________________
જૈનધર્મ–ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય
જૈન ધર્મની પ્રાચીનતા વિષે અનેક ભ્રાંતિઓ પ્રચલિત છે. જેનેત્તર પ્રચારકે તથા કહેવાતા પંડિત કે જે જૈનધર્મની પ્રાચીનતા અંગે સ્પષ્ટ સમજણ ધરાવે છે તેઓ પણ તેની ઐતિહાસિકતાને અકળ કારણે સર સ્વીકારતા નથી તેઓ જૈન ધર્મને હિન્દુ ધર્મની જ એક ઉપશાખા ગણે પોતાની દલીલની ઇતિશ્રી કરી દે છે. અથવા તે તેને મહાવીર યુગને સમકાલીન માની તેની પ્રાચીનતાને માન્ય કરતા નથી. પછી
જ્યારે જૈન ધર્મના અનુયાયીઓ તે ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરવા યત્ન કરે છે ત્યારે લોકો પણ તેને અસ્વીકાર કરે છે અથવા તે પિતાના ધર્મની આત્મકલાઘા વૃત્તિ ગણી તેની અવગણના કરે છે. એટલું જ નહિ, અફસેસ તે એ વાતને છે કે કેટલાક કહેવાતા પંડિતે તે જેનધર્મને હિન્દુ ધર્મની પ્રતિક્રિયા રૂપે ઉદભવેલ નાસ્તિક ધર્મ તરીકે પણ મૂલવે છે. આ રીતે તેનું ગૌરવ ભંગ તે કરવામાં આવ્યું જ છે પણ તેની સાથે તેની સત્યતા ઉપર જવાત કરવામાં આવે છે. નિસંદેહ હિન્દુધર્મને આ વ્યાખ્યાતાઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org