મહા પર બાંધવાનું કપડું રૂમાલ. નિસિહિ-(પાપ-વ્યાપારના કાર્યો રોકીને) () દેરાસરમાં પ્રવેશ વખતે (૨) રમૈત્યવંદન (૩) ભાવપૂજામાં પ્રવેશ વખતે બેલાતા શબ્દો. પ્રદક્ષિણ – ચતુર્ગતિ નિવારણાર્થે ચાર ભમતી. ગોચરી – સાધુની આહાર પ્રાપ્તિની ક્રિયા. (ગાય ચરે તે રીતે) વહરાવવું – સાધુને આહાર-પાણી આપવા (ચાર પ્રકારનાં દાન) Page #204 -------------------------------------------------------------------------- ________________ રજોહરણ –(એ) જીવ-દયા માટે પ્રમાજનાથે રાખવામાં આવતુ સાધન. દંડાશન – ઉપાશ્રયમાં ક્રિયાસ્થાનમાં ક્રિયા કર્યા પછી જીવની જીની રક્ષા વપરાતે રજોહરણ. મુહપતી – ભાષા સમિતિનાં ઉપયોગ માટે તથા ક્રિયામાં તેનાં ૫૦ બેલની યાદી અથે વપરાતી મુહપતી. પાત્રા – આહાર માટે કાછપાત્ર. લઘુનીતિ – પેશાબ. Úડીલ (કલે)- જાજરૂ જવું. અષ્ટ પ્રવચન માતા-ઈસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ. સમિતિ – આદાન ભંડ, મત્તનિ ખેવણ સમિતિ, પારિષ્ઠા પનિકા સમિતિ. ગુપ્તિ- મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ. (સાધુ માર્ગમાં આ અષ્ટ પ્રવચન માતારૂપે જીવહિંસા, દયા વિશેષ પ્રકાર જાળવવા માટેનાં નિયમે છે.) એનીવ્રત – નવપદ : અરિહંત સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ દર્શન, જ્ઞાન-ચારિત્ર અને તપની આરાધના. ચૈત્ર અને આ મહિનાના બીજા અઠવાડિયામાં થતી આરાધના કલ્યાણક – તીર્થકરોના પાંચ ઉલ્ય ચ્યવન (ગર્ભ), જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ અથવા મેક્ષ, ત્રિકાળવંદના - રાત્રિનાં પ્રતિક્રમણ પછી શ્રાવક ગુરુમહારાજને મળવા જાય ત્યારે ત્રિકાળ વંદના કરે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ - ગુરૂવ'દન વિધિ – અ′ર્રિયાસૂત્ર એ ગુરૂમહારાજ પ્રત્યેના અવિનયની ક્ષમા માટેનું સૂત્ર છે. ખમાસણા-પંચાંગ પ્રણિપાત (હાથ નેડી વિધિ પ્રમાણે પ્રથમ એ ખમાસણા પાંચ અગથી થાય છે. સંથારા પેારષી ભણાવવી-રાત્રે પ્રતિક્રમણખાદ ચઉશરણા સ્વીકારવા માટે સૂતા પહેલા ભણવાની ક્રિયા. માંડલા – (અવત્ર હૈ)-ગુરૂ મહારાજને બેસવાની જગ્યા (સ્થાન) નક્કી કરીને મર્યાદા માંધવી. કાંપ કાઢવેા – કપડા ધેાવા. BAR લેાચ - ( કેશલેાચ)-વાળ લુચન ક્રિયા, વિહાર કરવા – ગુરૂમહારાજની ક્રિયા. પગપાળા વિચરવું, ઉપાશ્રય – સાધુઓની રહેવાની જગ્યા. કટાસણું - શ્રાવકનુ સામાયિક પ્રતિક્રમણ માટેનુ આસન. ચરવાળા – જીવહિંસા બચાવવા શ્રાવકનુ' રજોહરણ. - સ્થાપનાચાય – ગુરૂ મહારાજની ગેરહાજરીમાં સ્થાપનાચાય (સાપડા) મૂકી નવકાર પચિદિઅથી સ્થાપવાની ક્રિયા ( પુસ્તક ). આવશ્યક ક્રિયા–( ૬ પ્રકારની ) સામાયિક, ચાવીસ ત્થા સ્તવન, વદન પચ્ચખાણુ, પ્રતિક્રમણ અને કાઉસગ્ગ લાંછન – તીથંકરનું ચિન્હ (ભગવાનનાં જન્મ સમયે મેરૂ પ°ત પર ન્હાવા લઇ જવામાં આવે ત્યારે તેનાં સાથળ (જાંઘ) ઉપર જે નિશાન હેાય છે તે લાંછન ગણવામાં આવે છે. જે ભગવાનને આળખવાનુ ચિન્હ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરેના ચિન્હ. ઋષભનાથ- બળદ વિમલનાથ–સુઅર અનંતનાથ-સાહુડી અજિતનાથ– હાથી ધર્મનાથ–-વજદંડ સંભવનાથ–ઘોડે શાંતિનાથહરણ અભિનંદન સ્વામિ–વાંદરે (કપિ) કુંથુનાથ–બકરે સુમતિનાથ–ચક (કૌંચ) અરનાથ–નંદાવર્તા પદ્મ પભુ–કમળ મલ્લિનાથ–કળશ સુપાર્શ્વનાથ-સાથિઓ મુનિસુવ્રતસ્વામિ-કાચબો ચંદ્રપ્રભુ–ચંદ્રમાં નમિનાથ–રાતું કમળ પુષ્પદંતનાથ–મગર નેમનાથ-શંખ શીતલનાથ–કલ્પવૃક્ષ પાર્શ્વનાથ–સર્ષ શ્રેયાંસનાથ_ગેડા મહાવીર સ્વામી–સિંહ વાસુપૂજય --પાડે Page #207 -------------------------------------------------------------------------- ________________ Page #208 -------------------------------------------------------------------------- ________________ લેખક પરિચય આચાય ડો. શેખરચદ્ર જૈન એમ. એ., પી–એચ. ડી. એલ. એલ. બી., સા. રન જન્મ અને શિક્ષણ અમદાવાદ (ગુજરાત) વળિયા આસ અને મહેતા કેમિસ કોલેજ, ભાવનગર, માનદ્ ગૃહપતિ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ભાવનગર, સાહિત્યિક રુચિ-કાવ્ય, એકાંકી, વાર્તા ત્થા શેાધ લેખન પ્રકાશન શોધ પ્રબ'ધ :- “રાષ્ટ્રીય કવિ દિનકર ઔર ઉનકી કાવ્યકલા’ કાવ્ય :- 8 ‘ધરવાલા,’ ‘કઠપુતલીકાશેર?” ‘નગીત નએસ્વર’’ ‘‘ચેતના” આધ્યાત્મિક ;- “મુકિતને આનંદ અને “જૈનારાધનાની વૈજ્ઞાનિકતા” સહસપાન :- ઈકાઈ ઔર પરછાઇ (વાર્તા સંગ્રહ) The Gujarat Directory. સ'પાદન :- કાપડિયા અભિનદન ગ્રંથ સપક સૂત્ર :- શ્રી મહાવીર જૈન વિદ્યાલય-તળાજા રોડ, ભાવનગર. ty.org