________________
જૈનારાધનાની વૈજ્ઞાનિકતા
જેનારાધનાની વૈજ્ઞાનિકતા' પુસ્તક આપની સમક્ષ પ્રસ્તુત કરતા અત્યંત આનંદની લાગણી અનુભવું છું મારૂં પ્રથમ આધ્યાત્મિક પ્રવચનનું પુસ્તક “મુક્તિને આનંદ” કે જેની ગુજરાતી આવૃત્તિમાં યુવાન ડો. પંકજભાઈ મહેતાએ પિતાના માતુશ્રીના સ્મરણાર્થે મને આર્થિક મદદ કરી છે. અને જ્યારે આ પુસ્તક તેમના મામાથી રમુભાઈએ વાંચ્યું ત્યારે તેઓ પ્રસન્ન થયા. આવીજ પ્રસન્નતા અને આશીર્વાદ પૂજ્ય વિજય મેરૂપ્રભસૂરીજીના પણ પ્રાપ્ત થયેલ. અને સ્થળે આ પુસ્તકની ચર્ચાની સાથે સાથે વધુ એક ચર્ચા થઈ કે વર્તમાન કાળમાં જૈનધર્મ, દર્શન અને આરાધના વિશે લોમાં દિવસે દિવસે હાસ જોવા મળે છે અને એક બાજુ કાં તે અતિશ્રદ્ધાથી ગ્રસ્ત જેને રૂઢિની પરંપરાને નિર્વાહ માત્ર કેટલાક ક્રિયાકાંડ કરીને પૂર્ણ માની લે છે. તેઓ હાર્દને સમજતા નથી. બીજી બાજુ યુવાન પેઢી ધમને માત્ર ક્રિયાકાંડ સમજીને તેની તરફ ઉપેક્ષાવૃત્તિ સેવે છે તેઓ
તના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org