Book Title: Jainaradhnani Vaignanikta
Author(s): Shekharchandra Jain
Publisher: Samanvay Prakashak

View full book text
Previous | Next

Page 205
________________ - ગુરૂવ'દન વિધિ – અ′ર્રિયાસૂત્ર એ ગુરૂમહારાજ પ્રત્યેના અવિનયની ક્ષમા માટેનું સૂત્ર છે. ખમાસણા-પંચાંગ પ્રણિપાત (હાથ નેડી વિધિ પ્રમાણે પ્રથમ એ ખમાસણા પાંચ અગથી થાય છે. સંથારા પેારષી ભણાવવી-રાત્રે પ્રતિક્રમણખાદ ચઉશરણા સ્વીકારવા માટે સૂતા પહેલા ભણવાની ક્રિયા. માંડલા – (અવત્ર હૈ)-ગુરૂ મહારાજને બેસવાની જગ્યા (સ્થાન) નક્કી કરીને મર્યાદા માંધવી. કાંપ કાઢવેા – કપડા ધેાવા. BAR લેાચ - ( કેશલેાચ)-વાળ લુચન ક્રિયા, વિહાર કરવા – ગુરૂમહારાજની ક્રિયા. પગપાળા વિચરવું, ઉપાશ્રય – સાધુઓની રહેવાની જગ્યા. કટાસણું - શ્રાવકનુ સામાયિક પ્રતિક્રમણ માટેનુ આસન. ચરવાળા – જીવહિંસા બચાવવા શ્રાવકનુ' રજોહરણ. - સ્થાપનાચાય – ગુરૂ મહારાજની ગેરહાજરીમાં સ્થાપનાચાય (સાપડા) મૂકી નવકાર પચિદિઅથી સ્થાપવાની ક્રિયા ( પુસ્તક ). આવશ્યક ક્રિયા–( ૬ પ્રકારની ) સામાયિક, ચાવીસ ત્થા સ્તવન, વદન પચ્ચખાણુ, પ્રતિક્રમણ અને કાઉસગ્ગ લાંછન – તીથંકરનું ચિન્હ (ભગવાનનાં જન્મ સમયે મેરૂ પ°ત પર ન્હાવા લઇ જવામાં આવે ત્યારે તેનાં સાથળ (જાંઘ) ઉપર જે નિશાન હેાય છે તે લાંછન ગણવામાં આવે છે. જે ભગવાનને આળખવાનુ ચિન્હ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208