________________
[૧૫૩] * શ્રાવકના પ્રતિદિનનાં છ કાર્યો
જૈનાચાર્યોએ જીવનને નિયમિત, વ્યવસ્થિત, સ્વાસ્થય, સંયમી, ઉદ્યમી અને મુક્તિ માટે ગ્રહસ્થજીવનમાં રહીને પણ છ કર્તવ્યની પ્રેરણા આપી છે. તેમાં (૧) જિનપૂજન (૨) ગુરુની સેવા (૩) સ્વાધ્યાય (૪) સંયમ (૫) તપ (૬) દાન તે પ્રતિદિન કરવા ગ્ય કાર્યો ગણાવ્યા છે અને અન્ય ત્રેપન ક્રિયાઓ વગેરેને પણ નિર્દેશ કર્યો છે. પરંતુ સૌના સાર રૂપે એટલું જ કહી શકાય કે સંયમથી જીવન જીવવાની કળા શીખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org