SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મેક્ષમાર્ગ: “સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર્ય મોક્ષમાર્ગના સાધન છે.” જૈનદર્શન અને સાધનાની ઈમારતના પાયામાં આ સૂત્ર રહેલ છે. બીજા શબ્દોમાં કહીએ તે સંપૂર્ણ સાધનાના કેન્દ્રબિંદુમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય રહેલા છે. અને મોક્ષરૂપી સાધ્યના આ સાધન છે. આ સિદ્ધાંતને આ પ્રસંગે આત્માની દષ્ટિએ તેના ગૂઢ અર્થ, પ્રકારે સાધના પદ્ધતિ વગેરેમાં ઊતરશું નહિ. પરંતુ જેમ પ્રારંભથી જ જેનધર્મ તેની આરાધનાને સરળ અને વૈજ્ઞાનિક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તે રીતે જ સામાન્ય રીતે આ સૂત્રની પણ ચર્ચા પ્રાથમિક ધોરણેજ કરવામાં આવશે કે જેથી લોકોને શ્રદ્ધાની સાથે જિજ્ઞાસા વધે. સંપૂર્ણ જૈન વાકમયમાં દર્શન જ્ઞાન ચારિત્ર્યને મહિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005236
Book TitleJainaradhnani Vaignanikta
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain
PublisherSamanvay Prakashak
Publication Year1981
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy