Book Title: Jainaradhnani Vaignanikta
Author(s): Shekharchandra Jain
Publisher: Samanvay Prakashak

View full book text
Previous | Next

Page 201
________________ [ ૧૮૮] જાય છે વ્યવહારિક રીતે આ પૂન્ય માણસને માણસાઈ શીખવે છે અને આધ્યાત્મિક રીતે તેને મુક્તિ તરફ દોરી જાય છે, જેને આનંદ છે તેમાં પ્રસ્થાપિત થયેલી વ્યક્તિ જ મેળવી શકે અને તે પ્રાણીમાત્રની આકાંક્ષા આનંદ છે મૈતિક રીતે આનંદ સકાર્યથી મેળવી શકાય છે અને પારમાર્થિક રીતે તે આત્માના ઉન્નયનથી મોક્ષ પ્રાપ્ત કરીને મેળવી શકાય છે. સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208