________________
[ ૧૧ ]
તે દિવસેામાં હજારા જૈન સંત-મહાત્માએ ઠેર ઠેર વસ્યા હતા. આ મ ́ત-મહાત્મા ત્યાં કઠોર તપસ્વીનું જીવન ગાળતા હતા અને ત્યાગ તથા જ્ઞાન માટે તેએ ત્યાં વિખ્યાત હતા.*
હિન્દી વિશ્વકોશમાં પણ નાંધવામાં આવ્યું છે કે એટના હિમિનમઠમાંથી એક રશિયન પ્રવાસી નાટાવીએ પાટીભાષામાં લખાયેલ એક ગ્રંથ શેાધ્યેા હતા. ને તેમાં ચાખ્યુ` નોંધવામાં આવ્યુ છે કે ઈસુએ ભારત તથા ભેટ દેશમાં અજ્ઞાતવાસ કરેલા ને ત્યારે તેમની જૈન સાધુએ સાથે મુલાકાત થયેલી. ×
જૈન ધર્મ પ્રાચીન ધમ છે એ સત્યને નકારી શકાય નીં તેમ શ્રીવીર સાવરકરે પણ કહ્યું છે. ભારત જ જૈન ધમની જન્મભૂમિ છે. તદુપરાંત તેમણે એમ પણ નિષ્ક નાન્યેા છે કે વૈદિક ધમ અને જૈન ધર્મ એક જ આ પર પરા સાથે સકળાયેલ છે. +
તૈતરીય આરણ્યક, વાલ્મીકિશમાયણ, શ્રીમદભાગવત, વૈરાગ્ય સંહિતા, મહાભારત જેવા મહાન ગ્રંથેામાં જે ઉલ્લેખા
* હજરતસ્રા ઔર ઈસાધમ પૃ. ૨૨, ૫. સુંદરલાલ. × હિન્દી વિશ્વક્રાગ્ન તૃતીયભાગ ઈસુ પૃ. ૧૨૮, શ્રી નાગેન્દ્રનાથ સુ. એમ. એ.
+ કિર્લોસ્કર આસિકઃ ફેબ્રુઆરી ૧૯૩૬, વીર સાવરકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org